મોબાઈલ મંચના પો (શિક) www.inshodh.org Indian Institute of Management Ahmedabad in partnership with Gujarat Council of Education Research and Training Gandhinagar September 2018 દોલતપ ુ રા ાથમિક શાળા, િહ ે સાણાના મશકી િે હ ુ લક ુ િાર પમત ારા કલટરની તાલીિિા િોબાઈલ િચ પોની ચચા ા.
165
Embed
મtબાઈલ મંચના પત્રt - INSHODH...મtબ ઈલ મ ચન પત રt (શ ìક) Indian Institute of Management Ahmedabad in partnership with Gujarat Council
This document is posted to help you gain knowledge. Please leave a comment to let me know what you think about it! Share it to your friends and learn new things together.
Transcript
મોબાઈલ મચંના પત્રો
(શિક્ષક) www.inshodh.org
Indian Institute of Management Ahmedabad
in partnership with
Gujarat Council of Education Research and Training Gandhinagar
September 2018
દોલતપરુા પ્રાથમિક શાળા, િહસેાણાના મશક્ષકશ્રી િહુેલકુિાર પ્રજાપમત દ્વારા કલસ્ટરની તાલીિિાાં િોબાઈલ િાંચ પત્રોની ચચાા.
(૧) પ્રશ્ન: આપના મતંવ્ય મજુબ અંગે્રજી શવષયનો કોઈ એક મદુો જે શવધાથીઓને સમજાવવામા ંમશુ્કેલી પડે છે અને તેને સરળતાથી સમજાવવા/ભિાવવા માટેની રીત ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચ ેમજુબ છે. જવાબની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ પણ આપેલ છે. ૧) મવધાથીઓને અંગ્રજેીના સ્પેલલિંર્ યાદ રાખવાિાાં મશુ્કેલીની સિસ્યા દુર કરવા સ્પેલલિંર્,અથા અને લચત્ર સાથે શબ્દોના થિોકોલ કક્રટિંર્ શાળા લોબીિાાં લર્ાવ્યા. તેથી મવધાથી રોજ આ સ્પેલલિંર્ વાાંચતા થયા. (હતેલબેન જોશી - જી. આણાંદ, િનોજભાઈ સથુાર - જી. બનાસકાાંિા) ૨) મવધાથીિાાં અંગ્રેજી બોલવા, લખવા, સાંભાળવા અને વાાંચવાની ક્ષિતા વધારો થાય અને અંગ્રજેી પ્રત્યેનો ડર દુર કરવા શાળાિાાં ઈંગ્લીશ ફેરનુાં આયોજન કરવાિાાં આવે છે. (લક્ષ્િણભાઈ ચૌધરી - જી. પાટણ) ઈંગ્લીશ એકઝીલબશન ફેરની મવડીયો લલિંક: https://www.youtube.com/watch?v=1MtEAcQ_GFE 3) વર્ાિાાં હાજરી પરુતી વખતે બાળકોને રોલનાંબર પ્રિાણે એક એક સ્પેલીર્ બોલાવવાિા આવે છે. જેથી સ્પેલીર્ તયૈાર થાય.અને અંગ્રેજીની કમવતા તથા પાિ અલભનય દ્રારા પ્રાથનાસભાિાાં મવધાથીઓને સિજાવવાિાાં આવ ેછે. (વષાાબેન સોલાંકી - જી. ખેડા) ૪) એબીસીડી શીખવવા િાટે અંર્ેજી મળૂાક્ષરોની િાળા બનવા મવધાથીના ર્ાળાિાાં પહરેાવવાિાાં આવતી.અને તે ક્રદવસે ર્ાળાિાાં પહરેેલ િાળા પ્રિાણ ેમવધાથીનુાં નાિ રહતે ુાં. (પ્રમવણભાઈ વણકર - જી. અિદાવાદ) ૫) શાળાિાાં રમવવારે અંગ્રજેી ડ ેનુાં આયોજન કરવાિાાં આવે છે તે ક્રદવસે બાળકો સાથે અંર્જેીિાાં ચચાા કરવાિાાં આવે અને જવાબ પણ બાળકો અંર્ેજીિાાં આપે તેવો આગ્રહ રખાય છે. (કલ્પેશભાઈ કાવર -જી. સરેુન્દ્રનર્ર) ૬) અંગ્રજી મળૂાક્ષરોના રિકડાનો ઉપયોર્ દ્રારા વર્ાિાાં બાળકો પાસે સ્પેલલિંર્ બનાવવી ટેબલ પર ર્ોિવવાિાાં આવે છે અને ત્યારબાદ બાળકો પાસે સ્પેલલિંર્ બોલવવાિાાં આવે છે.આ રીતે બાળકો રિતાાં રિતાાં સ્પેલલિંર્ શીખે છે. (કુસિુબેન ડાભી - જી. સરેુન્દ્રનર્ર) ૭) અંગ્રેજીિાાં બાળકને ક્રિયાપદો સિજવાિાાં મશુ્કેલી હતી.તેના િાટે સૌ પ્રથિ બાળકને ક્રિયાપદ મવશે સાંપણૂા ઉદાહરણ સહીત સિજુતી આપી વર્ાના તિાિ બાળકોને એક એક ક્રિયાપદોનો રોલ કરાવ્યો.આ રીતે બાળકો સહલેાઈથી ક્રિયાપદ શીખી શક્યા. (મિતલુકુિાર પટેલ - જી. પાટણ) ૮) બાળકોિાાં અંગ્રેજી મવષયનુાં શબ્દ ભાંડોળ વધારવા કારુ્ાન સ્રીપનો ઉપયોર્ કયો. કોઈ એક મદુ્દાને આધારે કારુ્ાન સ્રીપ તૈયાર કરી દરેક કારુ્ાનિાાં કોઈ એક નવો શબ્દ મકુવાિાાં આવે અને તે સાથે તેનુાં લચત્ર પણ તે સ્રીપિાાં હોય. આ કારુ્ાન સ્રીપ મવદ્યાથીઓને આપી તેિના શબ્દ ભાંડોળ વધારો કયો. (કેવલભાઈ અંધાક્રરયા - જી. અિદાવાદ)
(૨) પ્રશ્ન: બાળકોને ભાષાના શવષય મજબતુ કરવા માટે આપે કરેલ પ્રવશૃિ અને પરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચ ેમજુબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) મવદ્યાથીઓને ગજુરાતી, અંગ્રેજી અને ક્રહન્દી ભાષાના શબ્દો શીખવાડવાની સાથે બરાબર ઉચ્ચારણ કરી શકે તે િાટે સાંર્ીતનો ઉપયોર્ કરીને મવમવધ રાર્ દ્વારા જુદા જુદા શબ્દો શીખવાડવાિાાં આવે છે, બાળકોને સાંર્ીતની સાથે સાથે અભ્યાસ કરવો બહ ુર્િે છે તથા શાળાિાાં ૫૦% જેટલા બાળકો શબ્દનુાં બરાબર ઉચ્ચારણ કરતા થયા છે. (પ્રજ્ઞાબને પટેલ - સરુત - 7046741314) ૨) વર્ાખાંડિાાં ફ્રી તાસિાાં અથવાતો ૩ ક્રદવસે કોઈ એકવાર અડધો કલાક બાળકોને જુથિાાં વહચેીને શબ્દો ની મવમવધ ર્ેિ રિાડવાિાાં આવે છે, જેિાાં પ્રથિ બાળક શબ્દ બોલે ત્યારબાદ તેિાાં જે છેલ્લો શબ્દ આવ્યો હોય તેના પરથી બનતો બીજો શબ્દ બોલે જે બાળક સાચો શબ્દ તેિજ તેનો ઉચ્ચારણ સાચુાં બોલ ે તેિને ૧ પોઈન્ટ આપવાિાાં આવે જે ટીિ મવજેતા બને તનેે બીજા ક્રદવસની પ્રાથાનાિાાં બહિુાન કરવાિાાં આવે છે. (અરમવિંદમસિંહ પરિાર - િેહસાણા - 7359105044, સોહિભાઈ િાકોર – પાટણ - 8000962233, કિલેશભાઈ ભટ્ટ - ભાવનર્ર - 8141671778, સરેુશભાઈ જીદીયા – સરેુન્દ્રનર્ર - 8980037086, લતાબેન અલેકાર - વડોદરા - 9099325981, રાયમસિંહભાઈ પરિાર - ર્ીરસોિનાથ - 9275117976) ૩) "સ્પેલલિંર્ મવક" - અંગ્રજેી શીખવાડવા તેિજ ઉચ્ચારણ બરાબર કરાવવા ધોરણ પ્રિાણે ગ્રપુ પાડયા અને મવદ્યાથીની ક્ષિતા અનસુાર સ્પેલલિંર્ આપવાિાાં આવે છે અને અિવાક્રડયાને અંતે બધા ગ્રપુ ભેર્ા કરીને અંદરો અંદર સ્પેલલિંર્ સ્પધાા કરાવવાિાાં આવતી અને મવજેતાને જાહરેિાાં ઇનાિ આપવાિાાં આવે છે.આ પ્રક્રિયા પછી બાળકો અંગ્રેજી પ્રત્યે રસ લેતા થયા છે. (સભુાષભાઈ વાળા - જુનાર્ઢ - 7405352667) ૪) બાળકો આપણા રોજીંદા જીવન જરૂરી શબ્દો ગજુરાતી, અંગ્રેજી, ક્રહન્દી તેિજ સાંસ્કૃત ભાષાનો ઉપયોર્ કરીને અલર્ અલર્ રીતે બોલી શકે તે હતેથુી વર્ાખાંડની અંદર તેિજ શાળાની લોબીિાાં મવમવધ કલરના ચાટાપેપરનો ઉપયોર્ કરીને લખવાિાાં આવ્યા છે જેથી કરીને બાળક આવતા જતા તે ચાટાપેપર જોઇને નવુાં શીખવાનો પ્રયત્ન કરે છે.બાળકોિાાં ઉત્સકુતા વધી છે અને રોજે નવા નવા શબ્દો શાળાિાાં લાવતા થયા છે. (િેહલુભાઈ સથુાર - િહસેાણા - 7600984093, ડુાંર્રમસિંહ વાઘલેા - બનાસકાાંિા - 8128438232, રીનાબેન જેિવા - ર્ીરસોિનાથ - 8758511211, પ્રમતિાબેન પ્રજાપમત - વડોદરા - 9428585569, અલ્પેશકુિાર ચૌધરી - બનાસકાાંિા - 9429287953) ૫) બાળકને ભાષણ શબ્દ, ઉચ્ચારણ તેિજ સ્ટેજ ફીઅર દુર થાય તે િાટે વર્ાખાંડની અંદર તેિજ પ્રાથાનાખાંડિાાં હાજરી નાંબર પ્રિાણ ેવાતાા બોલવા કહવેાિાાં આવે છે તેિજ સાંભાળનાર મવદ્યાથીઓ જે મવદ્યાથી વાતાા બોલ્યો છે તેિાાંથી ઉચ્ચારણની ભલૂ તેિજ શબ્દની ભલૂ કાઢે છે અને તે મવદ્યાથીને આ ભલૂો તરફ ધ્યાન દોરે છે.આ પ્રવમૃિ દ્વારા મવદ્યાથીઓિાાં િહદ અંશે સ્ટેજ ફીઅર દુર થયો છે અને ભાષા પર પકડ િેળવી છે. (કલ્પેશકુિાર ફેફર - િોરબી - 8866441444)
૪) ભાષાકીય વ્યાકરણ શીખવાડવા િાટે શાળાિાાં નાટકની િદદ લેવાિાાં આવે છે. (ચતરુભાઈ ઝાપક્રડયા - બોટાદ - 9898574295) ૫) બાળકો ભાષાકીય શબ્દનુાં સ્પષ્િ અને સાચા ઉચ્રણ કરે તે હતેથુી પ્રાથાનાખાંડિાાં દરરોજ ૫ (પાાંચ) અલર્ અલર્ કાળિાાં વાક્ય બોલાવવાિાાં આવે છે. (રિેશભાઈ જાદવ - રાજકોટ - 8866606379) ૬) બાળકોને ભાષાના નવા શબ્દો તેિજ ઉચ્ચારણ શીખવાડવા િાટે વાતાા કહવેાિાાં આવે છે. (િલયભાઇ જોશી - અિરેલી - 9426624442) ૭) શાળાિાાં ભાષા કોનાર મવકસાવવાિાાં આવ્યુાં છે, બાળકો તેનો ખબુ સારો એવો ઉપયોર્ કરે છે. (બાબભુાઈ િોર - કચ્છ - 9925640338, દેવાાંર્ીબેન બારૈયા - જાિનર્ર - 9429272564, કરશનમસિંહ િોરી - ભાવનર્ર - 9737807621, મકેુશભાઈ પરિાર - બોટાદ - 9601288601) ૮) ગજુરાતી વ્યાકરણ PPT અને VIDEO ની િદદથી શીખવાડવાિાાં આવ ેછે, ઓક્રડયો - મવડીઓ દ્વારામશખવાડલે વ્યાકરણ લાાંબા સિય સધુી યાદ રહ ેછે. (સતીશભાઈ પરિાર - રાજકોટ -9558554560)
(૪) પ્રશ્ન: અંગે્રજી ભાષાને સરળતાથી િીખવા માટે અંગે્રજી ભાષાના િબ્દભડંોળમા ંવધારો કરવા માટે આપે કરેલ પ્રવશૃિ અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચ ેમજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) બાળકોને અંગ્રેજી શબ્દોનુાં જ્ઞાન વધે તે િાટે હાથની આંર્ળી પપેટ , સ્ટીક પર કાર્ળ લર્ાડલે પપેટ વર્ાખાંડિાાં બાળકો સાિે રજુ કરવાિાાં આવે છે. બાળકો આ પપેટ પર પોતાને મશક્ષક દ્વારા મશખવાડલે વાકય રચના પ્રિાણ ેપોતાની જાત ેએક પછી એક વાકય બોલ ેછે, આિ પપેટ પરથી જે વસ્તનુ ુાં પપેટ હોય તેનો મનબાંધ તૈયાર થઇ જાય છે. (નીલિબેન રાણા - ભરૂચ - 8128640015)
૨) વર્ાિાાં ૫ અંગ્રેજી શબ્દો બાળકોન ેલખાવવાિાાં આવે છે અન ેબીજા ક્રદવસે વર્ાિાાં વારાફરતી બધા બાળકો બોલ ેછે.જયારે ૧૦૦ સ્પેલલિંર્ થાય ત્યારે મલૂ્યાાંકન િાટે ટેસ્ટ લેવાિાાં આવે છે, ટેસ્ટિાાં જેણે વધ ુિાકા આવ્યા હોય તેને પ્રોત્સાહન િાટે ઇનાિ આપવાિાાં આવે છે.
૫) એન્રોઈડ ફોનિાાં ચાલ ેતેવી મશક્ષણને લર્તી એપ ડાઉનલોડ કરી મશક્ષકે મવદ્યાથીઓને તેના દ્વારા ભણાવ્યા. ૬) મશક્ષણને લર્તા વીક્રડઓ યટુયબુ પરથી િેળવી મવદ્યાથીઓને બતાવ્યા અને સિજાવ્યા. ૭) મશક્ષકે વોટ્સએપ પર ગ્રપુ બનાવી મવદ્યાથીઓને મશક્ષણને લર્તી સિસ્યાનુાં ઘરેથી મનરાકરણ િેળવી શકે તેવી વ્યવસ્થા કરી. ૮) ટેક્નોલોજીના ઉપયોર્ દ્રારા સ્િાટા કલાસરૂિ ની વ્યવસ્થા કરી મવદ્યાથી ઓિાાં મશક્ષણ પ્રત્યે રસ વધાયો. ૯) મશક્ષણિાાં ઉપયોર્ી મવમવધ વેબસાઈટની સિજ મવદ્યાથી ઓન ેઆપી. ૧૦) ઈન્ટરનેટ પરથી રસપ્રદ પઝલ, ડીક્ષનરી, મશક્ષણને લર્તી ર્િે વર્ેરના ઉપયોર્ દ્વારા મવદ્યાથી ઓને સિજાવ્યા. ૧૧) ઈન્ટરનેટ પરથી ઈમતહાસના ,મવજ્ઞાનના પ્રયોર્ના અન ે લણતના વીક્રડયો દ્વારા મવદ્યાથી ઓન ેભણાવ્યા. ૧૨) શાળાના એલ.સી.ડી. પર અથવા પ્રોજેકટર દ્વારા તિાિ મવષયોના મદુ્દાઓનો વીક્રડયો િેળવી મવદ્યાથીઓન ેસિજાવ્યા. સરકારી પ્રાથમિક શાળાના મશક્ષકો દ્વારા બનાવેલ વબેસાઈટ/બ્લોર્ નીચે પ્રિાણે છે.જે આપન ેઆપના મશક્ષણકાયાિા ઉપયોર્ી થઇ શકે છે: www.edusafar.com www.bhaveshsuthar.com www.bhaveshpandya.org www.dabhirajesh.blogspot.in www.nvndsr.blogspot.in www.manishsuthar2013.blogspot.com (૬) પ્રશ્ન: આપના મતે િા માટે અંગે્રજી શિક્ષિમા ંબાળકો નબળા રહી જાય છે? આ મશુ્કેલીને
દુર કરવા માટે આપની િાળામા ંકોઈ પ્રયાસ થયેલ છે? તેની ટ ંકી શવગત જિાવો? અને જો
કોઈ પ્રયાસ થયેલ નથી કરવામા ંઆવેલ તો આપના માટે કયા પ્રકારના પ્રયત્નો કરી િકાય? તારિ: બાળકોિાાં ભાષા પ્રત્યે રસ જાર્ે તેિજ અંગ્રજેી ભણવાિાાં, સિજવાિાાં, લખવાિાાં અને બોલવાિાાં આત્િમવિાસ વધે તે િાટે નીચે મશક્ષકોએ મજુબના પ્રયત્નો કરવા જોઈએ. ૧) બાળકોના જૂથ પાડી બાળકોને અંગ્રજીિાાંજ જૂથચચાા કરવા કહી શકાય. ૨) દરેક શાળાિાાં અિવાક્રડયાિાાં અમકુ ક્રદવસ મશક્ષક અને બાળકોએ ફરજીયાત અંગ્રેજીિાાં જ વાત કરી વાતાવરણ અંગ્રેજી યકુ્ત બનાવી શકાય.
3) બાળકોન ે પહલેા જેવુાં આવડ ે તેંવ ુઅંગ્રેજી બોલવાનુાં, પછી સ્પષ્ટ વાાંચન, ત્યારબાદ ર્ૂાંકા શબ્દોનુાં વાાંચન, પછી નાના વાક્યોનુાં વાાંચન, અન ેછેલ્લ ેફકરા વાાંચન જેવી િિબદ્ધ પ્રવમૃત કરાવવી. ૪) આ ઉપરાાંત, ૧) શાળાિાાં અંગ્રેજી સિાચારપત્રોનુાં મનયમિત વાાંચન, રોજીંદા વ્યવહારિાાં અંગ્રેજી શબ્દોનો પ્રયોર્,અંગ્રેજી વાતાા વાાંચન, સ્પેલલિંર્ બોક્સ, વાાંચન િહાવરો, 2) અંગ્રજેી વાાંચન, શ્રવણ અન ેકથન કૌશલ્ય મવકસાવવુાં, અંગ્રેજી અંતાક્ષરી, અંગ્રજેી કોનાર,અંગ્રેજી કાવ્યર્ાન, સ્પેલલિંર્ બેંક, TLM બનાવવા, ૩) કારુ્ાન ફીલ્િ સ્થામનક ભાષાિાાં અને એજ અંગ્રજેી ભાષાિાાં બતાવવી,શાળાની દરેક જગ્યા અને વસ્તઓુ પર ગજુરાતી અને અંગ્રજી શબ્દો લખવા, પ્રાથાના સભાિાાં સમહૂ ર્ાન કરાવવુાં, અંગ્રજી સિાચાર બતાવવા, બાળકોએ પોતાનો પક્રરચય અંગ્રજેીિાાં જ આપવો,લચત્રો, પ્રોજેક્ટ, ૪) બાળકોન ેઆપવાિાાં આવતા સચૂનો, પ્રાથાના,બાળક પાસેથી અંગ્રજેી મનબાંધ વાાંચન,મનયમિત પનુરાવતાન, વકતતૃ્વ સ્પધાાન ુાં આયોજન, ભીંતલચત્રોકે લખાણ, મકુવાાંચન, વાાંચન ચાટા , ફોટો ચાટા ,િેચ કાડા,ફ્લેશ કાડા, અંગ્રેજી બોલવાની રિતો, ભાષા પ્રિાણે શબ્દકોશની રિતો,પાત્રઅલભનય, અહવેાલ લખેન,પત્ર લેખન, લચત્ર વણાન, ફકરા વાાંચન, વાતાા લખાણ અને વાાંચન વર્ેરે પ્રયત્નો દ્વારા બાળકોને સહલેાઈથી અંગ્રજેી મવષય શીખવાડી શકાય. બાળકોની મશુ્કેલીઓ: અંગ્રેજીનો ખોટો ડર અને પવૂાાગ્રહ. પ્રોત્સાહનનો અભાવ, શ્રવણ, કથન, અને વાાંચનનો િિ જળવાતો ન હોવાથી. પ્રાથમિક શાળાિાાં આવતા બાળકોનુાં આમથિક,સાિાજજક અને કૌરુ્ાંલબક વાતાવરણ અસરકારક ન
હોવાથી. ભાષાના મશક્ષકોનો મખુ્ય મવષય ગજુરાતી, ક્રહન્દી કે સાંસ્કૃત હોય અને તે અંગ્રેજી મવષયભણાવે છે.
તેથી મવષયને પરુતો ન્યાય િળતો નથી. બાળકોિાાં શબ્દભાંડોળ અને પનુઃઅભ્યાસનો અભાવ. મશક્ષણ પ્રત્યે જાગમૃત ધરાવતા પરીવારો તથા મશક્ષણિાાં તેજ ર્તી ધરાવતા કેટલાક મવદ્યાથીઓ
મશક્ષણ િાટે સરકારી શાળાિાાં ભણવાનુાં પસાંદ કરતા નથી જેના કારણે બીજા મવદ્યાથીઓને જોઈતા પ્રિાણિાાં સહાધ્યાયીઓ િળતા નથી.
અમકુ મશક્ષકોનુાં અંગ્રેજી સારુાં હોવા છતાાં તેની મશખવવાની પદ્ધમતના કારણે બાળકોને શીખવેલ ુબધ ુજ તેની સિજણની બહાર જાય છે.
કારણો: વાલીઓનોસાંપકા અને બાળકોની અમનયમિતા િાતભૃાષાના મશક્ષણિાાં પણ અભાવ અને અંગ્રેજી િાટે અસરકારક વાતાવરણ બહશેુ્રણીય વર્ાખાંડો. િાળા માટે સ ચનો: જે મશક્ષકનો મખુ્ય મવષય અંગ્રેજી હોય તે જ મશક્ષક શાળાિાાં અંગ્રેજી ભણાવે તેવો મનયિ હોવો
જોઈએ. તેથી બાળકોને અંગ્રજેીનુાં મશક્ષણ પરેૂપરુૂાં િળી રહ.ે
ર્ાંભીરતાપવૂાક લઇ બાળકોના આત્િમવિાસિાાં વધારો થાય તેવા નક્કર પ્રયત્નો કરવા જોઈએ. (૭) પ્રશ્ન: કઈ રીતે બાળકોને વધ ુસહલેાઈથી મ ળાક્ષર અને અંકો શવિેનુ ંજ્ઞાન આપી િકાય? જેથી બાળકની સામાન્ય ભ લો જેવી કે, ટ અને ડ, ઠ અને ઢ, બ અને ભ, પ અને ય વગેરે ભ લો સધુારી િકાય? તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ પણ આપેલ છે. ૧) બાળકના ર્ળાિાાં અલર્ - અલર્ અક્ષરના કાડા રાખીને બાળકને ર્િે તે શબ્દ કહવેો અને બાળકને એ શબ્દિાાં આવતા અક્ષરો શોધીને બનાવવા કહવે ુાં. દા.ત. બાળકને નિન શબ્દ કહીએ તો જે બાળક પાસે ‘ન’, ‘િ’, અન ે‘ન’ શબ્દ હોય તેને અલર્ બોલાવીને ‘નિન’ શબ્દ બનાવવો. ૨) ટાંર્ ટ્વીસ્ટરની પ્રેકટીસ દ્વારા બાળકોિાાં બોલવાની કળા મવકસાવી શકાય. 3) આ ઉપરાાંત બાળકોન ેમળૂાક્ષરોની ભલૂો સધુારવા િાટે: રેતી િાાં લખીન ે અક્ષરોના િોટા સ્વરૂપિાાં રાંર્ો ભરીને દીવાલ લેખન તથા ભોયતળીયા પર લખેન કરીને તેને ઘુાંટી શકે તેવી વ્યવસ્થા કરીને શ્રતુલેખન અને િૌલખક પ્રશ્નોતરી કરીને કમ્પ્યટુર પર અવાજ સાથે મવડીયો જોવડાવીને ચાટા બનાવીન ે૪) બાળકોન ે પીિ પાછળ હાથની આંર્ળી કે અન્ય વસ્ત ુ વડ ેઅઘરા મળૂાક્ષરો અને અંકો ઘુાંટવાની અનભુતુી દ્વારા શીખવી શકાય. ૫) બાળકો ઘરેથી સ્કલૂિાાં આવે ત્યારે તેણે શુાં જોયુાં તે શબ્દો બકુિાાં લખાવવા અને પછી શબ્દોિાાંથી વાક્યો બનાવવા કહવે ુાં. ૬) કોઈ ખાવાના ફરસાણિાાં મળૂાક્ષરના અક્ષરોનો આકાર આપીન ેબાળકોન ેમળૂાક્ષરની સિજણ આપી શકાય. ૭) અક્ષરોની કમવતા, જોડકણા, બાળર્ીતો તૈયાર કરીને તેનુાં મનયમિત ર્ાન કરાવીને ૮) મવમવધ શબ્દરિતો રિાડીને ૯) પશ,ુ પક્ષીના લચત્રો તથા કારુ્ાન લચત્રો ની સરખાિણી મળૂાક્ષર જોડ ે કરીને વર્ેરે. પદ્ધમતઓ દ્વારા ભલૂો સધુારી શકાય.
(૮) પ્રશ્ન: આપે અંગે્રજી ભાષા િીખવવા ક્ા ંપ્રયત્ન કરેલ છે? તેની ટ ંકી શવગત જિાવો. તારિ: મશક્ષકોએ મવધાથીઓને અંગ્રજેી શીખવવા િાટે નીચે મજુબની મવમવધ પ્રવમૃિ કરેલ છે. ૧) શાળાિાાં અંગ્રેજી સાિામયક ચાલ ુકયાા જેથી મવદ્યાથીઓને અંગ્રજેી વાાંચન નો િહાવરો થઇ શકે. ૨) પે્રઝેન્ટેશન અને મવક્રડયો દ્વારા અંગ્રેજીનો રોજીંદા જીવનિાાં ઉપયોર્ મવષે શીખવાડવાિાાં આવ્યુાં. 3) પ્રાથાનાસભા અને શાળાના સિય દરમિયાન મશક્ષકે મવદ્યાથીઓ પાસે અંગ્રજેી ભાષાનો વધ ુઉપયોર્ કરાવ્યો. ૪) કાડા - પેપર, સ્પેલલિંર્, અંતાક્ષરી રિત દ્વારા અંર્જેી મવદ્યાથીઓને સરળતાથી શીખવવાિાાં આવ્યુાં. ૫) સપ્તાહ ઉજવણી કરવાિાાં આવી જેિાાં ફળ, પ્રાણી, રાંર્, અને શાકભાજી વીક રાખવાિાાં આવ્યા. ઉ.દા. ફળ સપ્તાહિાાં મવદ્યાથીઓ અંગ્રેજીિાાં ફળને લર્તા ઉખાણા, ર્ીત, રોલ પ્લ ેકરે અને દરેક વર્ાને પણ અલર્ ફળના અંગ્રેજી નાિ આપવાિાાં આવ્યા. ૬) એક મશક્ષકે હાજરી પરુાવતી વખતે મવદ્યાથીઓ પાસે રાજ્ય અને રાજધાનીનુાં નાિ અંગ્રેજીિાાં બોલાવે છે. ૭) વર્ાિાાં મવદ્યાથીઓને અંગ્રેજીિાાં નાની - નાની વાતાાઓ અને વતાિાનિાાં થયેલ ઘટનાઓ મશક્ષકે સિજાવી. ૮) હાજરી પરુતી વખતે મવદ્યાથીઓને તેનો નાંબર અને નાિનો સ્પેલલિંર્ બોલવા સચુવ્યુાં. ૯) મવદ્યાથીઓને અંગ્રજેીના મવડીઓ, ર્ીતો, જોડકણા, અંગ્રેજી કારુ્ાન, સિાચાર પત્રના વાાંચન દ્વારા સરળતાથી અંગ્રેજી શીખવાડયુાં. ૧૦) મવદ્યાથીઓને વર્ાિાાં અંગ્રેજીિાાં પોતાનો પક્રરચય આપવા કહવેાિાાં આવ્યુાં. (૯) પ્રશ્ન: શિક્ષકો દ્વારા જિાવવામા ંઆવેલ સમસ્યાઓ માથંી નવમા(ંક) ક્રમની મખુ્ય અને સૌથી વધ ુિાળામા ંજોવા મળતી સમસ્યા છે કે, િાળામા ંબાળકોને અંગેજી શવષય પ્રત્યે અરૂચી અને અંગે્રજી શવષય સમજવામા ંઅઘરો પડે છે. બાળકોની અંગેજી શવષય પ્રત્યે અરૂચી દુર થાય તે માટે કરેલ પ્રવશુત અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો.
તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચ ેમજુબ છે. જવાબની સાથે મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર પણ આપલે છે. ૧) " Master of English " રિત અંતર્ાત શાળાના ધોરણ પ્રિાણ ેબાળકોના ગ્રપુ બનાવી ગ્રપુ િાાંથી એક બાળક ઉભો થઈ બાકીના ગ્રપુને એકક્ટિંર્ વડ ે સિજાવશે. અને તેનો જવાબ બાળક અંગ્રજેીિાાં આપશે.બધા ધોરણિાાં મવજેતા ગ્રપુને Master of English જાહરે કરવાિાાં આવે છે. (લખનભાઈ જોશી - ભાવનર્ર - 9428182365) ૨) અંગ્રેજી મવષય પ્રાથમિક શાળાિાાં ધોરણ - ૫ થી આવે છે. ધોરણ - ૩ થી જ અંગ્રેજી કક્કો શીખવવાનુાં ચાલુાં કયુાં જેથી ઘણાાં બાળકો પ્રાથમિક કક્ષાનુાં અંગ્રેજી સ્પેલલિંર્ િોઢે બોલી શકે છે અને લખી પણ શકે છે.દરરોજ 02 સ્પેલલિંર્ - ઉચ્ચાાંર - અથા સાથ ેમવદ્યાથી પોતાની જાતે િેં બનાવેલ બોક્ષિાાંથી
૬) ભમૂિમતના સતુ્રો કાવ્ય બનાવીને શીખવાડવાિાાં આવ ે છે. (રિેશભાઈ ચાાંદપા - ઉના - 9574682434) ૭) ભમૂિમતની સાંકલ્પના, મસદ્ધાાંતો, વ્યવહારિાાં ઉપયોર્ીતા સિજવા િાટે બાળકોને વર્ાખાંડિા અને િેદાનિા લઇ જઈને પયાાવરણિાાંથી જ મવમવધ આકૃમતઓ, ટાાંકા ની રચના, ક્રદવાલ િા પડતા ખણૂાઓ, લબિંદુ,બાજુઓ, સયૂા િાાંથી નીકળતા ક્રકરણો મવશે,પ્રોજેક્ટર દ્વારા મવક્રડઓ બતાવીને જેિાાં િકાનોનુાં બાાંધકાિ, પ્લોટ ની સિજણ દ્વારા પ્રેકક્ટકલ જ્ઞાન આપવાિાાં આવ ેછે અને વર્ાખાંડની દીવાલ,બોડા િા પડતા ખણૂાની રચના, વતુાળનુાં કેન્દ્ર અને તેની રચના િાટે બાળકોને િેદાનિા લઈ જઈને પે્રકક્ટકલ કરાવાિાાં આવે છે. (નીરવભાઈ ચૌહાણ - ભાવનર્ર - 9586800615, ક્રકશોરભાઈ કનેટીયા - બોટાદ - 9726489544) (૩) પ્રશ્ન: તારીખ ૨૫ જ ન ૨૦૧૬ ના રોજ િાળાને લગતી સમસ્યાઓનો પ્રશ્ન પછુવામા ંઆવેલ
હતો. તે અંતગગત શિક્ષકો દ્વારા જિાવવામા ંઆવેલ સમસ્યાઓમાથંી નવમા(ંઅ) ક્રમની મખુ્ય
અને સૌથી વધ ુિાળામા ંજોવા મળતી સમસ્યા છે કે, િાળામા ંબાળકોને ગણિત અથવા ગણિત
શવષયના અમકુ મદુ્દા સમજવા અઘરા પડે છે.
બાળકો ગણિત અથવા ગણિત શવષયના અમકુ મદુ્દાને સરળતાથી સમજી િકે તે માટે કરેલ પ્રવશુત અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર પણ આપેલ છે. ૧) ધોરણ ૬ ના બાળકોને નોફો - ખોટ શીખવવા િાટે શાળાિાાં “સબ્જી િાંડી” બનાવવાિાાં આવી હતી.દરેક બાળકો નક્કી થયા પ્રિાણે વેપારી અને ગ્રાહક બની નફો - ખોટ શીખ્યા. (બકીિચાંદ્રભાઈ ભટ્ટ - જાિનર્ર - 9824115206) ૨) “ભૌમિમતક લેપટોપ” શાળાિાાં રૂ.૮૫૦ ના ખચે ભૌમિમતક લેપટોપ બનાવવાિાાં આવ્યુાં છે. તેિાાં ધોરણ ૩ થી ૮ ના બાળકો મશક્ષકની હાજરી અથવા ર્ેરહાજરીિા સરળતાથી ભમૂિમત શીખી શકે છે. ભૌમિમતક લેપટોપ િાાં રેક્રડયો પણ બાળકો સાંભાળી શકે છે.(સેવકભાઈ ચૌધરી - વડોદરા - 7874063646) 3) “ર્લણત કોનાર” ધોરણ - 3 થી જ એ પદ્ધમત અપનાવી જેિાાં બાળકોને શાળાિાાં અથવા તો નવરાશના સિયિાાં એકિ અનસુાંધાને રકિ અંર્ેના બોક્ષ તૈયાર કયાાં જેિાાં બાળકોને ન આવડતુાં શીખવી વધ ુિહાવરા િાટે જાતે જ એ એકિના બોક્ષિાાંથી અનેક રકિની નાની - નાની લચઠ્ઠી લઇ જાત ેજ એની રફનોટિાાં રકિ નોંધી વધ ુિહાવરો કરી અઘરાાં મદુ્દાને સરળ જાતે જ બનાવી શકે છે. (પટેલ ર્ૌરવભાઈ - અિરેલી - 9727571009) ૪) શાળાના બાળકોન ેસાંખ્યાજ્ઞાન, સરવાળા, બાદબાકી, ગણુાકાર, ભાર્ાકાર શીખવવા િાટે ૪૯ પેજનુાં Gunotsav Math Practice Material મવકસાવાયુાં. જેિાાં સ્ટેપ બાય સ્ટેપ મવદ્યાથીને જેટલુાં આવડતુાં હોય,
તેનાથી આર્ળનાાં પેજ આપીને સરળતાથી િહાવરો કરાવાતો. (પાંકજભાઈ પરિાર - જાિનર્ર - 99784 57656) લલિંક: www.pankajsid34.blogspot.com ૫) અિારી શાળાિાાં બાળકોને વદીવાળા દાખલા મશખવવાિાાં તકલીફ પડતી કે વદી કયાાંથી લેવાની ન ેશા િાટે લવેાની? તેના જવાબિાાં અિ ે૧ - ૧ રૂમપયાના મસક્કા લઈ દાખલાિાાં જે રકિ આપી હોય તેટલા મસક્કાના જૂથો બનાવ્યા.એક જુથિાાં ૧0 મસક્કા રાખ્યા. પછી એક છોકરાને વસ્ત ુલેવા િાટે ઉભો કયો તેને જે વસ્ત ુખરીદવી હતી તેની ક્રકિંિત કરતા તેની પાસે રૂમપયા ઓછા હતા િાટે પાડોશી પાસે ઊછીના લેવા િાટે સિજાવ્યુાં, તે મવદ્યાથી પાડોશી પાસે ઊછીના લેવા જાય છે પણ તેને ૧0 મસક્કાન ુઆખ ુજૂથ િળે છે ને મળૂ રકિિાાં ભેળવી દેવાન ુકહવેાિાાં આવે છે,હવે પાડોશી પાસે એક રૂમપયો ઓછો નથી થતો પરાંત ુ૧૦ રૂમપયાનુાં એક જુથ ઓછાં થાય છે એ સિજાવ્યુાં. (િકવાણા ભરતભાઈ - કચ્છ - 94292 81448) ૬) ર્લણતના અઘરા મદુાને સિજાવવા િાટે ટેકનોલોજીનો ઉપયોર્ અથવા (મવડીયો બતાવીને) બાળકો વચ્ચ ેર્લણત ર્મ્િત ની સ્પધાા દ્વારા ર્લણત શીખવાડી શકાય. (પ્રમવણકુિાર ભેસાણીયા - જુનાર્ઢ - 9426775635, રાવળ શ્રધાબેન - ભાવનર્ર - 9638304001, પ્રજ્ઞાબને જોશી – પોરબાંદર - 9737904660) (૪) પ્રશ્ન: શવદ્યાથીઓ સરળતાથી ઘરડયા િીખી િકે તે માટે કરેલ પ્રવશૃિ અને પરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) પ્રશ્નનો જવાબ આપેલ કુલ મશક્ષકમિત્રો િાાંથી ૧૨૦ શાળાિાાં પ્રાથાનાસભાિાાં સમહુિાાં ઘક્રડયા ર્ાન તેિજ પ્રાથાનાખાંડિાાં હાજર ર્િેતે ધોરણના મવદ્યાથીને ઉભા કરીને ઘક્રડયા પછૂવાિાાં આવે છે. ઘક્રડયાર્ાન ની સાથે સાથે ઘણી શાળાિાાં ઘક્રડયાિાાંથી વચ્ચેની રકિ પછૂવાિાાં આવે છે અને જેન ેના આવડ ેતેને ૨ વાર ઘક્રડયા લખવા દેવાની સજા આપવાિાાં આવે છે. અમકુ શાળાિાાં આ જ પ્રક્રિયા પ્રાથાનાખાંડની જગ્યાએ શાળા છૂટવાના સિયે બધા ધોરણને સમહુિાાં ભરે્ા કરીને ઘક્રડયાર્ાન તેિજ જે મવદ્યાથીને પહલેા ઘડીયો આવડ ે અથવા તો પછેૂલ ઘડીયાની રકિનો ગણુાકાર સાચો બોલે તેને પહલેા ઘરે જવા દેવાની પધ્ધમત કરવાિાાં આવી રહી છે. આ પધ્ધમતથી બાળકો ઘરેજવાની ઉતાવળ હોવાથી ઘક્રડયા પણ જલદી જલદી શીખતા થયા છે. ૨) પ્રશ્નનો જવાબ આપેલ કુલ મશક્ષકમિત્રો િાાંથી ૭૦ શાળાિાાં બાળકોને િધ્યાહન ભોજનિાાં બેસતાની સાથે ઘક્રડયાર્ાન કરવાિાાં આવે છે.બાળકો સમહુિાાં ઘક્રડયા બોલતા હોવાથી તેિને ઘક્રડયા બોલવાનો પણ કોકન્ફડન્સ આવે છે. ૩) ઘણીવાર બાળકો જયારે ઘડીયાની જરૂક્રરયાત હોય ત્યાાં સધુી જ ઘક્રડયા યાદ રાખે છે અને પછી ના સિયિાાં તિે એને પછૂો એટલે િહદ અંશે જવાબ ખોટો દેતા હોય છે આ વાત પરથી ખબર પડી કે
(૧) પ્રશ્ન: તારીખ ૨૫ જ ન ૨૦૧૬ ના રોજ િાળાને લગતી સમસ્યાઓનો પ્રશ્ન પછુવામા ંઆવેલ હતો. તે અંતગગત શિક્ષકો દ્વારા જિાવવામા ંઆવેલ સમસ્યાઓમાથંી નવમા(ંબ) ક્રમની મખુ્ય અને સૌથી વધ ુિાળામા ંજોવા મળતી સમસ્યા છે કે, િાળામા ંબાળકોને શવજ્ઞાન અથવા શવજ્ઞાન શવષયના અમકુ મદુ્દા સમજવા અઘરા પડે છે. શવજ્ઞાન અથવા શવજ્ઞાન શવષયના અમકુ મદુ્દાને સરળતાથી સમજી િકે તે માટે કરેલ પ્રવશુત અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચ ેમજુબ છે. જવાબની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર પણ આપેલ છે. ૧) શાળાના ધોરણ ૬ થી ૮ ના બાળકોને મવજ્ઞાન મવષય શીખવવા િાટે મવજ્ઞાન મવષયના દરેક મદુા પ્રિાણે પ્રયોર્ કરી મવક્રડયોનુાં મનિાાણ કરવાિાાં આવ્યુાં. મવજ્ઞાન મવષયના દરેક પ્રકરણ સાથે એક યમુનટ ટેસ્ટ પીડીએફ અને એિપી૩ ફોરિેટિાાં તૈયાર કરવાિાાં આવી છે. (ચાંદનભાઈ રાિોડ - દેવભમૂિ દ્વારકા - 9998190662) YouTube channel - www.youtube.com/c/VIGYANVISHWA1 ૨) શાળાિાાં ર્યા વષ ે" મવજ્ઞાન વષા "તરીકે ઉજવણી કરવાિાાં આવી તેિાાં દર શમન વારે "સાયન્સ કલબ"િાાં બાળકોની જુદી જુદી ટીિ િારફત એક પ્રયોર્ રજુ કરવાિાાં આવતો જેના પરીણાિ સ્વરૂપ બાળકો ખબુ જ સરળતાથી મવજ્ઞાન મવષયના અઘરા મદુા પ્રવમુત દ્વારા શીખી શક્યા. ( ભર્વાનજી કટેશીયા - જાિનર્ર - 9925891560) 3) મવજ્ઞાન મવષયિાાં રુમધરાલભસરણ તાંત્ર મવશે બાળકો સરળતાથી તેની રચના અને કાયાને સિજી શકે તે િાટે રુમધરાલભસરણ તાંત્રનો મવડીયોનુાં મનદશાન અને રુમધરાલભસરણ તાંત્ર ના મવમવધ અંર્ો હૃદય, ધિની, મશરા,ક્ષેપક, કરણક મવશે બાળકોની પાસે ચાટા પેપર અને હૃદય નુાં િોડલે તૈયાર કરી પ્રાથાના સભાિાાં તેના કાયા મવશે બોલવા િાટેની તક આપવાિાાં આવી. (હક્રરમસિંહ ચાવડા - ખેડા -9824701629) ૪) “ર્લણત - મવજ્ઞાન િાંડળ” ઉિરાળા તથા વલભીપરુ તાલકુા મશક્ષકોએ િળીને ર્લણત - મવજ્ઞાન િાંડળ બનાવાવાવિાાં આવ્યુાં છે.. આ િાંડળિાાં દર િક્રહનાના પહલેા રમવવારે મવજ્ઞાનના બધા પ્રયોર્ો અને પ્રવમૃત કરાવવાિાાં આવી. તથા મવજ્ઞાન મવષયની પ્રશ્ન બેન્ક બનાવી રસિય વાતાવરણ પરુૂાં પાડવાિાાં આવે છે. ( જજતેન્દ્રભાઈ કનેજજયા - ભાવનર્ર - 9879356515) ૫) શાળાિાાં દર શમનવારે પ્રાથાનાસભાિાાં બાળકોને મશુ્કેલ લાર્તા ધોરણ ૬ થી ૮ િાાંથી ૩ પ્રશ્નો અન ેધોરણ ૪ અને ૫ િાાંથી ૨ પ્રશ્નોની મશક્ષકો અન ેબાળકો વચ્ચે ચચાા કરવાિાાં આવે છે. આ ચચાાિાાં ઉકેલાયેલા પ્રશ્નઅને જવાબ બાળકો નોંધે અને બાળકોને મશુ્કેલ લાર્તા પ્રશ્નોનોનુાં મનરાકરણ િેળવે છે. (રિેશચાંદ્ર પટેલ - ભરૂચ - 9426859056) ૬) વર્ા ખાંડ િાાં અભ્યાસ દરમિયાન પ્રકરણ ૩ િા એમસડ,બેઇજ અને ક્ષાર િાાં મવદ્યાથીઓન ેએસીડ બેઇજ અને ક્ષારને ઓળખવાિાાં અને વર્ીકરણિાાં સિસ્યા હતી તેના િાટે બાળકોને લીટિસ પેપર,
અમકુ પદાથો ના સ્વાદ અને સ્પશા દ્વારા બાળકોન ેએમસડ, બઇેજ અન ેક્ષારની િાક્રહતી આપવાિાાં આવી. (અમિનભાઈ પ્રજાપમત - ર્ાાંધીનર્ર - 9724089181) (૨) પ્રશ્ન: શવદ્યાથીઓનો શવજ્ઞાન શવષયમા ં પ્રયોગ કરી િકે તે માટે કરેલ પ્રવશૃિ અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) શાળાના મવદ્યાથીઓને કોઈ પણ કાિ જો ગ્રપુિાાં આપવાિાાં આવે તો બાળકોને એ પ્રવમૃતિાાંથી બાળકોને ઘણુાં શીખવા િળે છે.આથી જ અમકુ શાળાિાાં મવજ્ઞાન મવષયિાાં આવતા જક્રટલ પ્રયોર્ો બાળકો પોતાની જાતે કરે તે હતેથુી વર્ાખાંડિાાં મવમવધ ગ્રપુ બનાવવાિાાં આવે છે. ગ્રપુિાાં જે બાળક હોમશયાર હોય છે તેને ગ્રપુનો નેતા(લીડર) બનાવવાિાાં આવે છે. ગ્રપુ લીડર ગ્રપુના બીજા બાળક કે જેને મવજ્ઞાન મવષય રસપ્રદ નથી લાર્તો અને પ્રયોર્િાાં રસ ન દાખવતા હોય તેને પોતાની દેખરેખ નીચે રાખીને સાથે ચાલ ેછે જેથી તે બાળકને મવજ્ઞાન મવષય રસપ્રદ લાર્ે અને નવા નવા પ્રયોર્ો કરવા િાટે પે્રરાય. (લચરાર્ભાઈ પાંડયા - જુનાર્ઢ - 9898154607, ક્રહરેનભાઈ ભટ્ટ - ભાવનર્ર - 9328169988, લલીતભાઈ ચૌધરી - સાાંતલપરુ - 8128551123) ૨) બાળકોને મવજ્ઞાનનો પ્રયોર્ જાતે કરવા દેવાનો હોય એ પહલેા બાળકોને પ્રયોર્ મવષે રાખવાની સાવચેતી તેિજ ધ્યાનિાાં રાખવા જેવી બાબતો મવષનેી િાક્રહતી િૌલખક તેિજ દ્રશ્ય - શ્રાવ્ય િાધ્યિ થકી આપવાિાાં આવે છે.બાળકોને મવજ્ઞાનના પ્રયોર્નો વીક્રડયો ડીવીડી , સીડીના િાધ્યિ અને ઈન્ટરનટેના સહારે બતાવવાિાાં આવે છે, તથા પ્રયોર્ િાટે જરૂરી એવી સાધન સાિગ્રી બાળકોને લખાવીને એકત્ર કરીને મવજ્ઞાન મવષયનો પ્રયોર્ કરવાની છૂટ આપવાિાાં આવે છે. (િેહલુભાઈ સથુાર - િહસેાણા - 7600984093, ભાવમસિંહભાઈ ડાભી - ર્ાાંધીનર્ર - 9879947498, ક્રહતેશભાઈ સોલ્યા - આહવા (ડાાંર્) - 9408190197, હિેલતાબને વણકર - ર્ાાંધીનર્ર - 9427314883, પજૂાબેન પૈજા -રાજકોટ - 9825424661, ર્ૌતિ ઇન્દ્રોડીયા - રાજકોટ - 9426516945, નીલેશભાઈર્જ્જર - સરેુન્દ્રનર્ર - 9998195261, કરશનભાઈ િોરી - ભાવનર્ર - 9737807621, લચરાર્ભાઈ ભાવસાર - આણાંદ - 9824366921) ૩) શાળાના દરેક વર્ાખાંડિાાં “મવજ્ઞાન કીટ” મકુવાિાાં આવી છે જેની અંદર મવજ્ઞાનના તિાિ સાધનો રાખવાિાાં આવ્યા છે . બાળકો જયારે મવજ્ઞાન મવષયનો અભ્યાસ કરે ત્યારે અભ્યાસની સાથે પે્રક્ટીકલ પણ કરે છે જેના પક્રરણાિે બાળકો લાાંબા સિય સધુી જક્રટલ પ્રયોર્ આસાનીથી યાદ રાખી શકે છે. (યાકુબભાઈ પટેલ - ભરૂચ - 8140957327, ક્રહતેશભાઈ ચૌહાણ - ભાવનર્ર - 9428811226) ૪) દર ગરુુવારે અથવા તો શમનવારની બાળસભાિાાં અથવા તો પ્રાથાનાિાાં બાળકોને એકિાાં કરીને તેિને “લાઇવ પ્રયોર્” બતાવવાિાાં આવે છે અને બાળકોને આ પ્રયોર્ મવષે અવલોકન લખવા િાટે કહવેાિાાં આવે છે જેથી બાળકો પોતે અનભુવેલ અનભુવ કાર્ળિાાં લખીને સપુ્રત કરે છે. જે મવદ્યાથીનુાં અવલોકન સારુાં હોય તેિને પ્રાથના ખાંડિાાં પ્રોત્સાક્રહત કરવાિાાં આવે છે. “મવજ્ઞાન ક્રદવસ”ની ઉજવણીના
ભાર્રૂપે બાળકોએ કરેલ પ્રયોર્ો તેિજ બનાવેલ સાધનોની ર્લેેરી ઉભી કરવાિાાં આવે છે જેથી બાળકો પ્રોત્સાક્રહત થાય. (મવિિમસિંહ પરિાર - બોટાદ - 9723564999, કલ્પેશભાઈ ફેફર - િોરબી - 8866441444, જયેશભાઈ પટેલ - અરવલ્લી - 9638649495, લલીતભાઈ ર્ોક્રહલ - આણાંદ - 9409060362, ડો.ક્રકશોરભાઈ શેલડીયા - જેતપરુ - 9429043627, ભર્વાનજીભાઈ કટેશીયા - જાિનર્ર - 9925891560, ભગભુાઈ દેસાઈ - સરેુન્દ્રનર્ર - 9427552125, અમિતભાઈ સોની - િહસેાણા - 9510209616, ચેતનાબેન રાસ્ત ે - કચ્છ - 7567537969, રાિજીભાઈ રોટાતર - બનાસકાાંિા - 9726658508) ૫) સિાજિાાં રહલે અંધશ્રદ્ધા દુર કરવા િાટે સિયાાંતરે “અંધશ્રદ્ધા મનવારણ ક્રદવસ” િનાવવાિાાં આવ ેછે. મશક્ષક દ્વારા બાળકોને નાળીયેરિાાંથી રુિાલ નીકળવો , હાથિાાંથી કાંકુ કિવુાં, િોં િાાંથી લોહી કાઢવુાં વર્ેરે લાઇવ ડિેો આપીને બાળકોને જાગતૃ કરે છે તેિજ ઘરની આજુબાજુના લોકોને પણ આ બાબત મવષે સિજાવવાનુાં પણ કહવેાિાાં આવે છે. (િીરાબેન ડોડીયા - રાજકોટ - 8490822998, અતલુભાઈ રાિાનજુ - વઢવાણ - 9979497014) (૩) પ્રશ્ન: બાળકો શવજ્ઞાન શવષય ગોખવાના બદલે સમજીને અભ્યાસ કરે તથા પોતાની જાતે જ પ્રવશૃિ કરીને બીજા લોકોને સમજાવે તે હતેથુી આપે કરેલ પ્રવશૃિ તેમજ પરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) કુલ મશક્ષકો કે જેિને જવાબ આપ્યો છે તેિાાંથી ૭૫% શાળાિાાં બાળકોન ે મવજ્ઞાન મવષય શીખવવા િાટે, શવજ્ઞાન વગગખડં - શાળાિાાં જ અલર્થી એક વર્ાખાંડ બનાવ્યો છે જેિાાં બાળકો પોતાની જાતે ત્યાાં
જઈને મવજ્ઞાન મવષયિાાં ડબૂી જાય, મવજ્ઞાન વર્ાખાંડની અંદર મવમવધ TLM તિેજ વૈજ્ઞામનક નાિો વાળા ચાટા તેિજ મવજ્ઞાનના મવમવધ સાધનો લર્ાવવાિાાં આવ્યા છે સાધનોની સાથે સાથે તેિના મવષે િાક્રહતી અને ઉપયોર્ીતા સચૂવતી િાક્રહતી રાખવા આવી છે.પક્રરણાિે બાળકોને ખાલી નાિ આપતાની સાથે તેઓ વર્ાખાંડની અંદર રાખેલ વસ્ત ુશોધી કાઢે છે અને પોતાની જાતે પ્રયોર્ કરે છે.
૨) શાળાના બાળકોને મવજ્ઞાન મવષયિાાં પસુ્તકરૂપી જ્ઞાન આપવા કરતા તેઓને પ્રકે્ટીકલ કરાવીને મવજ્ઞાનના મસદ્ધાાંતોનુાં જ્ઞાન પીરસવાિાાં આવે તો વધારે સિય સધુી યાદ રાખે છે અને બીજા બાળકોને પણ િદદ રૂપ થાય છે તે હતે ુથી શાળાિાાં બાળકને યોગ્ય િાક્રહતી તેિજ જરૂરી સચુન આપીને તેઓને જાતે પ્રયોર્ કરવા દેવાિાાં આવે છે. (બીજલબેન લીંબાચીયા - ભાવનર્ર - 8153092336, રોહનભાઈ
૫) બાળકો સાિાજજકમવજ્ઞાનની કસોટી આપતા ડરતા હતા આ સિસ્યાના હલ િાટે કોમ્પ્યટુર પર જ લચત્ર વાળી ટેસ્ટ બનાવવાિાાં આવી જે બાળકો હોશ ેહોશ ેઆપવા લાગ્યા અન ેકસોટી આપવાની સિસ્યા દુર કરવાિાાં આવી. (મિક્રહરભાઈ સોલાંકી - િહસેાણા - 9510137377) ૬) થિોકોલ નો કેિેરો બનાવી તેિાાં સાિાજજક મવજ્ઞાનને લાર્તી અલર્ અલર્ લચત્રો વાળી સ્લાઈડો બનાવવાિાાં આવી અને બાળકોને જોવા આપી, આ પ્રવમૃતિાાં બાળકો સ્વેચ્છાએ જોડાયા અને નવુાં સાિાજજક મવજ્ઞાન મવષે નવુાં શીખ્યા. (ભાવેશભાઈ પટેલ - અિરેલી - 9687637108) ૭) બાળકોને સાિાજજકમવજ્ઞાનના પ્રોજેક્ટ આપવાિાાં આવે છે. (હરેશભાઈ અઢીયોલ - પાટણ - 9924068770 (૨) પ્રશ્ન : પયાગવરિના સરંક્ષિ, સધુારિા, તથા સતંણુલત શવકાસ કરવા માટે અને પયાગવરિ તરફના
દ્રષ્ટટકોિ બદલવા માટે શવદ્યાથીઓને કઈ કઈ પ્રવશૃતઓ દ્વારા પે્રરરત કરી િકાય?
તારિો : મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચ ેમજુબ છે. ૧) પયાાવરણની જાળવણી િાટે બાળકોને તથા ર્ાિના સભ્યોને પયાાવરણલક્ષી િાર્ાદશાન પરુૂાં પાડવુાં. ૨) સફાઈ અને તેનુાં િહત્વ સિજાવીને ર્ાંદા પાણીનો યોગ્ય મનકાલ કરીને પાણીથી થતા પ્રદુષણને અટકાવી શકાય તેિજ બાયોર્ેસ જેવી પદ્ધમતઓ અપનાવીને પયાાવરણની જાળવણી કરી શકીએ. 3) પ્લાસ્ટીક કચરાના મનકાલ તથા તેને પનુ:ઉપયોર્ થઈ શકે તેિાટેના પ્રયત્નો કરવા. ૪) જૂન-જુલાઈ િક્રહનાિાાં વકૃ્ષારોપણ િાટે બાળકોને પે્રક્રરત કરવા. પોતે રોપેલા ઝાડને ઉછેરીને તેનુાં જતન કરવાની જવાબદારી તેને સોંપવી ઝાડ થોડુાં િોરુ્ાં થાય ત્યારે જે તે બાળકને તેનાાં થડ સાથે પોતાનાાં નાિનુાં બોડા લર્ાવવા પે્રક્રરત કરવા જેનાથી બાળકોિાાં પોતાપણાની ભાવના પેદા થાય અને પયાાવરણ તરફ જાગતૃ થાય આ ઉપરાાંત શાળાિાાં ઔષધબાર્ તથા ક્રકચન ર્ાડાન જેવી પ્રવમૃતઓ કરી શકાય. ૫) પયાાવરણના સાંરક્ષણ અને સધુારણા િાટે પયાાવરણીય અવલોકનો, મવમવધ સ્થળોની મલુાકાત, પ્રોજેક્ટ તૈયાર કરાવીને, કચરાિાાંથી ખાતર તૈયાર કરવાની પ્રવમૃતઓ બાળકોને શીખવાડીને, શાળાના દરેક વર્ાિાાં તથા ર્ાિની મવમવધ જગ્યાએ કચરાપેટીની વ્યવસ્થા કરાવીને, બાળકોને પયાાવરણ પ્રદશાન, મવમવધ રિતો, પ્રવાસ, કાર્ળનાાં પનુ: ઉત્પાદનની પ્રક્રિયા, ગ્લોબલ
(૧) પ્રશ્ન: શવદ્યાથીઓમા ંમૌણખક અણભવ્યક્ક્ત કેળવાય અને જાહરેમા ંબોલવાનો ડર દ ર થાય તે માટે કરેલ પ્રવશૃિ અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) ૨૦૦ મશક્ષક કે જેિણ ેજવાબ આપ્યો છે તેિાાંથી ૧૮૦ મશક્ષક દ્વારા શાળાિાાં થતી પ્રાથાના સભાિાાં બાળકો સમુવચાર, સ્વરલચત કાવ્ય તથા ર્ીત ર્ાન, િૌલખક વાતાા, અંતાક્ષરી, નાટક, ભજન, ધનૂ, લોકર્ીત, િને શુાં ર્િે છે, િને ર્િતો તહવેાર, િને ર્િતુાં સીટી, િને ર્િતો મવષય, ઘક્રડયા, સિાચાર વાાંચન, વ્યન્ક્ત મવશેષ મવષે બોલવુાં, જાણવા - જેવુાં, અભ્યાસિિના તેિજ અભ્યાસિિ બહારના મુાંજવતા પ્રશ્નો, િૌલખક મનબાંધ સ્પધાા, વકૃત્વ સ્પધાા, અંગ્રેજીના સ્પેલલિંર્, શીઘ્રવકૃત્વ સ્પધાા વર્ેરે રજુ કરતા હોય છે, આ પ્રાથાનાસભાિાાં દરેક બાળકને સરખુાં િહત્વ િળે તે હતેથુી વર્ાખાંડ મજુબ હાજરીપત્રકના નાંબર પ્રિાણે વાર આપવાિાાં આવે છે. જેથી બાળકને સમહુિાાં બોલવાનો ડર દૂર થાય છે. ૨) ઘણી શાળાઓિાાં અિવાક્રડયાના કોઈ એક ક્રદવસે બાલસભાનુાં આયોજન થતુાં હોય છે. આ બાલસભાિાાં “એક મિનીટ જરા િને સાાંભળો, રિત રિાડી ને...” , વાાંચન કોનાર/પસુ્તક પક્રરચય , બાલકમવ, િારા િનની મુાંજવણ, આજનુાં નાટક, વર્ેરે થીિ પર બાળકોનો બાળકો સાથે સાંવાદ કાયાિિ યોજાય છે જેની ર્ૂાંકિાાં મવર્ત નીચે મજુબ છે. “એક મિનીટ જરા િને સાાંભળો, રિત રિાડી ને...” – જુદા જુદા મવષય વસ્તશુબ્દોની લચઠ્ઠી બનાવીને
સાંર્ીત ચાલ ુથાય એટલ ેએક પછી એક બાળકના હાથિાાં આપવાની સાંર્ીત બાંધ થતાની સાથે જે બાળકના હાથિાાં લચઠ્ઠી આવે તેને આ શબ્દ મવષે ઓછાિાાં ઓછા ૫ અથાપણૂા વાક્યો ૧ િીનીટિાાં બોલવાના.
વાાંચન કોનાર/પસુ્તક પક્રરચય - બાળકને શાળાની લાયબ્રેરી તથા અન્ય પસુ્તકિાાંથી જે પસુ્તક ર્િતુાં હોય તેના મવષે અલભપ્રાય તથા પસુ્તકનો સારાાંશ કહવેાનો.
બાલકમવ - બાળક દ્વારા સ્વરલચત કાવ્ય અથવા ર્ીત અિવાક્રડયા દરમિયાન રજુ કરવાનુાં અિવાક્રડયાના અંતે જે કાવ્ય અથવા ર્ીત સારુાં હોય તેિને પેન - પેન્ન્સલ - રબર આપીન ેપ્રોત્સાક્રહત કરવા.
િારા િનની મુાંજવણ - બાળકો પોતાનો પ્રશ્ન સમહુિાાં રજુ કરે છે અને બાળકો તથા મશક્ષક તેનો યોગ્ય ઉિર આપે છે.
આજનુાં નાટક - બાળકોને ર્િતુાં નાટક જે અભ્યાસિિિાાં આવતુાં હોય તથા અભ્યાસિિ બહારનુાં હોય તે રજુ કરવાિાાં આવે છે.
- સાબરકાાંિા - 989836595, ભાવસાર લચરાર્ભાઈ - આણાંદ - 9824971834, અજીતભાઈ એસ.ચાવડા - સરેુન્દ્રનર્ર - 9825424661) ૩) “િારુાં વક્તવ્ય” અંતર્ાત ધોરણ ૬ થી ૮ ના બાળકોને ઓચીંતા જ પ્રાથાનાસભાિાાં િારુાં વક્તવ્ય આપવા િાટે કહવેાિાાં આવે છે, વક્તવ્ય પણ શેના પર? વક્તવ્ય ના મવષય િાટે નોટીસબોડા પત્ર ૧૦૦ મવષય લખવાિાાં આવ્યા છે તેિાાંથી બાળક કોઈ પણ એક મવષય પસાંદ કરે છે અને પોતાનુાં વક્તવ્ય આપે છે. (સથુાર િનોજભાઈ - બનાસકાાંિા - 9723086572) ૪) બાળકોિાાં સ્ટેજ તેિજ િાઈક પ્રત્યેનો ડર દુર કરીને પોતાની િૌલખક અલભવ્યન્ક્ત કેળવાય તે હતેથુી શાળાના નાના કાયાિિોિાાં બાળકોન ેસાંચાલન સોપવાિાાં આવ ેછે. (વાળા જર્દીશભાઈ - ભાવનર્ર, પટેલ આયેશાબેન - અિદાવાદ - 8140957327, િકવાણા ભરતભાઈ - કચ્છ - 9428965986) (૨) પ્રશ્ન: બાળકને વાચંન રસરૂચી વધે તે માટે કરેલ નવતર પ્રયોગ અને તેનુ ંપરરિામ ટ ંકમા ં
જિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) વર્ાખાંડિાાં વાાંચન કરતા બાળકની સહલેાઈથી ઓળખ થાય અને તેને પ્રોત્સાક્રહત કરવાિાાં આવે જેથી કરીને બીજા બાળકો પણ વાાંચન કરવા પે્રરાય તે િાટે વર્ાખાંડિાાં એક ચાટા પેપર પર મવદ્યાથી પ્રિાણે સ્ટાર બનાવવી તેની પર તેનુાં નાિ લખવાિાાં આવ્યુાં છે. જે બાળક સારુાં વાાંચન કરે તેને તેના નાિના સ્ટારની બાજુિાાં બીજો સ્ટાર મશક્ષક આપે છે અિવાક્રડયાના અંતે જે મવદ્યાથી પાસે વધ ુસ્ટાર હોય તેને શાળા પક્રરવાર ઇનાિ આપીને પ્રોત્સાક્રહત કરે છે. (સોઢા િહાંિદસોએબ - કચ્છ - 9979522899) ૨) શાળાિાાં વાાંચન કોનાર બનાવવાિાાં આવ્યુાં જેિાાં બાળકોને વાાંચવુાં ર્િે તેવા સલચત્ર પસુ્તકો રાખવાિાાં આવ્યા જેવાકે બાલસકૃષ્ટ, ઝર્િર્, બાળ સાંદેશ, બાળ વાતાા ના પસુ્તકો સાથે િહાન બાળકો ને લર્તા પસુ્તકોનો પણ સિાવેશ કરવાિાાં આવ્યો છે. આ તિાિ પસુ્તકો ને િિાનસુાર ર્ોિવવાિાાં આવ્યા બાળકો પોતાની રીતે આ પસુ્તકો િેળવીને વાાંચે અને તેને જે સારી બાબત લાર્ી હોય તેનુાં અવલોકન પ્રાથાનાિાાં અથવાતો લાયબ્રેરીિાાં િારુાં મપ્રય પસુ્તકિાાં તેની નોંધ કરે છે. (પટેલ રજનીકાાંતભાઈ - બનાસકાાંિા - 9974052199, િહકે્રરયા કિલેશભાઈ - અિદાવાદ - 9427525959, પટેલ પીન્રુ્બેન - પાંચિહાલ - 8980590917) ૩) બાળકો વીક્રડઓ જોઇને વાાંચન શીખ ે તે િાટે પ્રોજેક્ટર અને કોમ્પ્યટુર પર એનીિેશન અન ેસબટાઇટલ વાળા વીક્રડઓ તેિજ ફોટો વાળા સ્લાઈડ શો વર્ાિાાં બતાવી અભ્યાસ કરાવવાિાાં આવ ેછે. અિવાક્રડયાને અંતે મવદ્યાથીનુાં મલૂ્યાાંકન િાટે કસોટીનુાં આયોજન કરવાિાાં આવે છે જેને વધ ુ િાક્સા આવ્યા હોય તેનુાં પ્રાથાનાખાંડિાાં બહિુાન કરવાિાાં આવે છે. (પરિાર શાાંતીબેન - જુનાર્ઢ - 9825193809, ચૌહાણ જર્દીશભાઈ - જુનાર્ઢ - 9824493809, રાવલ શ્રદ્ધાબેન - ભાવનર્ર - 9638304001)
૪) જૂથ કાયા પદ્ધમત દ્વારા વર્ાિાાં ટીિ પાડવાિાાં આવે છે જેિાાં ઉચ્ચ, િધ્યિ અને મનમ્ન શકૈ્ષલણક સ્તરના મવદ્યાથીઓનો સિાવેશ કરવાિાાં આવે છે. આિ આવી વર્ાિાાં છ ટીિો બનાવીને વાાંચન કાયા કરાવવુાં જેિાાં પ્રથિ બ ે હોંમશયાર મવદ્યાથીઓને કન્વીનર અને સહ કન્વીનર બનાવીને વાાંચન કાયા સોંપવાિાાં આવ ે છે આ બાંને કન્વીનર અને સહ કન્વીનર પોતે વાાંચન પણ કરશે અને બીજા ટીિના નબળા બાળકોને પણ િદદ કરશે.આિ કરવાથી મવદ્યાથીઓના વાાંચનિાાં ઘણો બધો ફેર પડયો તેિજ મવદ્યાથીઓનુાં વાાંચન પણ સધુયુાં છે.આ પ્રવમૃતિાાં મશક્ષક િાર્ાદશાકની ભમૂિકા ભજવે છે. (પટેલ મિતલુભાઇ - પાટણ - 9724641090) ૫) ધોરણ ૫ અન ે૬ ના મવદ્યાથી ગજુરાતી ભાષા સરળતાથી ટેકનોલોજીની િદદથી શીખી શકે તે િાટે "જ્ઞાનકુાંજ" પ્રોજેક્ટ અંતર્ાત શાળાને િળેલા ૧૦૦ ટેબ્લેટને સવાર સાથે જોડીને ઓફલાઈન ચાલતી એપ્લીકેશન જેવીકે ગજુરાતી બાળવાતાા તેિજ સોફ્ટવેર kolibri નો ઉપયોર્ કરીને MP3 વાતાા, એનીિેટેડ વાતાા ટેબ્લેટિાાં બતાવવાિાાં આવે છે. (પ્રજાપમત અમિનભાઈ - ર્ાાંધીનર્ર - 9724089181) ૬) શાળાિાાં ઓપન એર લાયબ્રેરી બનાવી છે જેિાાં ધોરણ ૧ - ૨, ધો ૩,૪,૫ અને ધોરણ ૭ - ૮ એિ ૩ જ્ઞાનસાંપટ મકુ્ક્વાિ આવ્યા છે. સાથે સાથે સિાચાર પત્રનુાં સ્ટેન્ડ પણ ત્યા રાખવાિાાં આવ્યુાં છે. બાળકો રીશેશના સિયે તથા ફ્રી તાસિાાં ત્યાાં વાાંચન કરે છે. (મિસ્ત્રી ભાિીનીબેન - બનાસકાાંિા - 9429310192) ૭) બાળકો રિત દ્વારા પસુ્તકાલયના પસુ્તક વાાંચવા પે્રરાય તે િાટે લાયબ્રેરીના પસુ્તકિાાંથી જુદાજુદા પ્રશ્નો પછૂવાિાાં આવે છે અને તેનો ઉિર લાયબ્રેરીના પસુ્તકિાાંથી શોધી લાવવા કહવેાિાાં આવે છે, વાતાાની ચોપડીિાાંથી અધરુી વાતાા કહવેાિાાં આવે છે જેથી બાળકો પસુ્તકાલયિાાંથી આ પસુ્તક વાાંચીને આ વાતાા પણૂા કરે છે. (લોખાંડ ેજયશ્રીબેન - સરુત - 9428243658, જોશી લખનભાઈ - ભાવનર્ર - 9428182365) (૩) પ્રશ્ન: બાળકમા ં રહલે લેખનિક્ક્ત તેમજ વાચંનિક્ક્ત બહાર લાવવા આપના દ્વારા કરેલ નવતરપ્રવશૃિ અને તેનુ ંપરરિામ ટ ંકમા ંલખો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) શાળાના બાળકોિાાં લેખનશન્ક્ત અને વાાંચનશન્ક્ત મવકસે તે હતે ુથી શાળાિાાં જ વાતાા કોનાર, અધરુી વાતાા, દ્રશ્ય - શ્રાવ્ય વાતાા, નાટક દ્વારા વાતાા વર્ેરે ચાલ ુકયુાં, ફળ સ્વરૂપે બાળક દ્વારા સ્વલેલખત ૧૦૦૦ જેટલી વાતાા નો સાંગ્રહ થયો જેિાાં એક િહને્દ્ર પરિાર નાિના મવદ્યાથીએ પોતાની જાતે ૧૦૦ વાતાા લખી છે.બાળકો પોતાની જાતે જ વાતાા બનાવવા લાગ્યા. (પાંકજભાઈ પ્રજાપમત - દાાંતીવાડા - 9428557463) ૨) બાળકોને ફ્રી તાસિાાં તેિજ અિવાક્રડયે ૩ વાર બાળકોને પોતાને ર્િતા મવષય પર લેખન, ર્િતો પ્રસાંર્, િને ર્િતો મવષય, િારો પ્રવાસ,પત્ર લેખન, મનબાંધલેખન, ર્િતો તહવેાર અને િારી મલુાકાત પર અહવેાલ લખવા આપવાિાાં આવે છે અને તેનો એક ફાઈલિાાં સાંગ્રહ કરવાિાાં આવે છે. વષાના અંતે બાળકની પ્રોગ્રેસ જાણવા િાટે તેિના વાલી તેિજ મવદ્યાથીને આ ફાઈલ બતાવવાિાાં આવે છે.
(ભર્વાનજીભાઈ કટેમશયા દ્વારા શાળાિાાં ચલાવતુાં િામસક પત્રક “કાાંકક્રરયા વલ્ડા” જેિાાં બાળકોન ેપોતાની ખબૂી બહાર લાવવાની ઉતિ તક આપવાિાાં આવે છે.) (૫) પ્રશ્ન: આપે આપની િાળામા ં શવદ્યાથીઓના લેખન કૌિલ્યનો શવકાસ થાય તે માટે કોઈ નવીન પ્રવશૃિ કરી છે? તારિ: ૩૮૮ મશક્ષક જેઓએ જવાબ આપ્યો છે તેિાાંથી ૨૮૩ મશક્ષકના દ્વારા શાળાિાાં મવદ્યાથીઓના લેખન કૌશલ્યનો મવકાસ થાય તે િાટે કાંઇક ને કાંઇક નવીન પ્રવમૃિ કરવાિાાં આવેલ છે. જે નીચ ેમજુબ છે. ૧) શાળા દ્વારા ભીંતપત્ર અથવા બાળસાિામયક પ્રકામશત કરવાિાાં આવે છે જેિાાં બાળકોની સ્વરલચત અને હસ્તલલલખત કૃમતનો સિાવેશ કરવાિાાં આવે છે,જેના પક્રરણાિે બાળકોિાાં બીજા બાળકથી સારુાં કાિ કરવાની જીજ્ઞાશા વધી અન ેસાથે લેખન કૌશલ્યિાાં વધારો થયો.આ ભીંતપત્ર અથવા બાળસાિામયક િાાં એક શબ્દ પરથી બાળકો દ્વારા સજર્જત વાતાા, મનબાંધ, કાવ્ય અને પ્રવાસ કે મવમવધ મવશેષ ક્રદનની ઉજવણી શાળાિાાં ઉજવ્યા બાદ બાળકો પોતાના શબ્દોિાાં પોતાનો અનભુવ કોરા કાર્ળ પર લખે છે અને તે શાળાના ભીંતપત્ર અથવા બાળસાિામયક પત્રિાાં છાપવાિાાં આવે છે , અને આ ભીંતપત્ર અથવા બાળસાિામયક શાળાની નજીકિાાં આવેલ બીજી શાળા સધુી પહોચાડવાિાાં આવે છે. ૨) પ્રાથાનાસભાિાાં બાળકો કાવ્ય, વાતાા,જાણવા જેવુાં, જ્ઞાન ર્ોષ્િી, પોતાનો અનભુવ વર્ેરે રજુ કરે છે અને રજુ કરનાર બાળક પોતે પોતાની કૃમત એક કાર્ળ પર લખીને આપે છે જે કાર્ળ શાળાને નોટીસબોડા પર લર્ાવવાિાાં આવે છે અને બીજા ક્રદવસે પ્રાથાનાકૃમત નાિની ફાઈલિાાં સાંગ્રહ કરવાિાાં આવે છે. સાથે મશક્ષક લચત્ર પરથી વાતાા બનાવવી, કોઈ એક શબ્દ પરથી વાતાા બનાવવી, પેરેગ્રાફ પરથી વાતાા બનાવવી વર્રેે પ્રવમૃિ કરાવે છે અને અિવાક્રડયાના અંતે જે બાળકની વાતાારચના સારી હોય તઓેને ૧ થી ૩ નાંબર આપીને તેઓનુાં બહિુાન કરવાિાાં આવે છે અને સાથે તેઓને એક પેન આપવાિાાં આવે છે, અને આ વાતાા શાળાના નોટીસ બોડા પર એક અિવાક્રડયા િાટે રાખવાિાાં આવે છે અને ત્યારબાદ તેને વાતાાસ ાંગ્રહ નાિની ફાઈલિાાં રાખવાિાાં આવે છે.બાળકો દ્વારા રચાયેલ વાતાા િાાંથી જે વાતાા બોધ આપતી હોય અને સરસ હોય તેવી વાતાાન ુાં બાળસાિામયક પત્રિાાં પ્રકામશત કરવાનો લાભ આપવાિાાં આવે છે. ૩) ધોરણ ૧ થી ૩ ના બાળકોને વાતાા સાંભાળવી અને જોવી બહ ુર્િે તેથી મશક્ષક દ્વારા બાળકોને LCD અથવા કોમ્પટુરિાાં પાંચતાંત્રની વાતાા ,મવિિ વેતાળ ,ઈસપની વાતાાઓ અને અકબર બીરબલની વાતાાઓ અિવાક્રડયાિાાં ૨ વાર બતાવવાિાાં આવે છે પણ એક શરતે કે બાળકોએ વાતાા જોયા પછી તેને જેવી આવડ ેતેવી પોતાની નોટબકૂિાાં લખવાની અને મશક્ષકને બતાવવાની.આિ બાળકો વાતાા સાાંભળયા પછી પોતાની જાતે મવચારે છે અને તેને શબ્દોિાાં રૂપાાંતર કરવાની કોમશશ કરે છે આ સાથે બાળકન ેવાતાાિાાં એક - બીજા સાથે કરવાિાાં આવતા સાંવાદના શબ્દો મવષે પક્રરલચત બન્યા.આ પ્રવમૃતથી બાળકોને નવા શબ્દો કાને પડયા અન ેતેિના લેખનિાાં પણ એ જોવા િળયા અન ેિૌલલકતા પણ વધારો જોવા િળયો.
૪) પ્રજ્ઞાવર્ા ધોરણ ૧ અને ૨ િાાં લખેન કૌશલ્ય વધે તે હતેથુી મશક્ષક દ્વારા સાદા શબ્દોથી લઈન ેઅઘરા શબ્દોના કાડા બનાવ્યા, ત્યારબાદ બાળકોના જૂથ પાડવાિાાં આવ્યા અને જુથિાાં એક મવદ્યાથી પસાંદ કરવાિાાં આવ્યો જેને શબ્દો સારી રીતે લખતા આવડતુાં હોય તેને જૂથની જવાબદારી સોપવાિાાં આવી.આ પસાંદ કરેલ બાળક પોતાના હાથિાાં રહલે કાડા વાાંચે અને બીજા મવદ્યાથી તે સાાંભળીને લખશે. કાડા પરુા થઇ ર્યા બાદ મવદ્યાથી મશક્ષક પાસે જશે અને ચેક કરાવશે.જુથિાાં તિાિ બાળકના લખેનિાાં કોઈ ભલૂ ન હોય તો મશક્ષક તે જૂથને હસ્તો ચહરેો, ચોકલેટ, સ્ટાર વર્ેરે મસમ્બોલ આપીને તેઓને વાક્યનુાં કાડા આપે છે,આવી રીતે જે બાળકો લખેનિાાં ભલૂ કરતા હતા તે આ પ્રવમૃિ કયાા બાદ તેનુાં પ્રિાણ ઓછ થયુાં છે.
(૬) પ્રશ્ન: કેવી કેવી પ્રવશૃતઓ દ્વારા બાળકોમા ંવાચંનનુ ંકૌિલ્ય શવકસાવી િકાય? તારિો: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચ ેમજુબ છે. ૧) બાળકોિાાં વાાંચનનુાં કૌશલ્ય મવકસાવવા િાટે સ્વર,વ્યાંજન અને મળૂાક્ષર, બારાક્ષરી, જોક્રડયા શબ્દો, સાદા શબ્દો, એકવાક્ય વાળા શબ્દો, તથા વ્યાકરણની સિજ જેવી કે હ્સસ્વ, દીઘા, િાત્રાઓ, અલ્પમવરાિ, પણૂામવરાિ.વર્ેરેની સિજણ આપી શકાય. ૨) મનયમિત વાાંચન જૂથ બનાવીને બાળકોિાાં વાાંચનનુાં કૌશલ્ય અને તેના આત્િમવિાસિાાં વધારો કરી શકાય. 3) નાના શબ્દો બાળકો પાસે વાંચાવવા તેિજ શબ્દો પરથી નાના વાક્યો તિેને જ બનાવવા આપવાથી તેનાિાાં શબ્દોનુાં જ્ઞાન અને સિજણિાાં વધારો કરી શકાય. ૪) સતત વાતાાનો િહાવરો કરાવવો અને બાળકને પોતાની ભાષાિા લખીને વાચવા િાટે કહવેાથી બાળકે કઈંક નવુાં કયાાની લાર્ણી અનુાંભવશે. ૫) બાળકને કોઈ પ્રશ્ન પછૂી તેનુાં સાંદભા સાક્રહત્ય જણાવવુાં અને તેિાાંથી જવાબ શોધવા િાટે કહી શકાય તેનાથી બાળક તે સાક્રહત્ય જોશે અને તેિાાંથી નવુાં શીખી શકશે. ૬) વર્ાખાંડિાાં મશક્ષક ટેબલ પર એક બકૂ રાખશે અને વર્ાખાંડિાાં દાખલ થતા બાળકને બકૂ િાાંથી કોઇપણ એક વાક્ય બોડા પર લખવા અને વાાંચવા કહવે ુાં. ૭) અધરુી વાતાા બાળકોને કહી તે અધરુી રહી ર્યેલ વાતાા વાાંચીને પરૂી કરવા કહી શકાય. ૮) આ ઉપરાાંત શાળાિાાં: ૧) રીડીંર્ કોનાર, િોબાઇલ પસુ્તકાલય, બાળપસુ્તક િેળો, ૨) વાતાા વાાંચન, આદશા વાાંચન, મકુ વાાંચન. ૩) જોડયા શબ્દો અલર્ કરીને તેની જેવા બીજા શબ્દો શોધવા, ૪) લચત્રો દોરીને સિજુતી આપીને, િાટીિાાં અક્ષરો લખીને વાચવા પે્રક્રરત કરી શકાય. ૫) શબ્દોની રિત કે શબ્દ બેંક બનાવીને, શબ્દ કે મળૂાક્ષર પરથી કાડા તૈયાર કરવા દ્વારા, ૬) વાાંચન િહાવરો, ઉચ્ચાર શદુ્વદ્ધ, સમહૂ વાાંચન પ્રવમૃિ, ૭) સિાચારપત્રોિાાં આવતા નાના લખેોનુાં કક્રટિંર્ કરીને તેના પર સપણૂા િક્રહનાના પ્રોજેક્ટ વકા આપી શકાય, ૮) ટેકનોલોજીના િાધ્યિ દ્વારા કારુ્ાન મવડીઓ, અલભનય ર્ીત, ફૂલપાાંદડી જેવી બકુોનુાં વાાંચન, ૯) ગપુ્ત શબ્દોની રિત, ,ગ્રામ્ય મહુાવરાઓનુાં લેખન અન ેવાાંચન, ૧૦) વકૃ્ષોનુાં નાિાાંકરણ કરીને, ક્રદવાલ લખેન વર્ેરે પ્રવમૃતઓ દ્વારા બાળકોિાાં વાાંચનનુાં કૌશલ્ય મવકસાવી શકાય.
તારિ: િોટા ભાર્ના મશક્ષકોના િતે દશાાવેલ નવતર પ્રયોર્ જેવી પ્રવમૃતઓ દ્વારા કન્યાઓનો રોપ આઉટ રેટ ઘટાડી શકાય છે. એ મસવાય મશક્ષકો દ્વારા કન્યા મશક્ષણને પ્રોત્સાહન આપવા િાટે કરેલ પ્રવમૃતઓ નીચે મજુબ છે. ૧) એક શાળાિાાં મશક્ષકો વાલી અને કન્યાના સીધા સાંપકાિાાં રહ ેછે અને િાધ્યમિક શાળાના આચાયાની મલુાકાત કરી તેઓ કન્યાનુાં નાિાાંકન કરાવે છે. પક્રરણાિ એ િળે છે કે બોડાની પરીક્ષાિાાં કુિાર કરતા કન્યાનુાં રીઝલ્ટ ઊંચુાં જોવા િળે છે. ૨) એક શાળાિાાં ભણતી તિાિ કન્યાઓના વાલીનુાં એક સમ્િેલન યોજવાિાાં આવે છે જેિાાં તેિને કન્યા મશક્ષણનુાં િહત્વ સિજાવવાિાાં આવે છે અને ફોટા તેિજ મવડીયો પણ દેખાડવાિાાં આવે છે તથા કન્યાઓના ઉચ્ચ અભ્યાસ િાટે રહલે સરકારી યોજના મવષે તેિને વાકેફ કરવાિાાં આવે છે અને િાર્ાદશાન પરુૂાં પાડવાિાાં આવે છે. અને ર્ાિના પ્રમતકષ્િત વ્યન્ક્તઓ દ્વારા પણ મશક્ષણનુાં િહત્વ સિજાવવાિાાં આવ ેછે. 3) એક મશક્ષકે નજીકની િાધ્યમિક શાળાિાાં મવદ્યાથીઓના વાલીઓને લઇ તેિની િીટીંર્ કરવી અને કન્યા મશક્ષણના િહત્વ મવષે જાણકારી આપી. પક્રરણાિ એ આવ્યુાં કે તેઓ ધોરણ ૮ પછી તેિની દીકરીઓના અભ્યાસ િાટે િાધ્યમિક શાળાિાાં િોકલવા સહિત થયા. ૪) શાળાના સાંકૃમતક કાયાિિિાાં કન્યા કેળવણી અને કન્યા મશક્ષણના મવષય પર નાટક રજુ કરેલ છે. ૫) મશક્ષકો ધોરણ ૮ ના મવદ્યાથીઓના વાલીને બોલાવી તેિના જ બાળકો દ્વારા તૈયાર કરેલ શૈક્ષલણક કૃમતઓ દેખાડવાિાાં આવે છે જેથી તેિને કન્યાઓિાાં રહલે કળાનો પક્રરચય થાય આ ઉપરાાંત હોમશયાર મવદ્યાથીનીને શાળા તરફથી વધારાની મશષ્યવમૃિ પણ આપવાિાાં આવે છે. મશક્ષક દ્વારા ધોરણ ૧૦ અન ે૧૨ પછી મવમવધ કોસા અંર્નેુાં િાર્ાદશાન પણ આપવાિાાં આવે છે જેથી મવદ્યાથીનીઓ સ્વમનભાર બની શકે. ૬) ઉચ્ચ અભ્યાસ કરવા િાાંર્તી અને કરી રહલે મવદ્યાથીનીઓને પ્રોત્સાહક ઇનાિો આપવાિાાં આવ્યા અને ર્ાિિાાં જે કન્યાઓ ભણીને આર્ળ કારક્રકદી બનાવી હોય તેિને બોલાવી િાર્ાદશાન પરુૂાં પાડવાિાાં આવ્યુાં. ૭) એક મશક્ષક દ્વારા મવમવધ ર્ાિની મલુાકાત કરવાિાાં આવે છે અને કન્યા મશક્ષણ અંર્ે તેઓ ક્રફલ્િ બનાવે છે. ત્યારબાદ તેઓ રેક્રડયો સ્ટેશનની પણ મલુાકાત લે છે અને રેક્રડયો જોકીને પણ કન્યા મશક્ષણ અંર્ે વાત કરવા િાટે કહ ેછે.
૮) કન્યા મશક્ષણને પ્રોત્સાહન આપવા િાટે મશક્ષકે ખાસ પતૂળી ખેલ ભણતરનો દાયજો, દીકરીને આપજો સ્વખચ ેતૈયાર કયો છે. આ પતૂળી ખેલ દર વષે ઘણી બીજી શાળાઓિાાં ભજવાય છે. GIET દ્વારા તેનુાં શકુ્રટિંર્ કરીને અવાર-નવાર DD-1 તથા DD-11 પર દશાાવાય છે. ૯) મશક્ષક દ્વારા દરેક મવદ્યાથીની િાટે સલાિતી ભયુાં વાતાવરણ પરુૂાં પડાય છે અને તેઓને અનેક કળા પણ શીખવાડાય છે. પક્રરણાિ રૂપે છેલા ૬ વષાથી શાળાિાાં કુિાર કરતા કન્યાની સાંખ્યાિાાં વધારો છે અને કન્યાઓ દરેક પ્રવમૃતિાાં ભાર્ પણ લે છે. ૧૦) સ્કલૂના ક્રડસ્પ્લે બોડા પર કન્યાઓએ કોઇપણ ક્ષેત્રિાાં સફળતા હાાંસલ કરી હોય તે મવશેના સિાચારના કક્રટિંર્ લર્ાડવાિાાં આવે છે જેથી મવદ્યાથીનીઓ તેિાાંથી પે્રરણા લઇ ઉચ્ચ અભ્યાસ કરે અને સફળ કારક્રકદી બનાવે. (૩) પ્રશ્ન: ઉમેદપરુા પ્રાથશમક િાળા, તાલકુો - વાવ, જીલ્લો - બનાસકાઠંા મા ંિાળા એ મોડા આવનાર બાળકને કડવા લીમડાના બે થી ત્રિ પાન ખવડાવવાની સજા આપવામા ંઆવે છે. એક અઠવારડયામા ં જ સરસ પરરિામ જોવા મળયુ,ં ૮૦% બાળકો શનયશમત આવતા થઇ ગયા.આ રીતે બાળકોના સ્વાસ્થયનુ ં પિ ધ્યાન રાખવામા ં આવે છે. આપ શિક્ષક દ્વારા બાળકોનુ ં સ્વાસ્થય સારંુ રહ ેતે માટે કરેલ પ્રવશુત અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચ ેમજુબ છે. જવાબની સાથે મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર પણ આપલે છે. ૧) 'િારુાં સ્વાસ્થ્ય એ પક્રરવારની ખશુી' અંતર્ાત બાળકોને પ્રાથાનાસભાિાાં કોઈ એક ઔષમધ કે ઘરર્થ્્ુાં ઉપચાર સાંદભે મશક્ષકો દ્વારા અને બાળકો દ્વારા િાર્ાદશાન આપવાિાાં આવ ે છે. બાળકોન ે શાળાિાાં આરોગ્ય અંતર્ાત િાર્ાદશાન આપવાથી તેિના પક્રરવારિાાં કોઈ બીિાર પડ ેતો એ તાત્કાલલક ઘરર્થ્્ ુઉપચાર કરી શકે છે. (ર્ૌરવભાઈ પટેલ - અિરેલી - 9727571009) ૨) “તન તાંદુરસ્ત તો િન તાંદુરસ્ત” પ્રોજેક્ટ અંતર્ાત શાળાના જ મશક્ષક દ્વારા ધોરણ ૨ થી ૮ ના દરેક બાળકને વષા દરમિયાન શરીરની તાંદુરસ્તી જળવાય તે િાટે આિ આસનો શીખવાિાાં આવે છે.આ બાળક ધોરણ ૨ થી ૮ ભણી શાળાિાાં જય ત્યાાં સધુી તેિને ૫૬ જેટલા આસનો શીખી જાય અન ેબાળક તાંદુરસ્ત રહ ેછે. (રાકેશભાઈ પટેલ - અિદાવાદ - 9974853984) 3) “દિક બાળક” અંતર્ાત શાળાના મશક્ષક દ્વારા આમથિક રીતે નબળા અસ્વસ્થ બાળકને દિક લઈ મશક્ષક દ્વારા અથવા લોકસહકાર િેળવી બાળકની સારવાર કરાવવાિાાં આવે છે. (દીમપકાબેન વ્યાસ - ર્ાાંધીનર્ર - 9429061430) ૪) “એક ગ્લાસ દૂધ” પ્રોજેક્ટ અંતર્ાત તોરડા પ્રાથમિક શાળાના બાળકોન ે લોકસહયોર્થી એક ગ્લાસ દુધ આપવાિાાં આવે છે. જેથી બાળકોને પોષણક્ષિ આહાર િળી રહ ેછે. (જયેશભાઈ પટેલ - અરવલ્લી - 9638649495)
૫) હડિતીયા સી.આર.સી.ની પાાંચ શાળાઓિાાં બાળકોના સ્વાસ્થ્ય િાટે ઋત ુપ્રિાણે એક આયૉજન બનાવી શાળાના દરેક આચાયા શ્રી ને આપવાિા આવ્ય ુછે. જેિાાં જુદા જુદા પણા, કાંદમળૂ, કિોળ, ફ્ળ, શાકભાજી સી.આર.સી. દ્વારા વાલી સમદુાય,એસ.એિ.સી પક્રરવાર કે કોઈ દાતાના સહયોર્ દ્વારા આપવાિાાં આવે છે. (ર્ૌતિભાઈ ઇંદ્રોડીયા - રાજકોટ - 9426516945) ૬) “આજ નો ડોક્ટર” અંતર્ાત શાળાિાાં નક્કી કરેલા ક્રદવસે શાળાના બાળકો િાાંથી કોઈ એકને બાળ ડોક્ટર બનાવવાિાાં આવે છે. આ બાળ ડોક્ટર મશક્ષકોના સહકારથી સ્વસ્થ રેહવા િાટે કેવો ખોરાક, કેટલો ખોરાક, કસરત, સટેુવો વર્ેરેની િાક્રહતી આપી બાળકોને સ્વાથ્ય પ્રત્યે જાગતૃ કરાય છે. (િયરુભાઈ આહીર - અિદાવાદ - 9879200499) ૭) શાળાિાાં ધોરણ 5 થી 8 ના બાળકોને ઘરે ઘરે કચરા પેટી મકુાવી છે અને તેનો ઉપયોર્ બાળકો અને પક્રરવારના સભ્યો કરે તે િાટે બાળકોને સિજાવવાિાાં આવે છે. (ભામવનકુિાર કાનજીભાઇ - પોરબાંદર - 9586620719)
(૧) પ્રશ્ન: શિક્ષકો દ્વારા જિાવવામા ંઆવેલ સમસ્યાઓ માથંી દસમા ંક્રમની મખુ્ય અને સૌથી વધ ુ િાળામા ં જોવા મળતી સમસ્યા છે કે, િાળામા ં બાળકો મધ્યાહન ભોજન જમતા નથી.અથવા મધ્યાહન ભોજનનો બગાડ કરે છે. િાળામા ંબાળકો મધ્યાહન ભોજન જમે અને મધ્યાહન ભોજનનો બગાડ ન કરે તે માટે કરેલ પ્રવશુત અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચ ેમજુબ છે. જવાબની સાથે મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર પણ આપલે છે. ૧) “અન્ન સાથે િન સાથે” પ્રોજેક્ટ અંતર્ાત રોજ શાળા પક્રરવાર અને બાળકો સાથે િેન ુમજુબ િધ્યાહન ભોજન લ ેછે. આ િાટે શાળાને એસ.એિ.સી પક્રરવાર અને ગ્રાિ પક્રરવારનો સહયોર્ િળે છે. (પજુાબેન પૈજા - રાજકોટ - 9825424661) ૨) “ગ્રાિ િાંડળ” અંતર્ાત સી.આર.સી હડિતીયાની પ્રાથમિક શાળાઓિાાં દરેક ર્ાિિાાં એસ.એિ.સી. સભ્યો અને ર્ાિલોકોનુાં એક ગ્રાિ િાંડળ બનાવવાિાાં આવ્યુાં છે.આ ગ્રાિ િાંડળ શાળાને બાળકોને ઋત ુમજુબ કિોળ, ઔષધીય રસ, પણા ,પાણી,વાનર્ી અને ર્ાિના સારા કે દુઃખદ પ્રસાંર્ો પર ખચાિાાં ઘટાડો કરી શાળાિાાં મતમથ ભોજન આપી શકે તેવી વ્યવસ્થા કરવાિાાં આવે છે. (ર્ૌતિભાઈ ઇંદ્રોડીયા - રાજકોટ - 9426516945) 3) શાળાિાાં બાલ સાંસદની િધ્યાહન ભોજન સમિમતના સભ્યોની ધોરણ પ્રિાણે રુ્કડીઓ બનાવવાિાાં આવી છે.આ રુ્કડી િધ્યાહન ભોજનિાાં બનતી રસોઈની ગણુવિા પર ધ્યાન આપે છે.અને ભોજનનો બર્ાડ ના કરે તે હતેથુી દરેક ધોરણના બાળકોને પોતાના વર્ાની આર્ળ જ જિવા િાટે બેસાડવાિાાં આવે છે. મશક્ષકની હાજરીિાાં જ બાળકોને જરૂર હોય તેટલુાં જ પીરસવાિાાં આવે છે.આના પક્રરણાિે શાળાના 427 પૈકી 380 થી વધ ુબાળકો દરરોજ િધ્યાહન ભોજનનો લાભ લે છે. (ભાનપુ્રસાદ પાંચાલ - આંણદ - 9737229670) ૪) “અન્નપણૂાા ઇનાિ“ અંતર્ાત શાળાિાાં દર અિવાડીએ િધ્યાહન ભોજન દરરોજ જિનાર બાળકન ેઅન્નપણૂાા ઇનાિ આપી પ્રોત્સાક્રહત કરવાિાાં આવે છે.(મવનોદકુિાર ક્રહરાણી - બોટાદ - 9879242828) ૫) “િારી થાળી ખાલી થાળી” પ્રોજેક્ટ અંતર્ાત શાળાિાાં િધ્યાહન ભોજનનો બર્ાડ ન કરનાર બાળકને વાલી, એસ.એિ.સી. સભ્યો અને ર્ાિલોકોની હાજરીિાાં શાળા દ્વારા પ્રોત્સાક્રહત કરવાિાાં આવે છે.(કિલેશભાઈ ભટ્ટ - ભાવનર્ર - 814161778) ૬) “િારી થાળી “ અંતર્ાત શાળાિાાં દરેક િધ્યાહન ભોજનની થાળી પર એક નાંબર લખેલો હોય છે. દરેક બાળક પોતાને ધોરણ પ્રિાણે િળેલ નાંબર વાળી થાળી લઈ જિવા બસેે છે. િધ્યાહન ભોજન પીરસતી વખતે આ નાંબરની નોંધ કરવાિાાં આવે છે. આ આધારે જે નાંબરની થાળી વાળા બાળકે િધ્યાહન ભોજન ન લીધુાં હોય તેિની સિસ્યા જાણી તેનુાં મનવારણ કરવાિાાં આવે છે. િધ્યાહન ભોજનનો બર્ાડ ન થાય તે િાટે થાળીની સફાઈ કરતી વખતે પણ નક્કી કરેલ બાળકોની ટીિ થાળીના નાંબરની નોંધ કરે છે. (રિેશકુિાર રાિોડ - બોટાદ - 9427752066)
(૧) પ્રશ્ન: શુ ં શિક્ષિની ગિુવિા સધુારવા માટે અને મશુ્કેલીને દુર કરવા માટે દ્રી - માગીય મારહતીની આપ - લે ની જરૂર છે. આપના માટે કયા પ્રકારની મારહતીની આપ - લે ની જરૂર છે? તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબ આપનાર મશક્ષકની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) શાળાને લર્તી સિસ્યાઓ જે મશક્ષકો અન ેઆચાયા અનભુવે છે. ૨) વહીવટી મશુકેલીઓ મનવારવા િાટેની િાક્રહતી. 3) શાળાિાાં બાળકો િાટે અને શાળાના મવકાસ િાટે કરી શકાય તેવી નવીન પ્રવમૃિઓ અંર્ેની િાક્રહતી. ૪) શાળા સવાગ્રાહી મલૂ્યાાંકન હિેળ મલૂ્યાાંકન કરવા િાટેની ચોક્કસ રીત અંર્ેની િાક્રહતી. ૫) અભ્યાસિિ અંર્ેની િાક્રહતીની આપલે. ૬) નીમતઓના અિલ િાટેની િાક્રહતી અને શાળા મવકાસ યોજનાિાાં કોઈ પ્રકારના ફેરેફાર હોય તો તેને કઈ રીતે અિલિાાં લાવવા તે િાટે. ૭) ગણુવિાલક્ષી મશક્ષણ પરુૂાં પાડવા િાટેની જુદી જુદી પદ્ધમતઓ અંર્ેની િાક્રહતી. ૮) જુદી જુદી િાર્ાદમશિકા અને િોડયલુ િાાં જે સધુારા વધારા થયા હોય તેની િાક્રહતી. ૯) જ્યાાં અિલીકરણ થતુાં હોય શાળા કક્ષાએ તો ત્યાાંથી પણ સચૂનો લેવાિાાં આવે અને પછી જ તેને લર્તી કોઈ યોજના બનાવવાિાાં આવે. ૧૦) િામસક અને વામષિક અભ્યાસિિની િાક્રહતી, મશક્ષક અને બાળકોની ઉપલબ્ધીઓની િાક્રહતી, વષા દરમિયાનની સહભ્યામસક પ્રવમૃિઓની િાક્રહતી, પ્રોજેક્ટ વકાની િાક્રહતી, શાળાિાાં બાળકો િાટે ખટૂતી સવુીધાઓ અંર્નેી િાક્રહતીની આપ - લે, શૈક્ષલણક ઉપ્લબ્ધીઓની િાક્રહતી. (૨) પ્રશ્ન: િાળા સમયબાદ શવદ્યાથીઓ ગિુવિા યકુ્ત શિક્ષિ સાથે જોડાયેલા રહ ેતે માટે કરેલ પ્રવશૃિ અને પરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબ આપનાર મશક્ષકની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) શાળા સિય બાદ બાળકો શાળાિાાં જ સિય પસાર કરે તે હતેથુી ૬૦% શાળાના મશક્ષકો કે જેિને પોતાનો અલભપ્રાય આપ્યો છે તેઓના િત મજુબ બાળકોને રિત - ર્િત, ગહૃકાયા તેિજ ક્વીઝનુાં આયોજન શાળા સિય પરૂો થાય બાદ કરે છે અને બાળકોને શાળા સાથે જોડાયેલા રાખે છે. આ પ્રવમૃિ નુાં પક્રરણાિ એ િળયુાં કે બાળકો શાળા સિય પત્યા પછી જે રખડવા જતા રહતેા તે બાંધ થયા, અલર્ અલર્ રિતો રિતા થયા તેિજ ક્વોલીટી ઓફ એજ્યકેુશન વધ્યુાં. ૨) બાળકો શાળાિાાંથી છટી જાય પછી બાળકો ઘરે પહોચીને એક ખણૂાિાાં દફતર ફેકીને મિત્રો સાથે રિવા જતા રહ ે છે અથવા તો રખડવા જતા રહ ે છે. આ સિસ્યાના મનરાકરણ િાટે ૭૦% શાળાના મશક્ષકો દ્વારા એક “શેરી મશક્ષણ” અન ે “ઘર શાળા”નુાં આયોજન કરેલ છે, જેિાાં ર્ાિના મશલક્ષત લોકો,
એસ.એિ.સી.સભ્યો, િોટા ધોરણના હોમશયાર મવદ્યાથીઓ, શાળાના આચાયા અને મશક્ષશકોનો સિાવેશ કરવાિાાં આવ્યો અને િહોલ્લા - શેરી પ્રિાણે રહતેા મવદ્યાથીના ગ્રપુ પાડવાિાાં આવે છે અને આ ગ્રપુ ર્ાિના મશલક્ષત લોકો, એસ.એિ.સી.સભ્યો, િોટા ધોરણના હોમશયાર મવદ્યાથીઓિાાંથી કોઈપણ એક વ્યન્ક્તના ઘરે એકિાાં થઈને પોતાનુાં ગહૃકાયા કરે છે અને પોતાને ન આવડતુાં હોય તેવા મવષય એકબીજા સાથે ચચાા કરીને તેનો હાલ કાઢે છે. પક્રરણાિે બાળકો પોતાના મિત્રો સાથે જ રહીને અભ્યામસક પ્રવમૃિ કરતા થયા અને આિ રિતની સાથે ર્ણતર િળેવતા થયા. ૩) શાળા સિય બાદ શાળાિાાં જ “ઓપન લાયબ્રેરી”નુાં આયોજન કરવાિાાં આવ્યુાં છે, જેિાાં બાળકને જોઈએ એ પસુ્તક લઈને વાાંચી શકે છે. (હનીફ્શા બેલીિ - સરેુન્દ્રનર્ર - ૯૭૨૪૧૬૩૦૬૬, કિલેશભાઈ ભટ્ટ - ભાવનર્ર - ૮૧૪૧૬૭૧૭૭૮) ૪) શાળા સિય બાદ કોમ્પટુર વર્ા ૧.૫ વષાથી ચાલ ુકરવાિાાં આવ્યો છે, જેિાાં શાળા સિય બાદ ૧ - ૧ કલાક ધોરણ ૫ થી ૮ ના બાળકોને એક મશક્ષકની દેખરેખ નીચ ેકોમ્પટુરિાાં અંગ્રજેી - ગરૂ્લ ગજુરાતી ટાઇપીંર્ શીખવાડવાિાાં આવે છે.જે બાળક આજે આવ્યો હોય ફરીથી તેનો વારો એક અિવાક્રડયા પછી આવે છે. (સાંજયભાઈ ઓઝા - ર્ીરસોિનાથ - ૯૪૨૮૧૮૭૯૪૩) ૫) “સ્વાિી મવવેકાનાંદગપૃ ઘરશાળા” અંતર્ાત શાળાના બાળકો ર્ાિિાાં એક જગ્યાએ ભરે્ા થઈને ગહૃકાયા કરતા, આ ઘરશાળાિાાં હાઇસ્કુલના બાળકો પણ આવે તે હતેથુી દર રમવવારે બાળક્રફલ્િ બતાવવાિાાં આવે છે જેથી સારૂ એવુાં પક્રરણાિ અને સાંખ્યા િળી છે. (ક્રહરેનભાઈ સાંઘાણી - બોટાદ - ૯૯૦૪૯૯૪૨૯૪) ૬) શાળા સિય બાદ બાળકો હજુ પણ થોડુાં વધારે શીખે તે હતેથુી શાળાિાાં એક્સ્રા ક્લાસનુાં આયોજન કરવાિાાં આવ્યુાં છે, જેિાાં ર્લણત, મવજ્ઞાન, અંગ્રજેી અને સાથે સાથે કોમ્પીટીટીવ પરીક્ષા જેવી કે સૌરાષ્ર ક્રહન્દી પ્રચાર સમિમતની ક્રહન્દી પરીક્ષાઓ, ગજુરાત મવદ્યાપીિની જોડણી સધૂાર પરીક્ષા, ર્ાયત્રી પક્રરવાર રસ્ટની ભારતીય સાંસ્કૃમત જ્ઞાન પરીક્ષા, રાજ્ય પરીક્ષા બોડાની મશષ્યવમૃિ પરીક્ષા, ઉપરાાંત સ્થામનક પ્રશ્ર્નોિર પરીક્ષાઓ િાટેનુાં કોલચિંર્ આપવાિાાં આવે છે. (અરમવિંદભાઈ રાિોડ - ભાવનર્ર - ૯૫૧૦૧૮૩૭૮૩, યોર્ેશભાઈ સીતાપરા - નવસારી - ૯૦૩૩૫૨૪૧૫૪, જર્દીશભાઈ રાણોદર - પાટણ - ૯૪૨૭૩૯૫૭૪૫, હરેશભાઈ ગજુર - સરેુન્દ્રનર્ર - ૯૪૨૭૪૯૫૮૫૩, પ્રશાાંતભાઈ કરણીયા - અિરેલી - ૯૬૮૭૨૨૭૦૦૭, હષાભાઈ ગરુ્જર - સરેુન્દ્રનર્ર - ૯૪૨૭૪૯૫૮૫૩) ૭) બાળકો ઘરે જઈને પણ શાળા સાથે સાંકળાયેલા રહ ે તે હતેથુી ગ્રપુિાાં પ્રોજેક્ટ આપવાિાાં આવ ેછે. બાળકો શાળા સિય બાદ શાળાિાાં જ પ્રોજેક્ટની કાિર્ીરી મવષે વાતચીત તેિજ પ્રોજેકને લાર્તુાં કાિ કરે છે સાથે સાથે તેઓ પોતાના ઘરે પણ ગ્રપુિાાં કાિ કરે છે, પ્રવમૃતનુાં પક્રરણાિ એ િળયુાં કે બાળકો પોતાની જાતે મવષયવસ્ત ુપર મવચારતા થયા અને તેને જોવાનો અંદાજ બદલાયો. (એસ.એિ.પરિાર - વડોદરા - ૭૩૮૩૦૦૮૧૦, ચેતનભાઈ શાહ - અિદાવાદ - ૯૮૨૪૦૧૧૭૩૧, કરશનભાઈ િોરી - ભાવનર્ર – ૯૭૩૭૮૦૭૬૨૧)
૭) ર્લણત અને મવજ્ઞાન જેવા મવષયિાાં ભાણાવવા િાટે શાળાિાાં ઈ-લમનિર્ િોડયલુ તૈયાર કરવાિાાં આવ્યુાં છે. જેિાાં મવષયના એકિ પ્રિાણે સાઈડ શો અને એિ.સી.કય ુ ન્ક્વઝ દ્રારા બાળકોને સરળતાથી ભણાવવાિાાં આવે છે. (નીલશેકુિાર રાજર્ોર) ૮) શાળાના વર્ાખાંડ ડીજીટલ કલાસરૂિ તરીકે મવકસાવવાિાાં આવ્યા છે. કલાસિાાં ટી.વી. અથવા કમ્પટુર પર દરેક મવષયના પાિ ઓક્રડયો-મવડીયો બાળકોને બતાવવાિાાં આવે છે. અને ટેકનોલોજી ઉપયોર્થી બાળકોને ભણાવ્યા. (મશવાાંર્ીબેન શાસ્ત્રી, પ્રજાપમત િેહલુકુિાર, બહચેરભાઈ પ્રજાપમત) ૯) ક્રહન્દી મવષયિાાં વ્યાકરણ શીખવવા િાટે વ્યાકરણ કોનાર બનાવ્યુાં. વ્યાકરણ શીખવ્યા બાદ મવધાથીએ શીખેલ વ્યાકરણ અને તેની સિસ્યા લખી એક બોક્ષિાાં નાખવાિાાં આવે છે ત્યાર બાદ તેનુાં સિાધાન કરવાિાાં આવ ેછે. (મનિીષાબેન શાહ) ૧૦) વર્ાખાંડિાાં બાળકોનુાં ધ્યાન આકમષિત કરવા િારી આસપાસની દુમનયા એકિિાાં પક્ષીઓ, પ્રાણીઓના રહિેાણ,ખોરાક લેવાની ટેવ, અવાજ, શરીરોનુાં અવલોકન વર્ેરેનુાં પ્રત્યક્ષ સિજ આપવા વર્ાખાંડ બહાર લઈ જઈ અવલોકન કરાવી ઊંડાણ પવૂાક સિજ આપી. પ્રોજેકટ વકા દ્રારા પણ સિજ આપી. (શેફાલીબને ફ્રાન્ક્લીનભાઈ, રાકેશકુિાર જે. વાઘલેા, િીરલકુિાર મવરાણી, ધલુશીયા રુશીતકુિાર) ૧૧) જે બાળકોને જે મવષય િાાં રસ ના પડતો હોય તો તેને સાંલગ્ન કોઈ પ્રવમૃિ કરાવવી. જેિકે રાષ્ર ધ્વજ ભણાવતા ત ે બાળક પાસ ે બનાવવાિાાં આવે તો ત ે રસથી ભણશે. (અમિતકુિાર સોની, નીલેશકુિાર પટેલ, દેવેશભાઈ ગપુ્તા, કલ્પેશભાઈ દસાડીયા) ૧૨) બાળકોને અલભનય દ્વારા કે રિત દ્વારા મશક્ષણ આપી ધ્યાન કેકન્દ્રત કરવાિાાં આવે છે. અન ેઅમકુ એકિ િાાં નાટયકરણ દ્વારા મશક્ષણ આપી બાળકોનુાં ધ્યાન કેકન્દ્રત કરવાિાાં આવે છે. કોઈ એકિિાાં પ્રવમૃિ કે પ્રોજેક્ટ કાયા દ્વારા મશક્ષણ કાયા કરાવવાિાાં આવે છે. (અમિનભાઈ પ્રજાપમત, રિેશચાંદ્રભાઈ પટેલ નીલેશકુિાર ચાવડા, એન્થની િેકવાન) (૬) પ્રશ્ન: રદવાળી વેકેિન દરશમયાન બાળકો શિક્ષિ સાથે જોડાયેલ રહ ે તે માટે આપે કરેલ નવતર પ્રવશૃિ અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) પ્રથિ સત્ર દરમિયાન બાળકે િેળવેલ શૈક્ષલણક મસદ્વદ્ધ તેિજ મવષયિાાં રહલે કચાશ મવષે વાલીને જાણ કરવા િાટે એક િીટીંર્ બોલવવાિાાં આવતી અને બાળકને આ કચાશ દુર કરવા મવષયને અનરુૂપ ક્રદવાળી લેશન આપવાિાાં આવે છે. (મનધીબેન સતુરીયા - અિરેલી - 9998004245) ૨) બાળકો ઘરે રહી વેકેશનિાાં શૈક્ષલણક પે્રક્ટીકલ જ્ઞાન િેળવે તે હતેથુી ક્રદવાળી લેશનિાાં પ્રોજેક્ટ આપવાિાાં આવ ે છે, જેિાાં મવજ્ઞાન મવષયિાાં ઉપયોર્ી સાધન ઘરે કેવી રીતે બનાવાય અને તેનો ઉપયોર્, રસોડાિાાં વપરાતા એસીડ બેઇઝ મવષે યાદી બનાવવા આપવાિાાં આવે છે, ર્લણત મવષયિાાં આવતા બેંક અન ે વ્યાજ વાળા પ્રકરણ િાટે બેંક પોસ્ટ ઓફીસ ની મલુાકાત લઇ તેિાાં આપવાિાાં
આવતી સમુવધા મવષે જાણકારી િેળવવાનુાં કહવેાિાાં આવે છે. આ પ્રવમૃિ દ્વારા સારુાં એવુાં પક્રરણાિ િળયુાં છે. (અમનલભાઈ િકવાણા - સરેુન્દ્રનર્ર - 9979002002, તપનકુિાર બોરીસાર્ર - ર્ીર સોિનાથ - 8866162565, અલ્પેશભાઈ ચૌધરી - બનાસકાાંિા - 9429287953, લચરાર્ભાઈ ભાવસાર - આણાંદ - 9824366921, બીપીનભાઈ શણા - જુનાર્ઢ - 9979438303) ૩) ધોરણ ૩ અને ૪ ના બાળકો ક્રદવાળી લેશન લખેલી નોટબકુ અથવા પેજ ખોઈ ના નાખ ેઅને લેશન પોતાની જાતે સરસ રીતે પણૂા કરે તે હતેથુી ક્રદવાળી લેશન ડાયરીનાાં રૂપિાાં આપવાિાાં આવે છે, આ ડાયરી શાળાિાાં જિા કરાવવાની ઓવાથી બાળકો બરાબર સાચવે છે અને લશેન પણ પણૂા કરે છે. (દિયાંતીબેન પટેલ - કચ્છ - 9408837250, જીજ્ઞાબેન િકરાર - અિરેલી - 9426852504, સરેુશભાઈ જીદીયા - કચ્છ - 8980037086) ૪) ધોરણ ૧ થી ૫ ના બાળકો વાાંચન પ્રત્યે અણર્િો દુર કરવા િાટે ક્રદવાળી વેકેશનિાાં લાયબ્રેરીિાાં રહલે વાતાાની ચોપડી મવદ્યાથીને વાાંચવા િાટે આપવાિાાં આવે છે આ ચોપડીિાાં વાતાા, ઈમતહાસને લર્તી વાતો, જાણવા જેવુાં વર્ેરે હોય છે. વેકેશન ખલુતા પ્રાથાનાખાંડિાાં ધોરણ પ્રિાણે પોતે જે ચોપડી વાાંચી તેનો સાર કહવેાનો હોય છે, આ પ્રવમૃિ દ્વારા બાળકો વાાંચન પ્રત્યે રૂચી દેખાડતા થયા છે. (નરેશકુિાર પ્રજાપમત - પાટણ - 9879763758, જીતેન્દ્રભાઈ વાજા - ભાવનર્ર - 9909398636) ૫) ક્રદવાળી વેકેશનના પ્રથિ ક્રદવસે બાળકો બહ ુર્ેરહાજર રહતેા હોય તે આ સિસ્યાના હલરૂપ ેશાળા ૫ ક્રદવસ વહલેી ચાલ ુકરી બાળકોને મવમવધ પ્રવમૃિ, રિત તેિજ ર્ાિિાાં રેલી કરાવવાિાાં આવી. પ્રથિ ક્રદવસે શાળાિાાં ૯૫% હાજરી જોવા િળી. (નાથાભાઈ ચાવડા - ભાવનર્ર - 9638466346) ૬) મવદ્યાથીઁઓને સાક્રહત્યિાાં રસ હોય તેવી તિાિ રચનાઓ કરી લાવવા કહયુાં પક્રરણાિે 100 વાતૉઓ,50 કમવતાઓ 200 હાઈકુની રચના તો થઈ જ પણ મવધાથીઁઓ મશક્ષણ સાથે સાંકળાયેલા રહયા. (પાંકજકુિાર પ્રજાપમત - બનાસકાાંિા - 9428557463) ૭) ક્રદવાળી વેકેશનિાાં શાળાિાાં હાલિાાં અભ્યાસ કરતા મવદ્યાથી તેિજ ભતૂપવૂા મવદ્યાથી એકબીજા સાથે હલતા િળતા થાય તેિજ શાળા પક્રરવાર તરફથી નવુાં શીખ ે તે િાટે "મવન્ટર કેમ્પ" નુાં આયોજન કરવાિાાં આવે છે. (મનશીથ આચાયા - અિદાવાદ - 9662359321) ૮) શાળાને સ્વચ્છતા પરુસ્કાર - ૨૦૧૬ િળયો, આ પરુસ્કાર ની અસર દરેક ઘરે પહોચે તે હતેથુી ક્રદવાળી વેકેશનિાાં બાળકોને ઘરે સ્વચ્છતા તેિજ શૌચાલયનો ઉપયોર્ પોતાના ઘરે તેિજ આજુબાજુિાાં રહતેા લોકોને જાણકારી આપવાનુાં નક્કી કયુાં. સ્વચ્છતા અંતર્ાત જે બાળકે સારુાં એવુાં કાિ કયુાં હોય તેિને ૧ થી ૩ નાંબર આપી ૨૬ જાન્યઆુરી, ૨૦૧૮ િાાં ઇનાિ પણ આપવાિાાં આવશે. (પ્રવીણભાઈ રેથાલીયા - સરેુન્દ્રનર્ર - 9824610697)
(૭) પ્રશ્ન: આપે િાળામા ં શવધાથીઓ વેકેિન દરશમયાન પિ શિક્ષિ સાથે જોડી રાખવા માટે કોઈ પ્રવશુત કરેલ હોય તો તેની ટ ંકમા ંજાિકારી આપો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ પણ આપેલ છે.
૪) એક સોફ્ટવેર અથવા વેબસાઇટ હોય અને તેિાાં દરેક શાળાનુાં એકાઉન્ટ હોય અને િાક્રહતી શાળા દ્વારા અપલોડ કરવાિાાં આવે તે સીધી એક જગ્યાએ એકમત્રત થાય અને ત્યાાંથી શાળાને જોઈતી િાક્રહતી િળી રહ ેઅને મશુ્કેલીઓ ના ઉકેલ પણ િળી રહ.ે ૫) લબન આંકડાક્રકય િાક્રહતી િોકલવા તથા અન્ય સહાયતા િાટે હલે્પ સેંટરની વ્યવસ્થા હોવી જોઇએ.
૬) ટોલ ફ્રી નાંબર દ્વારા ટેલી કોન્ફરાંસના િાધ્યિથી અને પ્રશ્નોતરી દ્વ્રારા િાક્રહતીની આપ - લે કરવી જોઇએ.
૭) વેબસાઈટ બનાવવાિાાં આવે જ્યાાં સરકાર બધી િાક્રહતી ઉપલોડ કરે અને G. R પણ ત્યાાં જ મકુવાિાાં આવે અને શાળા ઓ ત્યાાંજ પોતાના િાંતવ્યો રજુ કરી શકે.
૮) બકુ અથવા િેર્ેઝીન િાાં પણ િાક્રહતીની આપલે થઇ શકે અને િાક્રહતીિાાં સચૂનો નો પણ સિાવેશ થવો જોઈએ.
(૯) પ્રશ્ન: પાઠના આયોજનનમા ં શવદ્યાથીઓની રૂચીને ધ્યાનમા ં લઈને તેનો સમાવેિ કરવા આપે કરેલ નવતર પ્રવશૃિ અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) પાિના આયોજનિાાં મવમવધ પ્રવમૃતઓનો સિાવેશ કરવાથી મવદ્યાથીઓને પાિિાાં રસ રહ ે છે. પયાાવરણને લર્તા પાિ િાટે બાળકોને શાળાના પયાાવરણિાાં લઇ જઈને અભ્યાસ કરવાિાાં આવે છે. જેિ કે વકૃ્ષનુાં િહત્વ સિજાવવા િાટે શાળા પક્રરસરિાાં આવેલ વકૃ્ષની ઉછેરની જવાબદારી બાળકોને આપવાિાાં આવે છે જવાબદારી સાથે અભ્યાસ કરે તે િાટે અંગ્રેજીિાાં સ્પેલલિંર્, ઉચ્ચાર અને તેનો અથા લખેલા નાના બેનર લર્ાડ ે છે જેના દ્વારા રીસેસિાાં રિતા રિતા સ્પેલલિંર્ પણ પાકા કરે છે. (પટેલ પ્રવીણકુિાર એસ. - િોરબી - 9427067574, પટેલ નરેશકુિાર બી. - િહસેાણા - 8980913082, િકવાણા ભરતભાઈ બી. - કચ્છ - 9429281448) ૨) પાિના આયોજનિાાં મવદ્યાથીઓની રૂચી ધ્યાનિાાં લઈને પાિ વધ ુઆનાંદિય બની તાાહ ે તે િાટે જુદાાં-જુદાાં કારીર્રોને િળવા અને તેઓનુાં કાિ જાણીને મવદ્યાથીને પ્રોજેક્ટ આપવાિાાં આવે છે મવદ્યાથીઓ આ પ્રોજેક્ટ જાતે અને પોતાના અનભુવને આધારે બનાવે છે. (ભાક્રટયા રાકેશકુિાર - વડોદરા - 7874511711) 3) પાિ આયોજન સિયે બાળકોને પાિને લર્તી પ્રવમૃિ કરાવવાિાાં આવે છે. જેિ કે, વાતાા, નાટક, પાત્ર અલભનય, લચત્ર અને મદુ્દાઓ પરથી વાતાા, શબ્દ કાડા, મલુ્યમનષ્િ સવાલો, મનબાંધ, ચલલચત્રો, પ્રોજેક્ટ ચચાા, રિતર્િત, ફ્લશેકાડા, અંગ્રજેી શબ્દ, મલુાકાત, ર્ાયન - વાદન, બાલર્ીત, ઉખાણાાં, વકતતૃ્વ, વર્ેરે. આ બધી ક્રિયા બાળકો કરે છે. આ કાયાથી બાળકોિાાં ઉત્સાહ અને મનયમિતતાનુાં પક્રરણાિ િળયુાં છે તેિજ અધ્યાપન કાયા વધારે અસરકારક બન્યુાં છે. (જોશી પ્રજ્ઞાબેન - પોરબાંદર - 9737904660, સોલાંકી ભરતભાઈ જે. - સરુત - 98244710132, િોરી કરણમસિંહ ડી. - ભાવનર્ર -
૮) દરેક ૧૦ શાળા િાટે એક િોડરેટર હોય તેની સાથે એક મશક્ષણના મનષ્ણાત વ્યન્ક્ત હોય જે ફક્ત મશુ્કેલી ઉકેલવાનુાં જ કાિ કરે અને તેને બીજી કોઈજ વહીવટી કાિર્ીરી સોપવાિાાં આવે નક્રહ. ૯) આ બાબત બહ ુસાંવેદનશીલ કહવેાય એટલે કોઈ મશક્ષણમવદ, મશક્ષણિાાં રસ ધરાવતા વ્યન્ક્તઓ અને મનષ્ણાત વ્યન્ક્તઓની એક કમિટી બનાવી અને તેિની સલાહ લેવી જોઈએ. ૧૦) જીલ્લાપ્રિાણ ેિાક્રહતી સાંચાર િાટેઅલર્અલર્મવભાર્હોવા જોઈએ.
(૧૧) પ્રશ્ન: વગગમા ં ભિાવતી વખતે શવદ્યાથીઓ અને શિક્ષકના અનભુવો/રોજીંદા અનભુવોને શવષયવસ્ત ુસાથે જોડીને કેવી રીતે સમજાવી િકાય? તે માટે આપે કરેલ નવતર પ્રવશૃિ અને પરરિામ ટ ંકમા ંજિાવો.
મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. (૧) ર્લણતિાાં મવદ્યાથીઓને ક્ષેત્રફળ અને ઘનફ્ળ સિજાવવા િાટે વર્ાિા રહલેી વસ્તનુા િાપન લઇ કઇ ક્રરતે ક્ષતે્રફળ િાપી શકાય તેં સિજાવ્યુાં. ઘનફ્ળ િાટે શાળાની લાંબચોરસ ટાાંકી િા કેટલુાં પાણી સિાય તેન ુપ્રત્યક્ષ િાપાંન કરાવ્યુાં. તેિજ બાળકોને ઘરેથી તેિની પાણીની ટાાંકીનુાં િાપ લેવા િાટે કહ્.ુ જેિા 70% મવદ્યાથીઓ પોતાની જાતે ક્ષેત્રફળ, મત્રજ્યા અને એરીયા શોધતા થયા. (દીપકભાઈ ધારમવયા - જાિનર્ર - 9898296367, આનાંદકુિાર ભવુા - િોરબી - 8905175962) (૨) મવદ્યાથી પોતે જે મવચાયુાં અને અનભુવ્યુાં તે સારી રીતે લખી શકે એ િાટે મવદ્યાથીને ઘરેથી શાળાિાાં આવતા રસ્તાિાાં જે કોઈ િળે અથવા જે પણ જોયુાં હોય તેનુાં પોતાની બકુિાાં નાિ અને તેનુાં વણાન લખાવનુાં કહવેાિાાં આવે છે. (કિલેશભાઈ લીલા - રાજકોટ - 9601840333) (૩) ધોરણ ૬ થી ૮ િાાં સાિાજજકમવજ્ઞાન મવષયિાાં ભકૂાંપ, પરુ, વાવાઝોડુાં જેવી સાંરચના શીખવાડવા િાટે મશક્ષક તરીકે જે-તે સિયે પ્રત્યક્ષ રીતે અનભુવ્યુાં તે બાળકોને કીધુાં તેિજ તેના ઓનલાઈન વીક્રડઓ પણ બતાવ્યો. આ પ્રવમૃિ બાદ મવદ્યાથીઓએ પણ કહ્ુાં કે સાહબે આ વષે બનાસકાાંિાિાાં બહ ુવરસાદ આવ્યો એટલે જાન-િાલ ને બહ ુનકુશાન થયુાં છે અિે આ િાક્રહતી ટીવી િાાં જોઇ આિ દરેક મવદ્યાથી પોતે જે અનભુવ્યુાં તે બીજાને કહતેા થયા. (કૌશલકુિાર સથુાર - િહસેાણા - 9724202229)
(૪) આજુબાજુિાાં આવેલ બેંક, પોસ્ટ ઓફીસ, બરફની ફેક્ટરી, બ્લોક બનાવતી કાંપની, ગ્રાિ પાંચાયત, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ખેતર અને ઈંટરનેશનલ સાંસ્થા વલ્ડા હલે્થ ઓર્ેનાઈઝશેન વર્ેરેની િાક્રહતી આપવાની હોય ત્યારે તેિને બને તો પ્રત્યક્ષ મલુાકાત અથવા ઈન્ટરનેટ ના િાધ્યિ દ્વારા યોગ્ય િાક્રહતી આપવાિાાં આવે છે. (ભરતકુિાર સોલાંકી - સરુત - 9824471012, ચેતન શાહ - અિદાવાદ - 9824011731, અલ્પેશભાઈ ચૌધરી - બનાસકાાંિા - 9429287953, અિીતાબને પટેલ - પાટણ - 9879258137, લલલતભાઈ ર્ોક્રહલ - આણાંદ - 9409060362)
(૫) મવદ્યાથીઓન ેઉચ્ચાલન જેવા એકિ સરળતાથી ભણાવવા િાટે જીવનિાાં ઉપયોર્ી સાધનો જેવા જે પકડ, સાણસી, છપ્પ,ુ સાઈકલ, ચીમપયો, કાતર, કુહાડી, સ્ુ, પૈડુાં વર્ેરેનો ઉપયોર્ કરવાિાાં આવે છે. (જર્દીશભાઈ વાળા - પાલીતાણા - 8238184236)
(૬) શાળાિાાં લર્ભર્ બધાાં જ મશક્ષક તેઓના અનભુવો બાળકો સાથે વણાન કરે અને આ સાથે એકિન ુઅનબુાંધ જોડી સિાજ આપવાિાાં આવે તો બાળક તેની સાંકલ્પના વધ ુસ્પષ્ટ કરી શકે છે. અંક ર્લણતને રિત સાથે જોડીને હીંચકા કે લપસણી રિતા ઘક્રડયા કે એકડા બોલવાની પ્રથા અિારી શાળાના જાગમૃતબેને મવકસામવ છે. (મનશીથભાઈ આચાયા - અિદાવાદ - 9662359321)
(૭) ઋણ અન ેધન સાંખ્યા ના સરવાળા અને બાદબાકી શીખવતી વખતે મવદ્યાથીઓ એ જાતે દુકાનથી કરેલી ખરીદીથી પોતે કારેલ લેવડ દેવડના અનભુવથી શીખવતા મવદ્યાથી ઝડપથી સરવાળા અને બાદબાકી સિજતા થયા છે. (દીપકકુિાર િેસક્રરયા - બનાસકાાંિા - 9033289851, નાર્જીભાઈ દેસાઈ - બનાસકાાંિા - 8758363490) (૧૨) પ્રશ્ન: બાળકોને ગિુવતા સભર શિક્ષિ મળી રહ ેતે માટે આપે િાળામા ંકોઈ પ્રયત્ન કરેલ છે? તેની ટ ંકી શવગત જિાવો અને તેનુ ંશુ ંપરરિામ જોવા મળયુ?ં
તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચ ેમજુબ છે. ૧) મશક્ષકે કમ્પ્યટુર દ્વારા મવજ્ઞાન અને અન્ય મવષયના એકિ શીખવ્યા અન ેત્યારબાદ નબળા મવદ્યાથી ને હોમશયાર મવદ્યાથી ભણાવે તેવી વ્યવસ્થા કરવાિાાં આવી અને તનેા પક્રરણાિ રૂપે મવદ્યાથીઓની શાળાિાાં મનયમિતતા વધી, કમ્પ્યટુર દ્વારા સરળતાથી મવષયવસ્તનુુાં જ્ઞાન િળયુાં અને ક્રરશેષ દરમિયાન પણ કમ્પ્યટુર પર બેસવા લાગ્યા. ૨) એક મશક્ષકએ સાિાન્ય જ્ઞાનની સી.ડી. બનાવી અને મવદ્યાથીઓને એલ.સી.ડી. સ્િીન પર બતાવી જેથી હવે મશક્ષકની ર્ેરહાજરીિાાં પણ મવદ્યાથીઓ સી.ડી. દ્વારા ભણે છે અને તેિના સાિાન્ય જ્ઞાન િાાં વધારો થયેલ જોવા િળેલ છે. ૩) ધોરણ ૧૨ મવજ્ઞાનના નબળા મવદ્યાથીઓ િાટે મશક્ષકે ભૌમતક મવજ્ઞાનના વીક્રડઓ બનાવ્યા જેથી તેિના મવદ્યાથીઓ ઘરે અથવા શાળાની કોમ્પ્યટુર લેબિાાં આ વીક્રડઓનો જાતે અભ્યાસ કરી શકે, જેથી મવદ્યાથીઓના ભૌમતકમવજ્ઞાનના પક્રરણાિિાાં સધુારો જોવા િળયો. આ જ મશક્ષકે જોયુાં કે ધોરણ ૧૧ ના બાયોલોજી ગપૃનો અભ્યાસ કરતા મવદ્યાથીઓ ર્લણતનો અભ્યાસ કરતા નથી પરાંત ુ તેિને ભૌમતક મવજ્ઞાનિાાં આવતા ર્લણતના કેટલાાંક મદુ્દા આવડવા જરૂરી છે.આ િાટે તેિણે મવદ્યાથીઓને ર્લણતના મદુ્દાઓના એનીિેશન કેવીરીતે બનાવવા તે િાટેનો વીક્રડઓ ટયટુોક્રરઅલ Geogebra softwareના ઉપયોર્ દ્વારા બનાવીને આપ્યો જેના ઉપયોર્ દ્વારા મવદ્યાથીઓએ એનીિેશન બનાવ્યા. આ મવદ્યાથીઓન ે એનીિેશન આધાક્રરત જ ર્લણતની પ્રશ્ન બેંક આપવાિાાં આવી અને તેિણે બનાવેલ એનીિેશન પરથી આ પ્રશ્નબેંકના ઉિરો િેળવ્યા. આ પ્રયત્નના પક્રરણાિે બાયોલોજીગપૃનો અભ્યાસ કરતા મવદ્યાથીઓને ર્લણતના મદુ્દા સિજાયા અને ભૌમતકશાસ્ત્ર શીખવાિાાં સરળતા રહી. ૪) મવષય પ્રિાણ ેવર્ાખાંડ અન ેસબ્જેક્ટ કોનાર ર્ોિવ્યા છે અન ેજેથી મવદ્યાથીન ે ટી.એલ.એિ. તરત િળી જાય છે. અને મવદ્યાથીઓને િોડલે અને ચાર્ટાસથી સિજાવ્યા જેથી તેિને અઘરા મદુ્દા સિજવાિાાં સરળતા રહ ેછે.
૫) ભારતના રાજ્યોના નાિના પ્રથિ મળુાક્ષર પરથી સતૂ્ર બનાવ્ય ુજે નીચે મજુબ છે: “આંિ તેિ કેઉઉ ક્રહિ ર્ો પાંઝાલબ છત્રી ઓ અિી ક્રદપક અિે ગજુરાત ના મસહ” આ સતૂ્રના ઉપયોર્થી શાળાના ધોરણ ૬ થી ૮ ના બધા મવદ્યાથીઓને સરળ રીતે દરેક રાજ્યના નાિ યાદ રહી જાય છે. ૬) નબળા બાળકો િાટે અઘરા મવષય શીખવવા ઉપચારાત્િક વર્ાનુાં શાળા સિય બાદ ટયશુન દ્વારા આયોજન કરવાિાાં આવ્યુાં જેથી તેઓના વામષિક પક્રરણાિિાાં સધુારો નોંધવાિાાં આવ્યો અને તેઓને અઘરા મદુ્દા સિજવાિાાં નડતી સિસ્યાનુાં વ્યન્ક્તર્ત રીતે મનરાકરણ લાવી શકાયુાં. ૭) ગજુરાતી, ક્રહન્દી અને અંગ્રેજીના કાવ્યર્ાન િાટે ઑક્રડયો ક્લીપ એકિી કરી તિાિ ધોરણના બાળકોને સાંભળાવવાિાાં આવી જેથી તેઓ દરેક ભાષાિાાં રાર્ સાથે કાવ્ય ર્ાન કરતા થયા. ૮) ક્રરશેષ દરમિયાન હોમશયાર મવદ્યાથી સાથે નબળા મવદ્યાથી કે જેને વાાંચતા ન આવડતુાં હોય તેની જોડી બનાવી અન ેતેન ે મશખવાડવાનુાં આયોજન મશક્ષક દ્વારા કરવાિાાં આવ્યુાં અને જે જોડીને આવડી જાય તેને ઇનાિ અપાયુાં જેથી િોટા ભાર્ના મવદ્યાથીને વાાંચતા આવડી ર્યુાં. ૯) વાલીસભાના આયોજન થકી તથા રૂબરૂ અથવા ટેલીફોનીક મલુાકાત દ્વારાબાળકને પડતી મશુ્કેલીઓથી અને બાળકોની મવમવધ પ્રવમૃિઓ અને પ્રર્મત િાટે મશક્ષકે વાલીઓ સાથે ચચાા કરી તેિને િાક્રહતર્ાર કયાા તેના પક્રરણાિ સ્વરૂપ આજે તે મશક્ષકની શાળાિાાં ખાનર્ી શાળાઓિાાંથી પણ બાળકો પરત આવે છેઅને સિગ્ર મવસ્તારના ૫ થી વધ ુર્ાિડાના બાળકો જ ાંર્લ મવસ્તારની અંતક્રરયાળ શાળા ર્ણાતી સરકારી શાળાિાાં પ્રવેશ િેળવવા લાગ્યા છે.આ મશક્ષકને વાલીઓનો પણ હકારાત્િક સહકાર અને પ્રમતભાવ િળયો છે. ૧૦) મવદ્યાથીઓને પ્રોત્સાહન આપવા િાટે શે્રષ્િ મવદ્યાથી, મનયમિત મવદ્યાથી, શે્રષ્િ વાાંચક, શે્રષ્િ રિતવીર વર્ેરે પરુસ્કારો આપવાિાાં આવ્યા જેથી અન્ય મવદ્યાથીઓ પણ પરુસ્કાર િેળવવા વધ ુિહનેત કરવા લાગ્યા. ૧૧) અમકુ મવદ્યાથી સાિેથી વારિાાં મવષયિાાં મ ૂાંઝવતા પ્રશ્ન પછૂી શકતા ન હતા જેથી વર્ાિાાં પ્રશ્નપેટી મકુવાિાાં આવી જેિાાં બાળકોને જે મવચાર આવે અથવા કોઇપણ મવષયને લર્તા પ્રશ્ન હોય તે બાબતે લખી આ પેટીિાાં નાખે અને દર શમનવારે પેટીિાાં નાખેલ પ્રશ્નનો જવાબ તિાિ બાળકોની સાિે આ૫વાિાાં આવ ેછે. આન ુપક્રરણાિ જોવા િળ યુાં કે શાળાિાાં શરિાળ બાળકો પણ પ્રશ્ન પછૂવા લાગ્ યા અને બાળકોન ેનવા પ્રશ્નના જવાબ િળવા લાગ્ યા જેથી તેના જ્ઞાનિાાં વધારો થયો અને તેઓ અભ્યાસિિના વધ ુપસુ્તકો વાાંચવા લાગ્યા. ૧૨) મશક્ષકે દરેક યમુનટના અંતે પ્રથિ ઓપન બકુ અને પછી બકૂ વર્ર પરીક્ષા લીધી જેથી મવષયિાાં મવદ્યાથીઓનો રસ વધ્યો.
૧૩) વર્ાિાાં દરેક બાળકની પ્રોફાઈલ તૈયાર કરી જેથી તેના બેક ગ્રાઉન્ડ મવષે જાણવા િળયુાં અને તેિને રસ રૂચી પ્રિાણ ેમશક્ષણ આપવાિાાં આવ્યુાં જેિકે ર્લણતિાાં રસ ઓછો હોય તેવા બાળકોને રિતા રિતા ર્લણત ભણાવવુાં, જેથી તેિનો ર્લણત પ્રત્યેનો રસ વધે તેિજ અંગ્રજેી જેવા મવષયો િાટે સાિાન્ય અંગ્રેજી શબ્દોનુાં વ્યવહાક્રરક ઉપયોર્િાાં બોલવુાં તેવા પ્રયત્ન કરવાિાાં આવ્યા. ૧૪) ક્લસ્ટર પર મશક્ષકોની લચિંતન મશલબર કરી મશક્ષણ િાાં ગણુવતા લાવવા િાટે ચચાા કરવાિાાં આવી જેથી તેઓની શાળાિાાં મવદ્યાથીઓને િળતા મશક્ષણિાાં સધુારો જોવા િળયો. ૧૫) વ્યવહારુ શબ્દની લચત્ર બકુ મશક્ષક દ્વારા બનાવવાિાાં આવી જેથી હવે મવદ્યાથીઓ સ્પેલલિંર્ અન ેતેના અથા આસાનીથી યાદ રાખી શકે છે. ૧૬) વર્ાિાાં ડીજીટલ ક્લાસરૂિ બનાવડાવ્યો જે િાટે ધોરણ ૧ થી ૮ ના દરેક મવષયના મદુ્દા િાટે સોફ્ટવેર મવકસાવ્યુાં જેથી બાળકો શાળાિાાં આવવા આકષાાયા અને સોફ્ટવેર દ્વારા ભણવાનુાં, પનુરાવતાન અને મશક્ષક િાટે પણ મવદ્યાથીઓનુાં મલૂ્યાાંકન સરળ બન્યુાં. ૧૭) એક મશક્ષક ૨ વષાથી અંગ્રજેી અન ેર્લણત મશક્ષણ નાટક અન ેક્વીઝ દ્વારા કરાવે છે અન ે૯૦% બાળકો અંગ્રજેી વાાંચી શકે છે અને ર્લણત ના દાખલા આસાનીથી ર્ણી શકે છે. (૧૩) પ્રશ્ન: ગિુવિાલક્ષી શિક્ષિ માટે શવદ્યાથીઓના ં આરોગ્યમા ં સધુારો કરવા માટે કરેલ પ્રવશૃિ અને પરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) શાળાિાાં અરડસૂી, િધનુાસીની, ર્ળો, સતાવરી, દાિવેલ, ર્રિાળો, મસિંદુર, ગ્રીન ચા, એલોવેરા, પથ્થર કોિી, અજિો, લીંડીપીપર, ફુદીનો, હજારીર્લ, આદુ, લીંબ,ુ અિર્ાંધા, ડિરો, લીિડો અને વરીયાળી જેવા ઔષધીય છોડ શાળાિાાં જ ઉછેરવાિાાં આવ્યા છે જેથી કરીને બાળકોિાાં ઔષધીય છોડ મવષે પક્રરલચત થાય અને તેના ઉપયોર્ કરતા થાય, બાળકના ઘરે કોઈ બીિાર પડયુાં હોય ત્યારે ઔષધીય બાર્િાાં થી જરૂક્રરયાત પ્રિાણે ઔષધી ઘર ઉપયોર્ િાટે પણ લઇ જાય છે તથા આ ઔષધીય પોતાના ઘરની આજુબાજુ પણ વાવે છે. (જસ્િીનભાઇ દરજી - પાંચિહાલ - 7285840750, િેહલુભાઈ સથુાર - િહસેાણા - 7600984093, સેવક્ભાઈ ચૌધરી - વડોદરા - 7874063646, હષાાબેન જાદવ - તાપી - 9427472586, અમિનકુિાર પટેલ - સરેુન્દ્રનર્ર - 9427665972, ર્ૌરવકુિાર જોશી - િેહસાણા - 9638635031, નીશીથભાઈ આચાયા - અિદાવાદ - 9662359321) ૨) શાળાિાાં અમકુ બાળકોને પેટિાાં દુખતુાં હોવાથી ર્ેરહાજર રહતેા હતા, આ સિસ્યાની જાણ થતા મશક્ષકે તેની પાછળનુાં મળૂ કારણ શોધતા જાણવા િળયુાં કે બાળકોના હાથ ર્ાંદા તેિજ નખિાાં િેલ ભરેલા હતો અને વાળ જુ વાળા તેિજ ખોડાથી ભરેલ હતા મશક્ષકે આ તિાિ બાળકોને યોગ્ય શેમ્પ ુઅને અલોવેરા જેલ આપવાિાાં આવ્યુાં અને િાથાિાાં લર્ાવવાનુાં કહવેાિાાં આવ્યુાં તેિજ હાથની યોગ્ય રીતે
અને ફ્રી તાસિાાં બાળકોને ઈિર પ્રવમૃિ કરાવે છે. તદુપરાાંત જયારે પણ ર્િેતે િાક્રહતી ર્િે તે શાખાિાાં જોઈતી હોય તિેને થોડા જ સિયિાાં પહોચાડવાિાાં આવે છે. ૨) શાળાના કોઈ પણ મવદ્યાથીની િાક્રહતી ફક્ત એક રજીસ્ટર નાંબર નાખવાથી આવી જાય અને જયારે પણ મશષ્યવમૃિના ફોિા ભરવાના હોય, જન્િ તારીખનો દાખલો કાઢવાનો હોય,બેંક ડીટેલ તેિજ આધાર કાડા નાંબરની જરૂર હોય કે બીજી શૈક્ષલણક સ્પધાાત્િક પરીક્ષાના ફોિા ભરવા હોય ત્યારે આ િાક્રહતી ઝડપથી િળે તે હતેથુી શાળાના મવદ્યાથીનો તિાિ ડટેા કોમ્પટુરિાાં નાખવાિાાં આવ્યો છે, શરૂઆતિાાં થોડા સિય ડટેા નાખતા સિય લાગ્યો પરાંત ુફળ સ્વરૂપે ર્િે તે શાખાિાાં િોકવાની િાક્રહતી બહ ુઓછા સિયિાાં િોકલવાિાાં આવે છે. (કેતનભાઈ ઢોલરીયા - સરુત - 9913006983, ચતરુભાઈ ઝાપક્રડયા - બોટાદ - 9898574295, મવિલભાઈ પટેલ - ભરૂચ - 9824325044, સચીનભાઈ - સરેુન્દ્રનર્ર - 9879307356) ૩) પહલેાાં શાળાકીય વહીવટી કાયા હાથ વડ ે લખીને અને રૂબરૂિાાં ટપાલ કે પક્રરપત્ર અને પત્રકો પહોંચાડી ને કરવાિાાં આવતુાં હત ુાં અને આ બધાિાાં સિય વધ ુ વેડફાતો હતો. આથી શાળા દ્વારા પે સેન્ટર શાળા, સી.આર.સી. સેન્ટર અને બી.આર.સી. ભવન સાથ ેપત્રકો અન ેપક્રરપત્રો ની આપ લ ેઈ-િેઈલ તેિજ વોટ્સએપ દ્વારા કરવાિાાં આવે છે. (પ્રજ્ઞેશભાઈ પટેલ - નવસારી - 9879620460, ભાવેશભાઈ પાંડયા - િહસેાણા - 9824613969) ૪) શાળાની હાજરી, િધ્યાહન ભોજનની સાંખ્યા કોમ્પટુરિાાં MS Excel િાાં નાખી ફોમુાલા અપ્લાય કરીને તેની એવરેજ તેિજ િામસક પક્રરપત્ર બનાવવાિાાં સરળતા રહ ે છે. (શૈલેષકુિાર દુધાત્રા - રાજકોટ - 9409165913) ૫) સરકાર તરફથી જે પત્રકો િાંર્ાવવાિ આવ ેછે તેની પહલેેથી જ એક સિયપત્રક મજુબ રાફ્ટ તૈયાર કરવાિાાં આવે છે કે કયા િક્રહનાિાાં કયો પત્રક િોકલવાનો થશે? જેથી કરીને જયારે પત્રકો આપવાના થાય ત્યારે તેિાાં જરૂરી સધુારા કરીને સરકારી શાખાિાાં િોકલી આપવાિાાં આવે છે. (િીનેશકુિાર પટેલ - સરુત - 9428845675, નીિેશકુિાર પટેલ - વડોદરા - 9427056305, સરેુશકુિાર નાર્લા - અિરેલી - 9925943358, રાયમસિંહ પરિાર - ર્ીર - સોિનાથ - 9275117976, ક્રકક્રરટભાઈ પટેલ - ખેડા - 9974012198, મનધીબેન સતુરીયા - અિરેલી - 9825542629) (૬) પ્રાથમિક શાળના વહીવટી કાયાિા સરુ્િતા િાટે િાટે એસ.એિ.સી. ને મવિાસિા લઈ તિાિ પ્રકારના વહીવટી કાયા િાટે, શાળાને િળતી વહીવટી ગ્રાન્ટ િાથી એક ક્લાકા (કમ્પ્યટુર) ની હાંર્ાિી મનિણકુ કરી તેને તિાિ પ્રકારન ુ કાયા કરાવી,મશક્ષકોને તેિાથી મનુ્ક્ત અપાવી,તે સિયનો શૈક્ષલણક કાયાપાછળ ઊપયોર્ કરવાિાાં આવે છે. (પાંકજકુિાર દરજી - પાંચિહાલ - 9624256037) (૭) ર્ાિના લોકોને જન્િનો દાખલો તેિજ મવદ્યાથીના એલ.સી. કાઢવાના હોય ત્યારે બહ ુસિય લાર્તો પણ કોમ્પટુરિાાં બધો ડટેા એક વાર નાખ્યા બાદ ઝડપથી કાિ થવા લાગ્યુાં, જયારે લાઈટ ના હોય અથવા મશક્ષક શાળાએ ના હોય તેવા સિયિાાં જો આવા ડોકયિેુન્ટની જરૂર હોય ત્યારે મશક્ષક પોતાના િોબાઈલિાાં રાખલે શાળાના ડટેા િાાંથી િોકલી આપે છે. (મવજયભાઈ કણઝારીયા - બોટાદ - 9924036038, યવુરાજભાઈ વાઘલેા - ભાવનર્ર - 9825590790, રાકેશભાઈ પટેલ - સરુત - 9879860601)
(૧૫) પ્રશ્ન: આપ દરેક શવષયના અભ્યાસક્રમને વધ ુરસપ્રદ બનાવવા કઈ પ્રવશૃિ કરો છો? તારિ: મશક્ષકો દ્વારા અભ્યાસિિને રસપ્રદ બનાવવા મવદ્યાથીઓ પાસેથી નીચ ે મજુબની પ્રવમૃતઓ કરાવવાિાાં આવે છે. ૧) દરેક જૂથ વચ્ચે મવષય પ્રિાણે પ્રોજેક્ટ આપવાિાાં આવે છે અને તેનુાં પ્રદશાન પ્રાથાના સભાિાાં કરવાિાાં આવે છે જેથી અન્ય મવદ્યાથીઓ પણ તેના મવશે જાણે. ૨) ઐમતહામસક અને પાિયપસુ્તકિાાં આવતા સ્થળોની શક્ય તેટલી મલુાકાત કરાવવાિાાં આવે છે અને તજજ્ઞો દ્વારા સિેીનાર પણ ર્ોિવવાિાાં આવે છે. ૩) મવષય પ્રિાણ ેપી.પી.ટી. દ્વારા પે્રઝેન્ટેશન કરવાિાાં આવે છે અને મવક્રડયો પણ બતાવવાિાાં આવે છે. ૪) મશક્ષક સાિાજજક મવજ્ઞાન શીખવતી વખતે ઐતહામસક પ્રસાંર્ો ને લર્તા પસુ્તકો અને લચત્રો બતાવે છે અને મવદ્યાથીઓને કહવેાિાાં આવે છે કે તેઓ એવા પ્રસાંર્ વર્ાખાંડ િાાં કહ ેઅને તે પરથી પ્રોજેક્ટ પણ બનાવે. ૫) મવજ્ઞાનિાાં દરેક પ્રકરણના અંતે MICROSOFT MOUSE MISCHIEF SOFTWAREની િદદથી શાળાના િલ્ટીિીક્રડયા હોલિાાં LCD projector અન ેMouseની િદદથી ક્વીઝ રિાડવાિાાં આવ ેછે જેથી મવદ્યાથીઓને ર્મ્િત સાથે જ્ઞાન િળે અને તેની પ્રર્મતનો તરુાંત ખ્યાલ પણ મશક્ષકોને આવે. ૬) ધોરણ ૮ ન એક એકિ ધામિિક - સાિાજજક જાગમૃત િા વહિે - અને અંધશ્રદ્ધા ની વાત કરવાિાાં આવી છે જેિા વતાિાન સિયિા પણ સિાજિાાં રહલેી મવમવધ અંધશ્રદ્ધાઓની િાક્રહતી વતાિાન પત્ર દ્વારા તથા તે અંર્ેના મવમવધ કટીંગ્સ એકત્ર કરી તેનો અંક તૈયાર કરી તેની સિજ આપવાિાાં આવે છે. એ જ રીતે મવમવધ પ્રાકૃમતક આપમિઓ જેવી કે પરૂ, સનૂાિી, ભકૂાંપ વર્ેરેના પેપર કટીંગ્સ દ્વારા અંક તૈયાર કરી બતાવવાિાાં આવે છે. તે મજુબ િાાંમતકારીઓના લચત્રોના અંક તૈયાર કરાવવા વર્ેરે જેવા પ્રોજેક્ટ, પ્રવમૃિઓ બાળકો પાસે કરાવવાિાાં આવે છે અને જેિા બાળકો રસપવૂાક ભાર્ લે છે. ૭) કમવતાઓ િાટે મશક્ષક પ્રાથાનાસભાિાાં મવદ્યાથીઓને સાંર્ીતના વાદ્ય સાથે અલભનય ર્ીત કરાવડાવે છે. વાતાાઓ િાટે મવદ્યાથીઓ પાસે નાટક અને પત્ર અલભનય કરાવાય છે જેથી તેઓની અલભનય કળા મવકસે તેિજ ર્મ્િત સાથે તેઓ પાિના કાવ્ય તેિજ વાતાાઓ સિજી શકે. આ તિાિ પ્રવમૃતઓ રેકોડા કરીને મવદ્યાથીઓને ટી. વી. પર બતાવાય છે જેથી તઓે પોતાના અને અન્ય મવદ્યાથીઓના કૌશલ્યને જોવે અન ેપ્રોત્સાહન પણ િળે. ૮) મવમવધ પ્રવમૃતઓ જેવી કે લચત્રકાિ,પશ,ુ પક્ષી, વ્યવસાયકારો, ફળ - ફૂલ, શાકભાજી, અનાજના લચત્રો લર્ાડવા. સાંગ્રહ: જુદા જુદા અનાજના નમનુા, કિોળ, તેલીબીયા, જોવાલાયક શહરે સ્થળોના લચત્રો ચોટાડવા. ૯) જુદાજુદા મવષયોને લર્તા સાંગ્રહો જેિ કે જોડકણાના અંક, બાળર્ીતોનો અંક, પક્ષીઓનો, પ્રાણીઓનો સલચત્ર અંક બનાવેલ છે. ૧૦) િાટીકાિ: િાટીની પ્રવમૃિ જેવી કે િણકા રિકડા બનાવવા જેવી પ્રવમૃતઓ કરાવવાિાાં આવે છે. સારી પ્રવમૃિની લબરદાવી ક્રડસ્પ્લે ઉપર મકુાય છે જેથી બીજા બાળકને સારી પ્રવમૃિ કરવાની પે્રરણા િળે.
(૧) પ્રશ્ન: િાળામા ંકોઈ સમસ્યાના સમાધાનના રૂપે પ્રોજેક્ટના રૂપમા ંબાળકો પાસે કોઈ કાયગ કરાવેલ છે? ટ ંકમા ંમારહતી આપો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ પણ આપેલ છે. ૧) ૩૧૫ શાળા પૈકી ૨૦૦ શાળાઓિાાં “બચત બેંક” નાિનો પ્રોજેક્ટ હાથ ધરવાિાાં આવ્યો છે. જેિાાં મવદ્યાથી પોતાને િળતા ખીસાખચા િાાંથી જે પૈસા બચાવે તે શાળાિાાં ચાલતી બેંકિાાં જિા કરાવે અન ેજયારે આ નાણા ની જરૂર હોય અથવા તો જયારે શાળા િાાંથી પ્રવાસ જવાનો હોય ત્યારે આ નાણાનો ઉપયોર્ કરતા હતા અને તેઓ જયારે શાળા છોડીને જતા હોય ત્યારે ખાતાિાાં જિા નાણા તેિને પાછા આપવાિાાં આવતા હતા. બેંક ચલાવવાની તથા સાંભાળવાની બધી જવાબદારી શાળાના બાળકોને જ સોપવાિાાં આવી છે. શાળા દ્વારા ચાલતી બેંકિાાં મવદ્યાથી, એસ.એિ.સી. સભ્ય તથા વાલીઓના ખાતા પણ છે. ૨) ૩૧૫ શાળા પૈકી ૨૪૦ શાળાઓિાાં “રાિહાટ” નાિનો પ્રોજેક્ટ હાથ ધરવાિાાં આવ્યો છે. શાળાિાાં બાળકોને જરૂરી એવી સ્ટેશનરી વસ્ત ુશાળાિાાં જ િળી રહ ેતે હતે ુથી “રાિહાટ” શરુ કરવાિાાં આવ્યુાં છે જેિાાં તેનુાં બધુાં સાંચાલન ધોરણ પ્રિાણે બાળકની મનયનુ્ક્ત કરીને કરવાિાાં આવે છે. ૩) એક શાળાિાાં બાળકોિાાં વાાંચન, લખેન અને ર્ણન ક્ષિતા મવકસાવવા િાટે પ્રોજેક્ટ હાથ ધરવાિાાં આવ્યો.આ પ્રોજેક્ટિાાં શાળાના જે મપ્રય મવદ્યાથી છે તઓેને ધોરણ ૧ થી ૪ અન ે૫ થી ૮ એિ બે જુથિાાં વહચેવાિાાં આવ્યા અને તે જુથિાાં ૨-૩ હોમશયાર મવદ્યાથી નીિવાિાાં આવ્યા. આ હોમશયાર મવદ્યાથી િાટે મશક્ષક દ્વારા ૩૦ ક્રદવસ િાટે ફે્રિ તૈયાર કરવાિાાં આવી આ ફે્રિિાાં બાળકોને શુાં વાંચાવવુાં, ર્ણાવવુાં અને લખાવવુાં જેવા મદુ્દા આવરી લેવાિાાં આવ્યા.આ પ્રવમૃિ દરરોજ ૩૦ મિમનટ કરવાિાાં આવે છે. આ પ્રવમૃિનુાં એવુાં પક્રરણાિ જોવા િળયુાં કે ૭૦ થી ૮૦% બાળકો લખતા, વાાંચતા, ર્ણતા શીખી ર્યા જેિ કે ધોરણ ૧ િાાં ૮૦% બાળકોને વાાંચતા આવડ ેછે. (અમિનભાઈ પ્રજાપમત - ર્ાાંધીનર્ર) ૪) એક શાળાિાાં “િારો મિત્ર” નાિનો પ્રોજેક્ટ વકૃ્ષોનુાં જતન કરવા િાટે હાથ ધરેલ છે. આ પ્રોજેક્ટિાાં શાળાને એક નવુાં લબલ્ડીંર્ ર્ાિથી દુર િળયુાં છે. આ શાળાના નવા લબલ્ડીંર્ ની આસપાસ બહ ુઓછા પ્રિાણિાાં વકૃ્ષો હતા. આ વકૃ્ષોનુાં પ્રિાણ તો વકૃ્ષો વાવીને વધારી દીધ ુપણ હવે તેનુાં જતન કેિ કરવુાં એ બાબત ની લચિંતા હતી કારણ કે શાળાિાાં વકૃ્ષોને પાણી પીવડાવવાની કોઈ સમુવધા જ ન હતી. આથી બાળક પ્રિાણે એક એક વકૃ્ષ સોપવાિાાં આવ્યુાં, બાળકો ઘરેથી જે પાણી પીવા િાટે લાવ્યા હોય તેિાાંથી વધતુાં પાણી પોતાને સોપેલ વકૃ્ષને પીવડાવવાની જવાબદારી આપવાિાાં આવી. આ પ્રવમૃિ ના પક્રરણાિે આજે શાળાનુાં િેદાન વકૃ્ષોથી ભરેલુાં લાર્ ેછે. (વાસદેુવભાઈ રાિોડ - સરેુન્દ્રનર્ર, દેવાાંર્ીબેન બારૈયા - જાિનર્ર) ૫) શાળાિાાં વર્ા સ્વચ્છ રહ ે તે હતે ુ થી “સ્વચ્છતા” પ્રોજેક્ટ ચાલ ુ કરવાિાાં આવ્યો.આ પ્રોજેક્ટિાાં ૧ સફાઈ િાંત્રી અને ૧ નાયબ િાંત્રી બનાવવાિાાં આવ્યા. આ બાંન ેિાંત્રી શાળાના વર્ાખાંડિાાં સફાઈ કરતા મવદ્યાથીઓ પૈકી જે મવદ્યાથી સારી રીતે સફાઈ કરતો હોય અને સ્વચ્છતા રાખતો હોય તેનુાં નાિ િાંત્રી પોતાની બકૂ િાાં લખે અને િક્રહનાને અંતે જે બાળકને વધ ુપોઈન્ટ િળયા હોય તેને આવતા િક્રહના િાટે
િાંત્રી બનાવવાિાાં આવે છે. આ પ્રોજેક્ટ થી બાળકો સ્વચ્છતાના આગ્રહી થયા છે અને વર્ાખાંડ પણ સ્વચ્છ રાખતા થયા છે. (ઉપાધ્યાય પ્રમતકભાઈ - િહસેાણા) (૨) પ્રશ્ન: શુ ંઆપે િાળામા ંશવધાથીઓને પ્રથાનાસભામા ંકોઈ એવી પ્રવશુત કરાવેલ છે જેનાથી
મ લ્ય શિક્ષિ મળી રહ?ે ટ ંકમા ંશવગત જિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર પણ આપેલ છે. ૧) "આજનુાં િદદરૂપ કાયા પ્રોજેક્ટ” અંતર્ાત જેિા બાળકો દ્વારા કોઈ ને િદદ કરવાિા આવી હોય તેની વાત પ્રથાનાસભાિાાં કરવાિાાં આવે છે. (મિકિભાઈ ર્ઢવી - પોરબાંદર - 9723867000, હાક્રદિકકુિાર શિાા - ખેડા - 8140745121, મશવાભાઈ સોંલકી - પાટણ - 9727484519, મનમધબેન સતુરીયા - અિરેલી - 9825542629) ૨) “સ્ટોરી કાફે પ્રોજેક્ટ” અંતર્ાત દર શમનવારે શાળાના મશક્ષક,ર્ાિના કોઈ વડીલ દાદા કે મશક્ષણમવદ પાસ ે શૈક્ષલણક મલુ્ય વાળી વાતાા કહવેડાવવાિાાં આવે છે. (અમિતકુિાર સોની - િહસેાણા - 9510209616, મવઠ્ઠલભાઈ વણકર - િહીસાર્ર - 9574152255) ૩) “દિક કમ્પ્યટુર” યોજના અંતર્ાત શાળાના કમ્પ્યટુર બાળકોને દિક આપવાિાાં આવે છે. આ યોજના અનસુાર બાળકને િળેલ દિક કમ્પ્યટુરની જાળવણી કરવાનુાં કાયા આપવાિાાં આવે છે. (િનીષકુિાર વાઢીયા - ર્ીર સોિનાથ - 9737376983) ૪) શાળાિા પ્રાથાનાિા મશક્ષકો દ્વારા રોજ એક પે્રરક વાતાા કહવેાિા આવતી અને બીજા ક્રદવસે બાળક દ્વારા તેન ુ સ્વતાંત્ર લખેન કરી લાવવા કહવેાિાાં આવતુાં અને કોઈ એક બાળકે લખેલ વાતાાન ુાં પ્રથાનાસભાિાાં વાાંચન કરવાિાાં આવતુાં. (પ્રમતકકુિાર અરમવિંદભાઈ - અિરેલી - 9429559308) ૫) શાળાિાાં “મલુ્ય મશક્ષણ િાંત્રાલય” અંતર્ાત પ્રિાલણકતા,મનષ્િાવાન અને જવાબદાર નાર્ક્રરક બન ેત ેિાટે કોઈ બાળકે સારુાં કાયા કયુાં હોય તેને સિાજના પ્રમતકષ્િત વ્યકમત દ્રારા સન્િાનવાિાાં આવે છે. (પ્રમવણભાઈ ભરુાભાઈ - કચ્છ - 9909505011) ૬) “કર ભલા હોર્ા ભલા” અને “વધેલુાં પાણી છોડવાને આપવુાં” પ્રોજેક્ટ અંતર્ાત દરોરજ શાળા છોડતી વખતે વધેલુાં પાણી વકૃ્ષોને પાવાિાાં આવે છે. (બહચેરભાઈ પ્રજાપમત - કચ્છ - 9426136964) ૭) શાળાના બાળકે કરેલ મલુ્ય મશક્ષણની પ્રવમુતઓનુાં સી.આર.સી. દ્રારા િેર્ેઝીન બહાર પાડવાિાાં આવે છે. િેર્ેઝીન બાળકે કરેલ પ્રવમુત તેના ફોટા સાથે છાપવાિાાં આવે છે તેથી બાળક આવી પ્રવમુત કરવા પ્રોત્સાક્રહત થાય છે. (દીમપકાબેન મવજયભાઈ - કચ્છ - 9913984889) ૮) “ચાલો પ્રયત્ન કરીએ” થીિ અંતર્ાત ૨૫ જેટલી કૃમતઓ મકૂવાિાાં આવી છે જેિાાં મવષયવસ્ત,ુ િાક્રહતી અન ેજ્ઞાન, અલભનય - કલા અને મલુ્યલક્ષી મશક્ષણ િળે તેવી કૃમતઓ મકૂવાિાાં આવી છે. બાળવાતાા અંતર્ાત - બે બાળકો વાતાાની રજૂઆત કરે છે. ઈતરપ્રવમૃિ અંતર્ાત નાનાાં નાટક, નાક્રટકા, સાંવાદ, વાતાાન ુાં નાટયકરણ વર્ેરે દર બધુવારે રજૂ થાય છે. આ બધી જ પ્રવમૃિ મલુ્યલક્ષી મશક્ષણનો
સાંદેશો આપે છે. (રિેશચાંદ્રભાઈ પટેલ - ભરૂચ - 9426859056) (૩) પ્રશ્ન: આપે આપની િાળાને સ્વચ્છ રાખવા માટે કોઈ પગલા લીધેલ હોય તો તે ટ ંકમા ંજિાવો. તારિ : મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ પણ આપેલ છે. ૧) દર િહીને શાળાિાાં સ્વચ્છ વર્ાખાંડ ની સ્પધાા રાખવાિાાં આવ ે છે અન ે આ સ્પધાાિાાં જીતનાર વર્ાખાંડને ૨ હને્ડવોશ કરવાની બોટલ આપવાિાાં આવે છે અને સ્ટાર નો લબલ્લો યમુનફોિા પર લર્ાવવાિાાં આવે છે. (મશવાાંર્ીબેન શાસ્ત્રી - દાહોદ) ૨) શાળાિાાં ર્ાંદકી કરતા બાળકોને અટકાવવા િાટે શાળાિાાં “સ્વચ્છતા કોટા ” નુાં આયોજન કયુાં છે. દર શમનવારે આ કોટા ભરાય છે અને આ કોટાિાાં ફક્રરયાદી, બચાવપક્ષના વકીલ, જર્જ અને સાંભાળનારા પે્રક્ષકો ની વચ્ચે આરોપીને પ્રશ્નોતરી કરીને કબલુ કરાવ્યા બાદ તેિને મશક્ષાિાાં સફાઈ,વાાંચન,લેખન આપવાિાાં આવે છે જેના થાકી બાળકો કચરો કચરા પેટીિાાં નાખતા થયા છે. (હસમખુભાઈ પ્રજાપમત - પેટલાદ) 3) શાળાિાાં સ્વચ્છતા િાટે મવદ્યાથીઓના ગ્રપુ બનાવ્યા છે અને તેિનો ગ્રપુ પ્રિાણે એક લીડર પસાંદ કયો છે અને તેિને અમકુ મવસ્તારની સફાઈની જવાબદારી સોપવાિાાં આવી છે તથા ગ્રપુ પ્રિાણે એક મશક્ષક ની પણ મનયનુ્ક્ત કરી છે જે તેના મવસ્તારની સફાઈ મવશે ધ્યાન રાખી શાળાને સ્વચ્છ રાખી શકે. (મવજયભાઈ દેવમરુારી - ર્ઢડા) ૪) પ્લાકસ્ટકનો ઉપયોર્ રોકવા િાટે એક શાળાિાાં “નો પ્લાકસ્ટક સેના”ની મનિણકુ કરી છે જે શાળા શરુ થવાની પહલેા મવદ્યાથીઓ નાસ્તો લાવે તે પ્લાકસ્ટક બરે્ િાાં હોય કે પેકેટિાાં હોય તે મવધાથીને રોકીને નાસ્તો નાસ્તાના ડબ્બાિાાં નાખીને અન ેપ્લાકસ્ટક કચરાટોપલીિાાં નાખ્યા બાદ જ વર્ાખાંડ િાાં પ્રવેશવા દેવાિાાં આવે છે. (નીલેશભાઈ રાજા - બોટાદ) ૫) એક શાળાના િેદાનિાાં વકૃ્ષ દીિ એક થેલી લર્ાડવાિાાં આવી છે આ થેલી નો ઉપયોર્ બાળકો જયારે િેદાન િાાં રિતા હોય ત્યારે કચરો નાખવા િાટે કરે છે અને સિયાાંતરે તે ખાલી કરવાિાાં આવે છે. (ઘનશ્યાિભાઈક્ષ પટેલ - ધ્ાાંર્ધ્ા) (૪) પ્રશ્ન: િાળાના બાળકો અને વાલીઓમા ં સ્વાસ્્ય પ્રત્યે જાગશૃિ વધે તે માટે આપે કરેલ નવતર પ્રયોગ અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) ર્ાિિાાં ફલળયા પ્રિાણ ે૫-૫ મવદ્યાથીની રુ્કડી બનાવી અને તેિને સ્વચ્છતા અંર્ે જાણકારી આપતુાં ફોિા આપવાિાાં આવ્યુાં આ બાળકોએ ઘરે ઘરે જઈને આ ફોિા ભરાવ્યુાં જેિાાં ઘરની આજુબાજુની સફાઈ,
ર્ાંદા પાણીનો મનકાલ,તેિજ ફલળયાની સફાઈ, છેલ્લા ૩ િક્રહનાિાાં કોઈ બીિાર પડયુાં છે કે નક્રહ વર્ેરે બાબતનો પણ સિાવેશ કરવાિાાં આવ્યો હતો. આ સવનેો સારાાંશ ૨૬ િી જાન્યઆુરીના ક્રદવસે શાળાના કાયાિિિાાં ર્ાિલોકોની ઉપન્સ્થમતિાાં કરવાિાાં આવ્યો જેથી તેિને સિજાવી શકાય કે સ્વચ્છતાનો સ્વાસ્થ્ય સાથે કેવી રીતે સબાંધ છે. (દીપકભાઈ ધારવૈયા - જાિનર્ર - 9898296367) ૨) મશયાળાની શરૂઆતિાાં સ્વાઈન ફ્લ ુઅને િેલેક્રરયા જેવા રોર્ોનો ફેલાવ ખબુ હતો, જેનુાં મખુ્ય કારણ િચ્છર હતા. આ રોર્ો અટકાવવા લોકોિાાં જાગમૃત ફેલાવવા િક્રહનાના કોઈ એક બધુવારે સાાંજે ર્ાિ લોકોની િીટીંર્ ભરીને િાક્રહતી અને િાર્ાદશાન આપવાિાાં આવ્યુાં તેિજ બીિારીથી કેવી રીતે બચવુાં તેના પેમ્પલેટ પણ આપવાિાાં આવ્યા. બીજા ક્રદવસે ધોરણ ૮ ના મવદ્યાથીની એક બાળદાકતરી સમિમત બનાવી જેને ઘરે ઘરે જઈને જ્યાાં પાણી ભરાય છે તે જગ્યાની િાક્રહતી જે-તે ઘર વાળાને આપી અન ેતેને ચોખ્ખી કરવા જણાવ્યુાં. લર્ભર્ એકાદ અિવાક્રડયાિાાં પરુા ર્ાિના ઘરની મવઝીટ આ સમિમતએ કરી શાળાને રીપોટા આપ્યો. આિ ર્ાિલોકોિાાં િિચ્છરથી થતા રોર્ો મવષે જાગતૃ થયા છે. (ફીચડીયા શૈલેશભાઈ - રાજકોટ - 9824831771) ૩) ર્ીતાપરુ ર્ાિના મપવાના પાણીિાાં ક્ષારનુાં પ્રિાણ વધારે હોવાના કારણે બાળકોના દાાંતની લબિારી વધારે જોવા િળી. આના ઉપચાર િાટે સૌ પ્રથિ શાળાિાાં દાાંતની સફાઈ બાબતે જાગ્રતી આવે તે િાટે દાાંતની મનયમિત સફાઈ ના સચૂનો આપ્યા.અિવાડીયાિાાં એક વાર સામકુ્રહક દાંત િાંજન કાયાિિ રાખવાિાાં આવતો. હાલિાાં શાળાિાાં દરરોજ િધ્યાહન ભોજન બાદ ૨:૪૫ સિયે દરેક બાળકને શાળા તરફથી બ્રશ તથા રુ્થપેસ્ટ દ્વારા દાાંતની મનયમિત સફાઈ કરાવવાિાાં આવે છે.બાળકોની દાાંતની તકલીફ ઓછી થઈ. દાાંત પ્રત્યે જાગ્રતી આવી.શાળા કક્ષાએ આ પ્રયોર્ હાલિાાં મનયમિત ચાલે છે. (રમસકભાઈ પટેલ - અિદાવાદ - 9687835010)
૪) શાળાિાાં ક્રરશેષ દરમિયાન બાળકો ન્યરુીશયન વાળો નાસ્તો ખાય તે િાટે દર શમનવારે વેંજીટેબલ સલાડ ડ,ે ફ્રુટ સલાડ ડ,ે કિોળ ડ,ે ભેળ ડ,ે... જેવા અનેક ડ ેઉજવવાનુાં શરુ કરવાિાાં આવ્યુાં છે, બાળકો હોશે હોશે ઘરેથી સલાડ નાસ્તાિાાં લાવે છે અને સમહુિાાં આરોર્ે છે. (શ્રધ્ધાબેન રાવલ - ભાવનર્ર - 9638304001) ૫) ર્ાિના લોકો સ્વાસ્થ્યિય જીવન જીવે તે િાટે શાળાના ધોરણ ૬ અને ૭ બાળકોનુાં ગ્રપુ પાડીને આ બાળકોને શમનવારે સાાંજના સિયે અને રમવવારે સવારે ર્ાિના દરેક ફલળયાિાાં વહેંચવાિાાં આવ્યા. બાળકો ધ્વારા ફલળયાિાાં રહલેો કચરો, પથ્થરો, વર્ેરે સફાઈ કરવાિાાં આવી. આિ બાળકો દ્વારા દર
અિવાક્રડયે આ પ્રવમૃિ કરવાિાાં આવી. બાળકોને જોઈ આજે ફલળયાના લોકો દરરોજ જાતે સફાઈ કરે છે અને બાળકો તથા ર્ાિલોકોને સ્વાસ્થ્ય નુાં િહત્વ પણ સિજાયુાં. (નરેશકુિાર પટેલ - િહસેાણા - 8980913082) ૬) સ્વાસ્થ્ય સારુાં રાખવા િાટે જરૂરી સ્વચ્છતા બરાબર જળવાય રહ ેતે િાટે વ્યન્ક્તર્ત સ્વચ્છતાનુાં કાડા બનાવ્યુાં છે તેિજ ર્ાિિાાં ઘર પ્રિાણ ેકાડા બનાવ્યુાં છે. જ્યાાં મલૂ્યાાંકન દરમિયાન સ્વચ્છતા જોવા િળે તેના નાિ મજુબ તેને પોઈન્ટ આપવાિાાં આવે છે અમકુ સિયના નાતે જેના વધ ુપોઈન્ટ હોય તેિને એસ.એિ.સી. તેિજ ર્ાિલોકોની હાજરીિાાં ઇનાિ આપી પ્રોત્સાક્રહત કરવાિાાં આવે છે. (સાંજયભાઈ પટેલ - 8238406080 - વડોદરા) (૫) પ્રશ્ન: િાળામા ંતમે વગગખડંનો મહિમ ઉપયોગ કરીને શવષય વસ્ત ુસમજાવવા માટે કોઈ નવીન પ્રવશૃિ કરી હોય તો ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ પણ આપેલ છે. ૧) ૨૯૧ શાળા પૈકી ૨૨૦ શાળાના વર્ાખાંડિાાં મવષયવસ્ત ુ ને અનરુૂપ ટી.અએલ.એિ. ચાટા , મવમવધ રાજ્યના તથા દેશના નકશાઓ, પક્ષીના લચત્ર, ઋત ુઅને હવાિાન અંર્ે જાણકારી, િાણસના મવમવધ અંર્, ચારેય ક્રદશા અને ખણૂા નુાં લચત્ર, મવમવધ ફૂલો તથા શાકભાજીના લચત્ર, મવમવધ દેશના નાિ સાથે રાષ્રધ્વજ, ભમૂિમતના આકારો, કાર્ૂાન લચત્ર, વાર અને િક્રહનાની સિજ આપતા પોસ્ટર વર્ેરે લર્ાડવાિાાં આવે છે. ૨) એક શાળાિાાં પ્રજ્ઞાવર્ા ધોરણ ૧ અને ૨ ના બાળકો પોતાની ચોપડી સરળતાથી ઓળખી શકે તે હતેથુી વર્ાખાંડની અંદર જ એક નાનો કબાટ બનાવેલ છે જેિાાં બાળકોની ચોપડીઓ પર જે બાળકની ચોપડી હોય તેનો કમ્પ્યટુરિાાં બનાવેલ ફોટો લર્ાવવાિાાં આવ્યો છે. જેથી બાળક પોતાની જાત ેફોટો ઓળખીને પોતાની ચોપડી લે છે અને ઉપયોર્ કાયા પછી પોતાની જાતે કબાટિાાં મકેુ છે. (દરજી ક્રકરણભાઈ - કચ્છ) ૩) ધોરણ ૧ થી ૪ બાળકો અંગ્રેજીના સ્પેલલિંર્ સરળતાથી શીખે તે હતેથુી શાળાના વર્ાખાંડિાાં આવેલી જેટલી પણ વસ્ત ુછે તેની બાજુિાાં તેનો સ્પેલલિંર્, ઉચ્ચારણ અને તેનો અથા લખવાિાાં આવ્યો છે. બાળક સતત આ સ્પેલલિંર્, ઉચ્ચાર અને અથા જોતો હોવાથી સરળતાથી યાદ રાખતા થયા છે. (નાયી નીરજકુિાર - સાબરકાાંિા, સેવક્ભાઈ ચૌધરી - વડોદરા) ૪) બાળકોને કાર્ૂાન બહ ુર્િતા હોય છે આથી એક શાળાિાાં કારુ્ાન થીિ સાથે લર્ાવેલ ચાટા િાફ્ટિાાં મળૂાક્ષરો, અંકો, ર્ાલણમતક સતુ્રો, અંગ્રેજીના સ્પેલલિંર્ વર્ેરે લખવાિાાં આવે છે અને બાળકો દ્વારા સતત આ પનુરાવતાન થવાથી સરળતાથી યાદ રાખતા થયા છે. (સતુરીયા મનધીબેન - અિરેલી, પટેલ ર્ૌરવભાઈ - રાજુલા, વ્યાસ ક્રકરણભાઈ - િોરબી) ૫) સરુતની એક શાળાિાાં બાળકો ટેકનોલોજીનો વાાંચનિાાં ભરપરુ ઉપયોર્ કરે તે હતેથુી મશક્ષકે લાયબ્રેરીની ડીજજટલ સ્વરૂપ આપ્યુાં છે. બાળકોને જરૂરી એવુાં વાાંચન િટીરીઅલ જેિ કે સફારી,
બાળવાતાા, પાિયપસુ્તકો, પે્રરણાત્િક પસુ્તકો, જાણવા જેવુાં વર્ેરેનુાં પી.ડી.એફ. ફોિેટ તથા નોટપેડ અન ેવડાપેડ ફોિેટિાાં રૂપાાંતક્રરત કરીને કમ્પ્યટુરિાાં ઇન્સ્ટોલ કરવાિાાં આવ્યુાં છે. શાળાિાાં રીશેષના સિયે તથા દર શાળા સિય મસવાયના ફ્રી સિયિાાં તેનો ઉપયોર્ કરે છે. (રાખોલલયા ક્રહતેશભાઈ - સરુત) ૬) બાળકોિાાં વાાંચન ક્ષિતા મવકસે તે હતે ુથી એક શાળાિાાં વર્ાખાંડોિાાં જ ભાષા કોનાર બનાવી દીધો. આ કોનેરિાાં બાળકોને આકમષિત કરતા વાતાાની ચોપડીઓ તથા કાર્ૂાનની ચોપડીઓ અંગ્રજેી, ગજુરાતી અને ક્રહન્દી ભાષાિાાં મકુવાિાાં આવી બાળકો આ કોનારિાાંથી પોતાની જાતે જ જે પસુ્તક જોઇત ુાં હોય તે લઈને વાાંચતા હતા. આિ લાયબ્રેરીનો ઉપયોર્ વર્ાખાંડ િાાં થવા લાગ્યો અને બાળકો વાાંચનિાાં રૂચી દાખવવા લાગ્યા. (જાની નીમતનભાઈ - અિરેલી, પાવની મવઠ્ઠલદાસ - કચ્છ)
(૬) પ્રશ્ન: શવદ્યાથીઓમા ં િારીરરક સ્વસ્થતા વધારવા તેમજ કુપોષિ દુર કરવા આપે ક્ા ંપ્રયત્ન કરેલ છે? તારિ: મવદ્યાથીઓિાાં શારીક્રરક સ્વસ્થતા વધારવા તેિજ કુપોષણ દુર કરવા મશક્ષકોએ નીચે મજુબના પ્રયત્નો કરેલ છે. ૧) િધ્યાહન ભોજન અને ક્રકચન ર્ાડાનિાાં સીઝન પ્રિાણે લીલા શાકભાજી નો ઉપયોર્ કયો. ૨) મવદ્યાથીઓની આરોગ્ય અમધકારી સાથે મલુાકાત ર્ોિવી અને તેિને કુપોષણ મવષે િાક્રહતી આપી. 3) કુપોષણ અને આહારના જરૂરી ઘટકો આધાક્રરત ચાર્ટાસ, મવડીયો / સ્લાઈડ શો દેખાડીને સિતોલ આહારનુાં િહત્વ સિજાવ્યુાં. ૪) કન્યાઓને ક્રહિોગ્લોબીનની તપાસ કરી તેની ર્ોળી આપવાિાાં આવી અને શરીરિાાં તેના યોગ્ય પ્રિાણ મવષ ેિાક્રહતી આપી. ૫) વાલીઓને બાળકો ઘરે પૌકષ્ટક આહાર લે તે િાટે સિજ આપી અને િેડીકલ ચેક અપ કેમ્પ શાળા િાાં રાખવાિાાં આવ્યો. ૬) એન.જી.ઓ. દ્વારા શારીક્રરક તપાસ કરવાિાાં આવેલ અને તારવેલ ખાિી પ્રિાણે જરૂરી ખોરાક મવષ ેિાક્રહતી આપવાિાાં આવી. ૭) શાળાિાાં મવદ્યાથી અિવાક્રડયાિાાં એક વાર િનર્િતુાં શાક લાવે અને તેના મવષે લેલખતિાાં નોંધ રાખ ેજેિાાં સારો સહકાર િળયો અને તેઓ અલર્ શાકના ફાયદા જાણતા થયા. ૮) મવજ્ઞાન િેળાિાાં મવદ્યાથીઓ દ્વારા કુપોષણ ને લર્તી કૃમતઓ રજૂ કરવાિાાં આવી અને તેઓએ મવટાિીન અને પ્રોટીન યકુ્ત આહારના પ્રયોર્ો રજુ કયાા. ૯) િધ્યાહન ભોજનની ગણુવતા પ્રથિ મશક્ષકો તપાસે છે , કોઈ સિસ્યા જણાય તો િધ્યાહન ભોજન ઓર્ેનાઇઝર ને વાત કરે છે અને ભોજન પહલેા મવદ્યાથીઓ પાસે હાથ ધોવડાવાય છે. ૧૦) સરકારી આયવેુક્રદક હોન્સ્પટલની મલુાકાત કરવી અને ડોકટરે મવદ્યાથીઓને સ્વાસ્થ્ય અંર્ે મવસ્તતૃ સિજણ આપી. ૧૧) દૂધ સાંજીવની યોજના અંતર્ાત મવદ્યાથીઓ દૂધ પીવે તે ધ્યાન રખાય છે.
33) મવદ્યાથીઓ સ્વચ્છ યમુનફોિા પહરેે તેિજ તેિનુાં શરીર સ્વચ્છ રાખે તે િાટે મશક્ષકો ખાસ ધ્યાન રાખ ેછે. (૭) પ્રશ્ન: જો આપે િાળાનુ ંવાતાવરિ શિસ્તમય અને આનદંમય બની રેહ તે માટે કોઈ પ્રવશુત કરી હોય તો ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર પણ આપેલ છે. ૧) “મવકાસ પેટી” અંતર્ાત બાળકોને શાળાિાાં કઈ વસ્તનુી જરૂક્રરયાત છે અને તે વસ્ત ુકઈ રીતે િેળવી શકાય. બીજુ ાં શાળાિાાં કઈ સિસ્યા છે અને તેને કઈ રીતે દુર કરી શકાય તેની મવર્ત લખી ચીિી મવકાસ પેટીિાાં નાખવાિાાં આવે છે. નક્કી કરેલા સિયે મવકાસ પેટી ખોલી બાળકોની સિસ્યાનુાં સિાધાન અન ેજરૂક્રરયાતનો મવચાર કરવાિાાં આવે છે. (પ્રમવણભાઈ વણકર - અિદાવાદ - 9925483938) ૨) “મવષય િાંડળ” અંતર્ાત શાળાિાાં દરેક મવષયના િાંડળ બનાવવાિાાં આવ્યા છે. તેિાાં શાળાના દરેક બાળકે કરેલ મવષય અનસુાર પ્રવમુત મવષય િાંડળિાાં ફોટા સાથે મકુવાિાાં આવે છે. (જીતેન્દ્રભાઈ વાજા - ભાવનર્ર - 9909398636) ૩) “દિક વકૃ્ષ” અંતર્ાત શાળાના બાળકોના ગ્રપુિાાં વકૃ્ષની સારસાંભાળની જવાબદારી સોપવાિાાં આવે છે. (તેજસભાઈ િહતેા - ર્ીર સોિનાથ - 9429321524, કેતનકુિાર જોશી - વડોદરા - 9909533950) ૪) “મવચાર વકૃ્ષ” કાયાિિ અંતર્ાત શાળાિાાં બાળક અલભવ્યક્ત થાય એ હતેથુી બાળકના જીવનના કોઇપણ સારા નરસા અનભુવ થોડા શબ્દોિાાં લખીને મવચાર વકૃ્ષ પર લર્ાડ ેછે. ( જયદેવમસિંહ ડોક્રડયા - બોટાદ - 9879796545) ૫) “િારી શાળા સુાંદર શાળા” પ્રોજેક્ટ અંતર્ાત બાળકો પોતાના બટુ - ચાંપલ વર્ાની બહાર વ્યવન્સ્થત મકેુ અને શાળાનુાં વાતાવરણ મશસ્તિય અન ેઆનાંદિય બની રહ ેતે િાટે બાળકોને પ્રોત્સાક્રહત કરવાિાાં આવે છે. (અરમવિંદભાઈ ભેડા - પોરબાંદર - 9725625147) ૬) શાળાના દરેક વર્ાિાાં ફક્રરયાદ પેટી (ફક્રરયાદ સમિમત) મકુવાિાાં આવી છે.દર શમનવારે બાળકોએ કરેલ ફક્રરયાદ ઉકેલવાિાાં આવે છે. (ક્રહિાાંશભુાઈ પોક્રરયા - પોરબાંદર - 9909954454, ખ્યામતબેન રાવળ - ર્ાાંધીનર્ર - 9904480702) ૭) શાળાના િેદાનિાાં નાના બાળકોને લઇ જઈ બાળકોની સાંખ્યા પ્રિાણેના ગ્રપુ બનાવી ત્યારબાદ ગ્રપુિાાં રહલેા દરેક બાળકોને િેદાનિાાં પડલેા નાના પત્થર કે કાાંકરા વીણી લાવાનુાં કહવે ુ ાં.િેદાનિાાં જ િોટા અક્ષરે અંકો કે મળૂાક્ષરો લખી આપવા.દરેક બાળકોના ગ્રપુ લખેલા એક એક મળૂાાંક્ષરો કે અંકો પાસે બેસી જશે ને પોતે વીણેલા કાાંકરા કે પથ્થરો તેના પર ર્ોિવશે. આ રીતે બાળકો ગ્રપુિાાં અને મશસ્તિય રીતે કાિ કરતાાં શીખે છે. (મનમધબેન સતુરીય - અિરેલી - 9825542629) ૮) શાળાિાાં ફુટબોલની રિતની જેિ બાળક જયારે ભલુ કરે ત્યારે યેલ્લો કે રેડ કાડા આપી તેના આધારે તેને હકારાત્િક સજા કરવાિાાં આવે. (મવિિભાઈ ર્ઢવી - પોરબાંદર - 9723867000)
(૮) પ્રશ્ન: વગગખડં વ્યવસ્થાપન એટલે કે િાળામા ં શવદ્યાથીઓ સાથેનો સમય વધ ુઅસરકારક બનાવવા માટે આપ ક્ા પ્રકારના પગલા લ્યો છો? તારિ: મશક્ષકો નીચે પ્રિાણેના નવીન કાયા કરીને વર્ાખાંડ વ્યવસ્થાપન વધ ુ અસરકારક બનાવવા પ્રયત્ન કરે છે. ૧) વર્ાિાાં મશક્ષક દ્વારા અિવાક્રડયાિાાં ૧ તાસ પ્રવમૃતનો રાખવાિાાં આવે છે જેિાાં દરેક પ્રવમૃતનો સિાવેશ થાય અને દરેક મવદ્યાથી તેિાાં ભાર્ લે તેનુાં ખાસ ધ્યાન પ્રોત્સાહન આપીને રાખવાિાાં આવ્યુાં જેથી તેઓ સર્જનાત્િક પ્રવમૃિ સાથે મશક્ષણ પ્રાપ્ત કરે છે. ૨) ઈમતહાસ જેવા મવષયિાાં નાટક દ્વારા મશક્ષણ, ભાષાના મવષય િાાં કમવતા ઓક્રડયો દ્વારા સાંભળાવાય છે. 3 કિીન મદુ્દા સિજાવ્યા પછી મવદ્યાથીને રુ્ચકા િજાક સાંભળાવાય છે જેથી તેઓને ર્મ્િત સાથે જ્ઞાન િળી રહ ેછે. ૩) એક મશક્ષક તેિનો િહિિ સિય મવદ્યાથી સાથે પસાર કરી તેિના સ્વભાવ, અને તેિની કુશળતા જાણવા પ્રયત્ન કરે છે જેથી તેિની સાથે વાતાાલાપ સરળ બની શકે અને િોટા ભાર્ની તિાિ પ્રવમૃતઓ જૂથ કાયા દ્વારા મવદ્યાથીઓ પાસે કરાવે છે. ૪) કોઇપણ અભ્યાસના મદુ્દા પર મવદ્યાથીઓ સાથે ચચાા કરવાિાાં આવે છે અને તેિને વર્ાિાાં વધ ુ વ્યક્ત કરવાની તક આપવાિાાં આવે છે જેથી તેિને મુાંજવતી સિસ્યા કે સવાલનો સરળતાથી ઉકેલ લાવી તેિની સિજશન્ક્ત નો મવકાસ કરાય છે. ૫) ચાલ ુ તાસ દરમિયાન મશક્ષક દ્વારા મવદ્યાથીઓને પ્રશ્નોિરી કરવાિાાં આવે છે જેથી તેિનુાં ધ્યાન કેકન્દ્રત રહ.ે ૬) વર્ાની તિાિ પ્રવમૃતઓના આયોજન િાટે તિાિ મવદ્યાથીઓનો સિાવેશ કરવાિાાં આવે છે અને મશક્ષકની ર્ેરહાજરીિાાં વર્ાનુાં આયોજન કરતા મવદ્યાથીઓને મશખવેલ છે જેથી વર્ાિાાં વ્યવસ્થાપન જળવાઈ રહ.ે ૭) દરરોજ અલર્ મવદ્યાથીઓને બેંચની પ્રથિ હરોળિાાં બેસાડવાિાાં આવ્યા જેથી તેિનુાં ધ્યાન કેકન્દ્રત રહ.ે ૮) શાળાિાાં ડીજીટલ વર્ાખાંડ બનાવવાિાાં આવ્યો જેિાાં મશક્ષકો ધોરણ ૧ થી ૮ ના મવદ્યાથીઓ િાટે મવડીયો, ક્વીઝ બનાવી બતાવે છે અન ેનાટક, પ્રોજેક્ટ, પ્રદશાન જેવી પ્રવમૃતઓ કરાવીને મવદ્યાથીઓ સાથેનો સિય વર્ાખાંડિાાં જ અસરકારક બનાવવાિાાં આવે છે. ૯) ક્રરશેષ દરમિયાન સર્જનાત્િક પ્રવમૃિ કરાવવાિાાં આવે છે જેથી મવદ્યાથીઓ વર્ાિાાં અભ્યાસ મસવાય પણ પ્રવમૃિથી જોડાયેલ રહ ેઅને તેિને નવીન કાયા કરવાનો ઉત્સાહ રહ ેતેિજ વર્ાિાાં યમુનફોિા સમિમત, સમુવચાર સમિમત, અભ્યાસ સમિમત જેવી સમિમતઓની રચના કરવાિાાં આવેલ છે જેથી દરેક પોતાના કાયાિાાં વ્યસ્ત રહ ેઅને સ્વયાંસાંચાલલત કાયાથી વર્ાિાાં વ્યવસ્થા પણ જળવાઈ રહ ેછે. ૧૦) િોબાઈલ કે કમ્પ્યટુર પર એકિ ને લર્તી િાક્રહતી બતાવવાિાાં આવે છે જેથી તેિનો અભ્યાસ પ્રત્યેનો રસ જળવાઈ રહ ેઅને પસુ્તક મસવાય ટેકનોલોજી દ્વારા જ્ઞાન િળતુાં રહ.ે
૩) વ્યન્ક્ત મવકાસ પત્ર િાાં આપલે ૪૦ મદુ્દા િાાંથી વતાન અને મલુ્યમશક્ષણ ને લર્તા ૨૦ મદુ્દા લઈને તેનો ચાટા બનાવ્યો છે િક્રહના પ્રિાણ ેઅને મવદ્યાથી પ્રિાણે એક ટેબલ પણ બનાવ્યુાં છે જે મવદ્યાથીનુાં સારુાં વતાન હોય તેના ખાનાિાાં એક સ્ટાર મકુવાિાાં આવે છે િક્રહનાના અંતે જે મવદ્યાથીના સ્ટાર વધ ુહોય તેને "સ્ટાર અચીવર" ઘોમષત કરી ઇનાિ આપી લબરદાવવાિાાં આવ ેછે. (રુજુતાબને િેહતા - જુનાર્ઢ - 7572843940) ૪) શાળાિાાં કરાવવાિાાં આવતી પ્રવમૃતિાાં મવદ્યાથીનુાં જોડાણ તેિજ તેની સારૂ વતાનને પ્રોત્સાક્રહત કરવા િાટે અિવાક્રડયાિાાં કોઈ એક દીવસે પ્રોત્સાક્રહત થનાર મવદ્યાથીના વાલીન ેશાળા સિય બાદ બોલાવી શાળા પક્રરવાર વચ્ચે મવના હાથે ઇનાિ આપી તે બાળકને સન્િામનત કરવાિાાં આવ ેછે. (સરેુશભાઈ નાર્લા - અિરેલી - 9925943358) ૫) વર્ાિાાં બેિેલા મવદ્યાથી િાાંથી જે મવદ્યાથી સારુાં વતાન કરતો હોય તેનુાં દ્રષ્ટાાંત બીજા મવદ્યાથીઓને આપી તેિને સિજ આપવાિાાં આવે છે જેિકે સાક્રહલ જુવો કેવો સરસ રીતે બિેો છે બધા મવદ્યાથી સાક્રહલ તરફ જોશે અને તેનુાં અનકુરણ કરે છે. આિ વર્ાના બીજા મવદ્યાથી પણ જે મવદ્યાથી સારુાં વતાન કરે છે તેનુાં મનરાકરણ કરશે. (િહાંિદસાહબે સોઢા - કચ્છ - 9979522899) ૬) વર્ાિાાં જે મવદ્યાથીએ અિવાક્રડયા દરમિયાન સારુાં વતાન કયુાં હોય તેને વર્ાના નોટીસ બોડા પર ફોટો અને નાિ લખવાિાાં આવે છે જેથી બીજા મવદ્યાથી તે જોઇને પોતાનો ફોટો પણ નોટીસ બોડા પર લાર્ ેતેવી િહચે્છા રાખતા થાય છે. (પ્રકાશભાઈ સોલાંકી - અિરેલી - 8460221825) (૧૩) પ્રશ્ન: વગગખડંમા ંશવદ્યાથીના ખરાબ વતગનને સધુારવા માટે આપ કયા પગલા લો છો? તે ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) જે બાળકોનુાં વતાન બીજા બાળકો પ્રત્યે નકુશાનકારક, ભમવષ્ય બર્ડતુાં લાર્ ેતેવુાં હોય અને આવા બાળકો ની મશુ્કેલી જાણીને તેિને પે્રિપવૂાક અને એિને ર્િતા કાિ, પ્રોજેક્ટ િાટે એિનુાં નાિ,પ્રવમૃિઓ દ્વારા, શાળાને લર્તા મવમવધ કાિ ઉજવણી/સફાઈ, ઈકો કલબ, ર્લણત-મવજ્ઞાન િાંડળની પ્રવમૃિઓ, િોડલે્સ બનાવવા પે્રરણા આપીને સધુારવાના પ્રયત્નો કરવાિાાં આવ ેછે. (નીરવભાઈ ચૌહાણ - ભાવનર્ર - 9586116776, સતીશકુિાર - પાંચિહાલ - 9978779260, સેવક્ભાઈ ચૌધરી - વડોદરા - 7874063646, હાંસાબેન પરિાર - ભરૂચ - 9429671069) ૨) ખરાબ વતાન કરતા બાળકને અટકાવવા િાટે સારુાં વતાન કરતા બાળકને વર્ાિાાં અથવા પ્રાથાનાખાંડિાાં તેની પ્રસાંશા કરી લબરદાવવાિાાં આવે છે. (રાજેશકુિાર પ્રજાપમત - અિરેલી - 9427970216, નીલેશભાઈ પટેલ - બનાસકાાંિા - 7646563928, પ્રજ્ઞાબેન જોશી - પોરબાંદર - 9737904660, સાર્રભાઈ સખીયા - અિરેલી - 9099702449)
૩) ખરાબ વતાન કરનાર બાળકને સારુાં વતાન કરનાર બાળક સાથે બેસાડવાિાાં આવે છે જેથી ખરાબ વતાન કરતો બાળક પોતાની કુટેવો ભલૂીને સટેુવો મવકસાવે. (અંબાલાલ - મપ્રયદાસ - જાિનર્ર - 9913691216) ૪) ખરાબ વતાન કરનાર બાળકને સધુારવા મશક્ષક દ્વારા યોગ્ય પસાંદ કરેલ પસુ્તકો વાાંચન િાટે આપવાિાાં આવે છે. (પ્રકાશકુિાર સોલાંકી - અિરેલી - 8460221825) ૫) શાળાિાાં “ચાલો આદશા બનીએ” પ્રોજેક્ટ અંતર્ાત દર ચોથા શમનવારે સારી ટેવોની CD બતાવવાિાાં આવે છે જેિાાં લાઈનિાાં જિવુાં, બીજા મવદ્યાથી મશક્ષક અને વડીલ સાથે કેવુાં વતાન કરવુાં, ચાંપલ લાઈનિાાં રાખવા, જિતા પહલેા હાથ ધોવા વર્ેરે (રિેશભાઈ ચૌહાણ - ભાવનર્ર - 9714303470) 6) બાળક આિ તો ખરાબ વતાન કરત ુાં જ નથી, પરાંત ુકોઈ કારણસર તેનુાં વતાન ખરાબ લાર્ ેતો પહલેાાં તો શા કારણ થી આવુાં કયુાં તેની તપાસ કરવાિાાં આવે છે, અને તે મજુબ આવુાં ન કરાય તેવી સિજ આપવાિાાં આવ ેછે અન ેતનેા કારણે થતાાં નકુસાન ની સિજ આપવાિાાં આવે છે. (ર્ાયત્રીબને શાહ - વડોદરા - 9429825026) ૭) મવદ્યાથીને જે પ્રવમૃિિાાં રસ હોય તે પ્રવમૃતિાાં તેને સાિેલ કરવાિાાં આવે છે જેથી તે સતત ત્યાાં િાનમસક રીતે હાજર રહશેે જેના પક્રરણાિે તેનાિાાં જે ખરાબ વતાન છે તે ઓછાં થશે. (ખ્યાતીબેન રાવલ - ર્ાાંધીનર્ર - 9904480702, અમનલકુિાર િકવાણા - સરેુન્દ્રનર્ર - 9979002002, પ્રવીણમસિંહ ઝાલા - જાિનર્ર - 9974060933, વલ્લભભાઈ રોજસરા - લીંબડી - 8141686623, િેહલુભાઈ સથુાર - િહસેાણા - 7600984093) ૮) ખરાબ વતાન કરનાર મવદ્યાથીને સધુારવા ટોકીને નક્રહ પણ મિત્રતા બાાંધીને તેને મિત્રની રીતે સિજાવીને સધુારવાિાાં આવે છે. (રાજેશભાઈ િાછી - ર્ોધરા - 9909457365)
(૧૪) પ્રશ્ન: આપની િાળાના શવદ્યાથીઓ જયારે ઉચ્ચ અભ્યાસ કરવા માટે િાળા છોડીને જતા હોય છે ત્યારે શવદ્યાથી દ્વારા િાળામા ંઆપવામા ંઆવતી “સ્મશૃત ભેટ” માટે તમે કોઈ નવીન પ્રવશૃિ કરવામા ંઆવે છે? ટ ંકમા ંજિાવો? તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ પણ આપેલ છે. ૧) એક શાળાિાાં ધોરણ ૮ ના બાળકો મવદાય લેતી સિયે બાળકોના હાથે વકૃ્ષારોપણ કરવાિાાં આવે છે. આ પ્રવમૃિિાાં એક બાળક દીિ એક વકૃ્ષ શાળાના િેદાનિાાં તથા ર્ાિની આસપાસ રોપવાિાાં આવે છે અને તેની પછીના નાના ધોરણ ના બાળકો તે વકૃ્ષનુાં જતન કરવા િાટેની પ્રમતજ્ઞા લેવડાવવાિાાં આવ ેછે. (અમિતભાઈ સોની - િહસેાણા, મકેુશભાઈ ચૌધરી - ડાાંર્) ૨) ધોરણ ૮ ના મવદાય સાંભારાંભ વખતે બાળકો વર્ાખાંડ િાાંથી શાળા િાટે ફાંડ ભેર્ો કરીને શાળાને મવજ્ઞાનની કીટ, મ્યઝુીક ની કીટ, ટેબલ, મતજોરી વર્ેરે ભેટ આપે છે. (રજનીકાાંતભાઈ પટેલ - બનાસકાાંિા, હક્રરમસિંહ ચાવડા - ખેડા)
૩) એક શાળાિાાં નાના ધોરણિાાં અભ્યાસ કરતા આમથિક ન્સ્થમત સારી ના હોય તેવા મવદ્યાથીન ેઅભ્યાસિાાં િદદરૂપ થવા િાટે શાળાિાાંથી મવદાય લતેા મવદ્યાથીઓ ફાંડ ભરે્ો કરીને તેિાાંથી નોટબકૂ, પેન્ન્સલ, રબર, કાંપાસ વર્રેે લઇને નબળી ન્સ્થમતવાળા મવદ્યાથીને આપવાિાાં આવે છે. (ૠમષતકુિાર ધલુમશયા - જુનાર્ઢ, ભાવેશભાઈ પાંડયા િહસેાણા) ૪) એક શાળાિાાં ત્રણ પેટી મકુવાિાાં આવી છે જેિાાં અ) િારે કાંઇક કહવે ુાં છે. બ) િારે કાંઇક જોઈએ છે. ક)િારે કાંઇક આપવુાં છે. આિ જે મવદ્યાથીની જે પ્રિાણેની જરૂક્રરયાત હોય અથવાતો આપવાની ઈચ્છા હોય તે મવદ્યાથી લચઠ્ઠીિાાં લખીને પેટીિાાં નાખી દે અને દર શમનવારે આ પેટી ખોલવા આવે અને જે મવદ્યાથીની જે જરૂક્રરયાત હોય એ સાંતોષવાિાાં આવ.ે આ ઉપરાાંત ધોરણ ૧૦ િાાં અભ્યાસ કરતા મવદ્યાથીઓ કે જેિને પોતાના ચોપડા, પાિયપસુ્તક તથા પોતાનો રસે આપવાનો હોય તે શાળાિાાં જિા કરાવે અને આ વસ્ત ુશાળાિાાં જે મવદ્યાથી નબળી આમથિક પક્રરન્સ્થમતિાાં થી આવતો હોય તેને આપવાિાાં આવે છે. (લક્ષ્િણભાઈ ચૌહાણ - પાટણ) ૫) એક શાળાિાાં ધોરણ ૮ િાાંથી ઉચ્ચ અભ્યાસ બીજી શાળાિાાં કરતા હોય પણ ર્ાિિાાં જ રહીને કરતા હોય તેવા મવદ્યાથીઓ નાના ધોરણના અભ્યાસિાાં નબળા બાળકોને દિક લ ે છે અને તેિને શાળા સિયબાદ અભ્યાસ કરાવે છે. (કિલેશભાઈ લીલા - રાજકોટ) (૧૫) પ્રશ્ન: ગણિતમા ંઆવતા ંગિ - પરરચય તથા યગુ્મકોિ, અનકુોિ કે અંત: કોિ િીખવવા માટે આપે કરેલ નવિર પ્રવશુત અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપલે છે. ૧) ર્લણતિાાં આવતા ર્ણ પક્રરચય તથા યરુ્િાાં કોણ, અનકુોણ કે અંત:કોણ શીખવવા િાટે વાયરના રુ્કડા કે દોરડાાંના રુ્કડા વડ ેઆુમત બનાવી, કાર્ળ િાાંથી જુદા જુદા આકાર બનાવીને, દીવાસળી, દોરાની િદદથી અંને વાલ્વ ટયબુિાાંથી િોડલે બનાવીને તેિજ અનાજ િાંર્ાવીન ેર્ણ મવશેની સિજુતી આપવાિાાં આવ ે છે. આિ ર્મ્િતની સાથે ભણતરની રીત આપનાવી જેથી બાળકોને શીખવાિાાં િજા આવી અન ે યાદ રાખવાિાાં સરળતા રહી. (દીપકભાઈ ધારવૈયા - જાિનર્ર - 9898296367, પ્રવીણમસિંહ જે. ઝાલા - ખેડા - 9904364971, અક્ષયકુિાર જાદવ - પાંચિહાલ - 9712096225)
(૧૬) પ્રશ્ન: વગગખડંમા ંિીખવા - િીખવવાની પિશતમા ંકયા પ્રકારના ફેરફાર કરવાની જરૂર છે? તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ પણ આપેલ છે. ૧) શાળાિાાં મવધાથી વર્ાિાાં પે્રઝન્ટેશન અને દરેક મવષયિાાં પ્રવમુત સાથે ભણી કરી શકે તેવા ક્રડજજટલ વર્ાખાંડ હોય તેવી વ્યવસ્થા કરી. (નાથાભાઈ ચાવડા - ભાવનર્ર, ઇન્દ્રજીતમસિંહર્ોક્રહલ - અિદાવાદ, દીપકકુિાર પાંચાલ - સાબરકાાંિા, કેતનકુિાર જોશી - વડોદરા, લબજલબેન લલમ્બચીયા - ભાવનર્ર, કેતનભાઈ ઢોલરીયા - સરુત, િેહલુકુિાર પટેલ - પાટણ) ૨) વર્ાખાંડિાાં મવધાથીને કોઈ પણ મવષયનો મદુો સિજાવતી વખતે જીવાંત ઉદાહરણ અથવા તેનો મવડીઓ ઉપલબ્ધ થાય તવેી વ્યવસ્થા કરી. (પ્રકાશકુિાર પટેલ - સાબરકાાંિા, અમિતકુિાર સોની - િહસેાણા) ૩) શાળાના વર્ાિાાં ૬ મવધાથીઓ ની એક એવી ૬ ટીિ બનાવેલી છે.તેિાાં દરેક ટીિિાાં એક નેતા છે.જે પોતાની ટીિ ના લેશન થી લઈને દરેક કાયા િાાં સારા દેખાવ િાટે પ્રયત્નશીલ રહ ે છે. આિ વર્ાિાાં સ્વસ્થ હક્રરફાઈ થાય તેવુાં વાતાવરણ ઉભુાં કરવાિાાં આવ્યુાં છે. (જાનકીબને કુાંભાણી - જુનાર્ઢ, જયશ્રીબેન િકવાણા - રાજકોટ) ૪) શાળાના વર્ાખાંડની દરેક દીવાલ મવધાથી દ્રારા બનાવેલ ર્લણતના સતુ્રો, મવજ્ઞાનના પ્રયોર્ની રીત, િહાન વ્યન્ક્તના જીવન ચક્રરત્ર અને જાણવા જેવુાં પર લર્ાડવાિાાં આવ્યુાં. (આમશષકુિાર અશોકભાઈ - રાજકોટ) ૫) વર્ાખાંડિાાં મશક્ષકે દરેક મવષયના અલર્ - અલર્ કોનાર બનાવ્યા છે.દરેક કોનારિાાં તે મવષયને લર્તુાં સાક્રહત્ય, પસુ્તકો અને મવધાથીએ કરેલ પ્રવમુત રાખવાિાાં આવી. (સોનલબેન ભર્ોરા - વડોદરા) ૬) શાળાિાાં ર્લણત અને મવજ્ઞાન મવષય િાટે લબે બનાવવાિાાં આવી છે.આ લેબિાાં મવજ્ઞાન તિાિ પ્રયોર્ અને ર્લણતના સરવાળા, બાદબાકી, ર્લણતના મવમવધ અલભર્િો શીખી શકે તેવી વ્યવસ્થા કરવાિાાં આવી છે. (લચતાંનકુિાર પટેલ - નવસારી) ૭) વર્ાખાંડિાાં દરેક મવષય ભણાવતી વખતે વર્ાના મવધાથીઓને જૂથિાાં વહચેવાિાાં આવે છે. દરેક જૂથ વચ્ચે ચચાા કરી ભણાવવાિાાં આવે છે. આ રીતે બાળકો સરળતાથી વર્ાિાાં શીખતા થયા. (િનાલીબેન દેસાઇ - સરુત) (૧૭) પ્રશ્ન: શુ ંઆપે શિક્ષકોની અછત પ રી કરવા માટે કોઈ પ્રવશૃિ કરેલ છે? તેની ટ ંકી શવગત જિાવો. તારિ: મશક્ષકો શાળાિાાં અન્ય મશક્ષકો ની અછત પરૂી કરવા નીચે મજુબ ની પ્રવમૃિઓ કરે છે. ૧) એક મશક્ષકે લમનિંર્ િટીરીયલ તૈયાર કયુાં જે મવદ્યાથીઓ મશક્ષકની ર્ેરહાજરીિાાં વાાંચી અને શીખી શકે. તેિણે સી.ડી. ના ઉપયોર્ દ્વારા પણ મવદ્યાથીઓને મશક્ષકની ર્ેરહાજરીિાાં ભણતા રાખ્યા. જેથી તેઓ કમ્પ્યટુર દ્વારા મશક્ષણ િેળવી શકે.
૨) જયારે શાળાિાાં મશક્ષકોની અછત હોય અથવા કોઇ મશક્ષક લાાંબી રજાઓ ઉપર હોય સાંયકુ્ત વર્ાખાંડો (જોક્રડયા વર્ો) લેવાના થતા હોય છે.તે સિયે મશક્ષકે બાંને વર્ાને અનરુૂપ એકિ અને મવષય વસ્ત ુઅનસુાર જુદા જુદા ટી.એલ.એિ મનિાાણ કયાા, વેસ્ટ વસ્તઓુના ઉપયોર્થી શૈક્ષલણક સાિગ્રીન ુ મનિાાણ કયુા. જુદા જુદા મવષયોના એકિ અનરુૂપ કોમ્પ્યટુર દ્વારા એકિ અનરુૂપ પે્રઝન્ટેશન તૈયાર કયાા, તદૂપરાાંત ઇન્ટરનેટના િાધ્યિથી એકિ અનરુૂપ મવક્રડયો, લચત્રો, વાતાાઓ, કમવતાઓ તેિજ અન્ય જરૂરી શૈક્ષલણક સાિગ્રરી ડાઉનલોડ કરી મવદ્યાથીઓને બતાવી જેથી એક વર્ાન ુશૈક્ષલણક કાયા ચાલત ુહોય ત્યારે બીજા વર્ાના મવદ્યાથીઓ ઉપરોક્ત િાધ્યિ દ્વારા તેિજ શૈક્ષલણક રિતો દ્વારા, મતૂા-અમતૂા વસ્તઓુના ઉપયોર્થી અસરકારક શૈક્ષલણક કાયા કરતા. 3) એક મશક્ષક દ્વારા અંગ્રેજીના સ્પેલલિંર્ની અને મવજ્ઞાનના યમુનટિાાંથી પ્રશ્ન પછૂવાની ન્ક્વઝ રિાડવાિાાં આવે છે જે મવદ્યાથીઓ મશક્ષકની ર્ેરહાજરીિાાં પણ રિે છે અન ેતેિના સાિાન્ય જ્ઞાનિાાં પણ વધારો થાય છે. ૪) અંગ્રેજી કોનાર મવકસાવવાિાાં આવ્યો જેિાાં ડીક્ષનરીની િદદથી અલર્ શબ્દો અને લચત્રની િદદથી વાતાાઓ મકુવાિાાં આવી જેનો ઉપયોર્ મવદ્યાથીઓ કરીને તેિના શબ્દ ભાંડોળ િાાં વધારો કરી શકે છે અને આ પ્રયોર્ દ્વારા મવદ્યાથીઓની વર્ાિાાં ૧૦૦% હાજરી પણ થઇ. ૫) એક મશક્ષકે દરેક મવષય પ્રિાણે 100 જેટલા ર્ૂાંકા પ્રશ્ર્નો તૈયાર કયાા અને મશક્ષકની ર્ેરહાજરીિાાં મવધાથીઓ એકબીજાને પ્રશ્ર્નોતરી દ્વારા મવષયની તૈયારી કરી શકે તે વ્યવસ્થા કરી. ૬) મશક્ષકની અછત પરૂી કરવાિાાં ર્ાિના મશલક્ષત યવુાનોની િદદ લેવાિાાં આવી જેથી મવદ્યાથીઓ શાળાિાાં સિયની બરબાદી વર્ર ભણી શકે છે. ૭) શાળાિાાં મશક્ષકની અવેજીિાાં મપયરગપૃ મસસ્ટિ અિલિાાં મકૂી.આ મસસ્ટિિાાં ધોરણ ૬ થી ૮ના બાળકોનુાં વર્ા પ્રિાણે જુથ બનાવવાિાાં આવ્યુાં. એક જુથિાાં ૧૦ બાળકો એિ એક વર્ાિાાં ૪-૫ જુથ પાડવાિાાં આવ્યા. દરેક ગપૃના જુથનેતા ગપૃનુાં સાંચાલન કરે. બાળકોનુાં આ ગપૃ અછત મશક્ષકના મવષયનુાં મવષયકાયા કરાવે. જરુરી સચુના આયોજન મશક્ષક દ્વારા િળતુાં. દરેક બાળકનો પ્રોગ્રેસ ક્રરપોટા નેતા નોંધે.આ રીતે વર્ાિાાં મશક્ષકની ર્ેરહાજરિાાં કાિ થતુાં. ૮) કમ્પ્યટુરિાાં એન્રોઇડ ર્ેમ્સ ઇન્સ્ટોલ કરવાિાાં આવી જેથી મવદ્યાથીઓ મશક્ષકની ર્ેરહાજરીિાાં પણ રિત દ્વારા મશક્ષણ િેળવી શકે. ૯) મશક્ષકે અન્ય મશક્ષક ની શાળાિાાં ઘટ પરૂી કરવા િાટે અલર્ મદુ્દાનો વીક્રડયો "Office Mix" સોફટવેરની િદદથી બનાવ્યો જેિાાં ઈંટરનેટની િદદથી લચત્રો, મવડીયો અન ેઓનલાઈન ન્ક્વઝનો પણ સિાવેશ કયો. ટેબ્લેટ પેનથી તેિાાં લખી પણ શકાય છે. "Office Mix" એ પાવરપોઈન્ટનુાં Add-On છે. તેની િદદથી કોઈ પણ મશક્ષક ઘણીજ સરળતાથી પોતાનો શૈક્ષલણક વીક્રડયો બનાવી શકે છે. ૧૦) શાળાના ભતૂપવૂા મવદ્યાથી કે જેઓ પોતાની કારક્રકદી બનાવી રહ્યા છે તેિની િદદ દ્વારા ગ્રપુ બનાવવાિાાં આવ્યુાં અને સેવાભાવે તેઓ શાળાિાાં મશક્ષણ પરુૂાં પાડ ેછે. ૧૧) ઉચ્ચ ધોરણના મવદ્યાથીઓની િદદથી અલર્ મવષયના મદુ્દા પ્રિાણે ઓક્રડયો-મવડીયો બનાવવાિાાં આવ્યા જે મવદ્યાથીઓ મશક્ષકની ર્ેરહાજરીિાાં સરળતાથી શીખે છે.
૧૦) ૩૬૭ મશક્ષકે આપેલ જવાબિાાંથી ૮ મશક્ષકોના િતે શાળાિાાં એ પ્રશ્ન છે કે બાળકોને અંગ્રેજી, ર્લણત અને મવજ્ઞાન મવષય સિજવાિાાં અઘરા પડ ેછે. ૧૧) ૩૬૭ મશક્ષકે આપેલ જવાબિાાંથી ૪ મશક્ષકોના િતે શાળાિાાં એ પ્રશ્ન છે કે બાળકો િધ્યાહન ભોજન જિતા નથી. (૧૯) પ્રશ્ન: તારીખ ૨૫ જ ન ૨૦૧૬ ના રોજ િાળાને લગતી સમસ્યાઓનો પ્રશ્ન પછુવામા ંઆવેલ હતો. તે અંતગગત શિક્ષકો દ્વારા જિાવવામા ંઆવેલ સમસ્યાઓમાથંી આઠમા ં ક્રમની મખુ્ય અને સૌથી વધ ુિાળામા ં જોવા મળતી સમસ્યા છે કે િાળામા ં શિક્ષકોની ઘટ, શિક્ષકની નવી ટેકનોલોજી પ્રત્યે અને શિક્ષિ પ્રત્યે અરુણચ, આચાયગ અને શિક્ષકો અને િાળા અને એસ.એમ.સી.વચ્ચે સકંલન નથી. સમસ્યા શનવારવા માટે આપે કરેલ પ્રવશૃિ અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો? તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર પણ આપેલ છે. ૧) શાળા અન ેએસ.એિ.સી. સભ્યો વચ્ચ ેસાંકલન િજબતુ કરવા િાટે શાળાિાાં દર િક્રહનાની પહલેી તારીખે એસ.એિ.સી. િીટીંર્ નુાં આયોજન કરવાિાાં આવે છે તથા એક િક્રહના ની અંદર શાળા અને બાળકો દ્વારા કરેલ કાિો તથા પ્રર્મત અને જરૂક્રરયાત મવષે ચચાા કરવાિાાં આવે છે.સાથે સાથે શાળા દ્વારા એક વ્હોટસએપ (WhatsApp), ફેસબકુ (Facebook) જેવા સોમશયલ િાધ્યિિાાં ગ્રપુ તથા પેજ બનાવીને શાળાની િાક્રહતી ર્ાિના લોકો તથા એસ.એિ.સી. સભ્ય સધુી પહોચાડવાિાાં આવે છે. તથા શાળાિાાં િળતી સરકારી ગ્રાન્ટ ક્યાાં વાપરવી તે બાબતની ચચાાિાાં એસ.એિ.સી. સભ્યોની િદદ લેવાિાાં આવ ેછે. (દેસાઈ નાર્જીભાઈ - બનાસકાાંિા - 8758363490, વણકર પ્રકાશભાઈ - સાબરકાાંિા - 9427884557, સથુાર િનીષભાઈ - ખેડા - 9099172177, વાઘલેા ડુાંર્રમસિંહ - કચ્છ - 8128438232, વેકરીયા દીપકભાઈ - રાજકોટ - 9228165407, વણકર પ્રવીણભાઈ - અિદાવાદ - 9925483938, વ્યાસ સીિાબેન - અિરેલી - 9426425542, ભેસાણીયા પ્રવીણભાઈ - જુનાર્ઢ - 9426775635) ૨) શાળાિાાં મશક્ષકોની ઘટ હોવાથી બાળકો પોતાનો અભ્યાસ કરવાિાાં મશુ્કેલી થતી હતી પણ આ સિસ્યા દુર કરવા િાટે ર્ાિના જ ભણેલ - ર્ણલે દીકરા-દીકરીને િાનદ વેતન આપીન ે શાળાિાાં દાખલ કયાા. (િચ્છોયા પ્રવીણભાઈ - ભરૂચ - 9909505011, દવે તેજસભાઈ - ર્ાાંધીનર્ર - 9824553668, પરિાર અશોકભાઈ - કચ્છ - 9427249362, પટેલ રાહલુભાઈ - અરવલ્લી - 9429209542) 3) મશક્ષકોને નવી ટેકનોલોજી વર્ાખાંડ સધુી કઈ રીતે લઇ જવી તેની CRC અને BRC કક્ષાએ તાલીિ દ્વારા તથા શાળાની અંદર મવષય મજુબ જે સહાયક સાિગ્રી ઓન-લાઈન (INTERNET) િાાં છે તને ેડાઉનલોડ કરીને વર્ાખાંડિાાં બતાવીને બાળકોના પક્રરણાિિાાં આવેલ સધુારા અંર્ે િાક્રહતી બીજા મશક્ષકોને આપી અને તેઓ પણ પોતાના વર્ાખાંડિાાં આ પ્રવમૃિ શરુ કરે તે િાટે પ્રોત્સાક્રહત કયાા. (વોરા િામિિકકુિાર - અરવલ્લી - 9427470078, સથુાર નીનાબેન - સાબરકાાંિા - 9016124311, િોર્લ ઈિરાનભાઈ - પાલનપરુ - 9624831196, વાઢેર ભવદીપભાઈ - જુનાર્ઢ - 9727069993, પટેલ
(૨૦) પ્રશ્ન: આપની િાળામા ંશવધાથીઓને પ્રવશૃિમય રાખવા અને તેમના જ્ઞાનમા ંવધારો કરવા કઈ પ્રવશુત થાય છે? ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકો દ્વાર આપવાિાાં આવેલ ઉિર િાાંથી અમકુ પ્રવમૃિઓ કે જે આપ પણ આપની શાળાિાાં અ િલી કરી શકો છો તે અહી જણાવેલ છે. ૧) શાળાિાાં વાાંચન િાટે અલર્ તાસ ફાળવેલ છે અને મવદ્યાથીઓ વાાંચલેા પસુ્તક મવષે પ્રાથાનાિાાં કહ ેછે. શાળાિાાં વાલીઓ પણ પસુ્તકો લઇ જઈ શકે છે અને શાળાિાાં મવદ્યાથીઓ અને વાલી સાથે એક ન્ક્વઝ રાખવાિાાં આવે છે જેનાથી તેઓ વાાંચવા િાટે વધ ુપ્રોત્સાક્રહત થાય છે. ૨) અિવાક્રડયાિાાં નક્કી કરેલા અથવા રજાના ક્રદવસે શાળાિાાં મનબાંધલેખન, ર્ીત-સાંર્ીત સ્પધાા, ક્વીઝનુાં આયોજન, વકૃત્વસ્પધાા, બાલસભા, લચત્રસ્પધાા, ઇિર વાાંચન, રિત-ર્િત, ટેકનોલોજીના ઉપયોર્ દ્રારા મવડીયો બતાવવા જેવી પ્રવુાંમતઓ શાળાિાાં કરાવવાિાાં આવે છે. આ પ્રવમૃિિાાં એસ.એિ.સી.સભ્યો અને ર્ાિલોકો પણ ભાર્ લે છે. અને મવજેતા મવધાથીઓને ઇનાિ પણ આપવાિાાં આવે છે. 3) શાળાિાાં વાાંચન કોનાર અને શાળાની લાઈબ્રેરી મવધાથી સારી રીતે ઉપયોર્ કરી શકે તેવી વ્યસ્થા કરી છે. મવધાથીઓ પાસે છાપાિાાં આવેલા લેખો િાંર્ાવવાિાાં આવે છે અને તેનુાં પ્રાથનાસભાિાાં વાાંચન કરવાિાાં આવે છે. ૪) એક મશક્ષકે શાળાિાાં વાાંચન ચબતુરો બનવ્યો. જેિાાં ૨૫ મવધાથીઓ એક સાથ ેશાળાની લાઈબ્રેરીના પસુ્તકોનુાં વાાંચન કરી શકે છે. મવધાથીઓના જન્િક્રદવસે તેિને પસુ્તક પણ ભેટ આપવાિાાં આવે છે. ૫) શાળાિાાં મવદ્યાથીઓને પ્રવમૃિિય રાખવા સાથે મવદ્યાથીઓના બાહ્ય જ્ઞાનિાાં વધારો થાય, મવદ્યાથીઓનુાં વાાંચન વધ ુપક્રરપક્વ બને તે હતેથુી શાળાિાાં કુદરતી વેલાઓનો ઉપયોર્ કરી ખલુ્લા વાતાવરણિાાં અલર્થી વાચનકુટીર બનાવેલ. આ વાચન કુક્રટરિાાં આચાયા-મશક્ષકો અને ધોરણ ૬ થી ૮ ના બાળકો સાથે પરાિશા કરી દર બધુવારે િિશઃ એક કલાક વાચન પ્રવમૃિનો લાભ બાળકો લ ે ત ેપ્રિાણેનુાં આયોજન કરેલ છે. બાળકો સાથે જે તે ધોરણના મશક્ષક પણ વાચન કરે તે રીતની વ્યવસ્થા છે. ૬) વર્ાખાંડિાાં મવદ્યાથીઓના ગપૃ પાડવાિાાં આવે છે. દરેક ગ્રપુિાાં ચારથી પાાંચ મવદ્યાથીઓ હોય જેિાાં એક હોમશયાર મવદ્યાથી હોય જેને િાર્ાદશાક (Mentor) કહવેાય. ફ્રી તાસ કે ક્રરસેસિાાં કે શાળા સિય બાદ ગ્રપુના મવદ્યાથીઓને ન આવડતો એકિની ચચાા િાર્ાદશાક (Mentor) દ્વારા થાય અને પોતાને આ આવડતા પ્રશ્નોનો ઉકેલ પોતાના ગ્રપુિાાંથી િેળવે. િાર્ાદશાક (Mentor) ને ન આવડતા પ્રશ્નોનો ઉકેલ જેતે મવષય મશક્ષક પાસથેી િેળવ.ે ૭) “રોજબરોજની વાાંચન યાત્રા” મશષાકથી એક પસુ્તક રાખવાનુાં સ્ટેન્ડ બનાવેલ છે. જેિાાં વાતાાના અને બીજા પસુ્તકો રાખવાિા આવે છે. જેનો મવદ્યાથીઓ શાળાિાાં વહલેા આવે ત્યારે, રીશેષનાાં સિયિાાં કે
અન્ય નવરાશનાાં સિયિાાં જાતે લઇ વાાંચ ે છે અને જાતે જ મકુી દે છે. આ સ્ટેન્ડ શાળા સિય પહલેા રૂિની બહાર મકુાવાિાાં આવે છે, અને શાળા સિય પરુો થતા અંદર રૂિિાાં મવદ્યાથીઓ જાતે જ મકુી દે છે. મવદ્યાથીઓ જાતે જ તેિા મકુવાનાાં પસુ્તકો, સાિમયકો બદલાવે છે. ૮) શાળાના મશક્ષક દ્વારા બનાવવાિાાં આવેલા છાપાની પસ્તી િાાંથી જુદા જુદા અંકો બનાવેલા છે. જેવા કે વાતાા સાંગ્રહ, સાિાન્યજ્ઞાન સાંગ્રહ, સમુવચાર સાંગ્રહ, સ્થામનક વનસ્પમત સાંગ્રહ, વર્ેરે જ્ઞાન પરબ કોનાર બનાવી ત્યાાં મકુવાિાાં આવ્યા છે. જેનો ઉપયોર્ મવદ્યાથીઓ તથા શાળાના મશક્ષક ભાઈ બહનેો પોતાની અનકુુળતાએ વાાંચી શકે છે. મવદ્યાથીઓ તેિાાંથી જાણવા જેવુાં વર્ેરે લઇ પ્રાથાનાિાાં રજુ કરે છે. મશક્ષકો પોતાની ગરુુ વાણીિાાં વાાંચલેી વાતાાઓ અને સમુવચારો રજુ કરે છે. ૯) શાળાિાાં વાાંચન અને ઈિર પ્રવુાંમતઓના કાયાિિનુાં સાંચાલન શાળાના મવધાથીઓ પાસે કરાવવાિાાં આવે છે તે િાટે પસુ્તક િાંડળ સમિમત, બાલસભા સાંચાલન સમિમત, શાળા મવકાસ મવધાથી સમિમત જેવી સમિમતઓ બનાવવાિાાં આવી છે. (૨૧) પ્રશ્ન: શુ ંઆપની િાળા દ્રારા પિ આવી મલુાકાતનુ ંઆયોજન કરવામા ંઆવેલ છે? જો હા તો મલુાકાત દરશમયાન આપ જે જોવો છો તે આપની િાળામા ંપિ થાય તેનુ ંઆયોજન કઈ રીતે કરો છો? તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ પણ આપેલ છે. ૧) બીજી શાળાના ક્રકચન ર્ાડાનની મલુાકાત લીધી હતી અને તેઓ કઇ રીતે સાર સાંભાળ રાખે છે, સાચવે છે તે બાબત ેજાણકારી િેળવી હતી. .ત ેપ્રિાણે અિે પણ શાળા સિય બાદ એક વ્યન્ક્તન ેર્ાડાન સાચવવાની જવાબદારી સોંપેલ છે.બાળકોને પણ વ્યક્રકતર્ત છોડ િાવજત કરવાની જવાબદારી સોપેલ છે. (વષાાબેન સોલાંકી - જી. ખેડા) ૨) શાળાના મશક્ષકો અને એસ.એિ.સી. સભ્યો દ્રારા ર્ણીત અને મવજ્ઞાન મવષયને લર્તુાં મશક્ષણના રાંર્ો નાિનુાં સાિામયક બહાર પાડવાિાાં આવે છે.નજીકની શાળાિાાં આ સાિામયક િોકલવાિાાં આવે છે. (મપયષુભાઈ પાંડયા - જી. ભાવનર્ર) ૩) આ મશક્ષકે “િાંથન અસાંજો” નાિનુાં ૧૦ મશક્ષકોનુાં ગ્રપુ બનાવીને શાળાિાાં આમથિક રીતે નબળા મવધાથીઓને પસુ્તકો,કપડાાં અને મશક્ષણિાાં ઉપયોર્ી વસ્તઓુની સહાય કરે છે. (શલૈેષભાઈ ચૌધરી - જી. તાપી) ૪) કલસ્ટર સ્તરે નબળી શાળાઓને સારી શાળાઓને દતક આપવાિાાં આવ ેછે સારી શાળા એસ.એિ.સી ના સહકારથી મવજ્ઞાનિેળો, કવીઝ સ્પધાા વર્ેરેનુાં આયોજન કરવાિાાં આવે છે. (કેતનકુિાર જોષી - જી. વડોદરા) ૫) બીજી શાળાની મલુાકાત બાદ શાળાિાાં ભાષા કોનાર, ઇમતહાસ કોનાર, ર્લણત-મવજ્ઞાન િાંડળની રચના દ્વારા દ્રારા શાળાના મવધાથીઓની ગણુવતા વધારવાિાાં આવી છે. (િધસુદુનભાઈ િકકર - જી. પાટણ)
૮) આઈ.આઈ.એિ. તરફથી િને િળેલ પત્રના બાળકોના વાાંચન િાટે નોટીસબોડા પર મકૂવાિાાં આવે. કોઇ વર્ાિાાં થયેલ મવમશષ્ટ પ્રવમૃત કે પ્રયોર્ િાટે દરેક બાળક તથા મશક્ષકને S.M.C િારફતે આવા અલભનાંદન પત્રો આપી સન્િાનવાિાાં આવે છે. (શીવાભાઈ સોલાંકી - જી. પાટણ) (૨૩) પ્રશ્ન: કઈ પ્રવશૃિઓ દ્વારા બાળકોમા ંસહકારના કૌિલ્યનો અને નેતતૃ્વના ગિુોનો શવકાસ કરી િકાય છે?
તારિ: શિક્ષકે આપેલ જવાબમાથંી શે્રટઠ જવાબ નીચે મજુબ છે. હકારાત્મક પાસાઓ: ૧) આ મલુ્યાકંન પિશત બહજુ અસરકારક છે આ પિશત દ્વારા મલુ્યાકંનમા ંદરેક એકમના હતેઓુ દ્વારા કસોટી બનાવીને રક્રયાત્મક મૌણખક અને લેણખત રીતે બાળકોનુ ંમલુ્યાકંન થાય છે. ૨) મલુ્યાકંન માટે જયારે કોઈ ટોશપક પતી જાય ત્યારે તેને લગતા પ્રશ્ન પ છી ને કે લખાવીને તેનુ ંમલુ્યાકંન કરવામા ંઆવે છે. 3) િાળામા ં બાળકોના જુદા જુદા જ થ બનાવીને તેમની આવડત મજુબ લેખન, વાચન અને જ્ઞાનનુ ંમલુ્યાકંન રોજ ૩૦ શમનીટ સધુી ચલાવવામા ંઆવે છે જેથી અભ્યાસક્રમમા ંપાછળ રહી ગયેલ બાળકો તેમની ક્ષમતા વધારી િકે. ૪) િાળાકીય સવગગ્રાહી મ લ્યાકંન દ્વારા િાળાના બાળકોનુ ંસતત અને સવગગાહી મ લ્યાકંન કરવામા ંઆવે છે. જેમા ંજે તે ધોરિના તમામ શવષયોને ધ્યાનમા ંરાખીને મ લ્યાકંન કરવા માટે ટેસ્ટ લેવામા ંઆવે છે પિ તેમા ંજો યોગ્ય પરરિામ ના મળે તો તેની મશુ્કેલી સોધીને ફરીથી પ્રયત્ન કરવામા ંઆવે છે. અને વારંવાર પ્રયત્ન કરી બાળકોમા ં તે હતે ુ શસધ્ધ થાય તે માટે િૈક્ષણિક ટેકનોલોજી જેમા ં કોમ્પ્યટુર અને ઇન્ટરનેટની મદદથી શવશવધ સોફ્ટવેર દ્વારા સવગગ્રાહી મ લ્યાકંન માટેના ક્ક્વઝ તૈયાર કરી બાળકોમા રસ અને રુચી ઉત્પન્ન થાય તે મજુબની પિશતથી મલુ્યાકંન કરીએ છીએ. ૫) રચનાત્મક મલુ્યાકંન: ૪૦ ગિુ, સતકગ મલુ્યાકંન ૪૦ગિુ, સ્વધ્યયન મલુ્યાકંન ૨૦ગિુ ટોટલ ૧૦૦ ગિુ દ્વારા બાળકોનુ ંમ લ્યાકંન કરવામા ંઆવે છે. આ પિશતથી જ શવદ્યાથીનો સવાાંગી શવકાસ કરી િકાય. પરંત ુનીચેના કારિોસર આ પિશતમા ંજરૂરી સફળતા મળતી નથી: ૧) વગગમા ંશવદ્યાથી સખં્યા ૪૦ થી વધ ુન હોવી જોઈએ. અમકુ િાળામાના વગગમા ં૮૦ શવદ્યાથી છે. ૨) મોટા ભાગના શિક્ષકોને સહજે પિ સર્જનાત્મક કે વધારાનુ ં કામ કરવુ ં નથી. તેથી તેઓ સાચુ ંમલુ્યાકંન કરતા નથી. અમકુવાર શિક્ષકો બાળકોના મખુને જોઈને જ મ લ્યાકંન કરી નાખે છે જે યોગ્ય મલુ્યાકંન નથી. 3) મોટા ભાગના વાલી હજુ પિ ગિુને મહત્વ આપે છે.તેના લીધે શિક્ષક સાચુ ં મલુ્યાકંન કરેતો શવદ્યાથીને ઓછા ગિુ આવે જયારે નોન ગ્રાન્ટેડ િાળાઓ કોઇપિ પ્રકારનુ ંમલુ્યાકંન કયાાં શસવાય પ રે પરુા ગિુ શવદ્યાથીને આપે છે. વાલીઓ આ બાબતની સરખામિી કરીને ગ્રાન્ટેડ િાળાના શિક્ષક પર દબાિ કરે છે પરરિામે ગ્રાન્ટેડ િાળાનો શિક્ષક પિ છેવટે અંદાજે મલુ્યાકંન કરે છે. ૪) િાળાનો સમય અપ રતો છે. ૫) કોણચિંગ ક્લાસને શવદ્યાથી મહત્વ આપતો હોવાથી વાલી અને શવદ્યાથી સહ અભ્યાશસક પ્રવશૃતને મહત્વ આપતો નથી.
નકારાત્મક અણભગમ: ૧) જો કોઈ બાળકને લેણખત કસોટીમા ંશ ન્ય ગિુ આવ્યા હોય તો તેને પિ બઢતી આપવામા ંઆવે છે જેનાથી બાળકમા ંકસોટીનુ ંમહત્વ ઘટી જાય છે અને અભ્યાસમા ંયોગ્ય ધ્યાન આપી સકતો નથી. ૨) િાળામા ંઆ મલુ્યાકંન અમકુ શિક્ષકો જ કરે છે. 3) આ પિશતમા ંફક્ત બાળકોની યાદિક્ક્તની જ કસોટી લેવામા ંઆવે છે જેથી બાળકોને કઈ પ્રવશૃતમા ંરૂચી વધારે છે તે જાિવુ ંશિક્ષક માટે થોડંુ મશુ્કેલી ભયુાં છે. ૪) બાળકોની પ્રાથના સભા, િાળામા ંથતી સહભ્યાશસક પ્રવશૃિ, અભ્યાસક્રમ આધારરત પ્રવશૃિ, વગગખડંમા ંશનયશમતતા, વ્યક્ક્તગત સ્વચ્છતા, રમતગમત કે્ષત્રમા ં કુિળતા, અણભનય ગીતો વાતાગઓ કહવેી, બાળમેળા યોજવા, લેખન, વાચન, ગિન અને વકતતૃ્વ સ્પધાગ વગેરે દ્વારા થતુ ં મલુ્યાકંન એ િાળા સવગગ્રાહી મલુ્યાકંન પિશતથી વધ ુશે્રટઠ છે. ૫) સમયસર મલુ્યાકંન થતુ ંનથી ખાસ કરીને અંગે્રજી જેવા શવષયોમા ંપરુત ુ ં ધ્યાન આપવામા ંઆવતુ ંનથી. ૬) િાળાકીય સવગગ્રાહી મલુ્યાકંનમા ંબાળકોમા ંરહલેી શવશવધ પ્રકારની ક્ષમતાને આધારે મલુ્યાકંન થાય છે જે એક સારી બાબત છે પરંત ુ શવશવધ પ્રકારના અને અનેક પ્રકારના પત્રકો ગ ચંવડ ઊભી કરે છે. પરરિામને ખ બ લાબંી પ્રરક્રયા બનાવી દીધી છે. શિક્ષકોને અવરોધરૂપ બનતા કારિો: ૧) બાળકોની િાળામા ંઅશનયશમતતા, િાળામા ંમોડા આવવુ,ં ઘરકામ અંગે ઘરે વહલેા જવુ.ં ૨) શિક્ષકોની અગવડતાને કારિે એક શિક્ષકે બે ધોરિો સાચવવા પડ ેછે. 3) આ પિશતના પત્રકો ચકાસવામા ંખબુ જ સમય જાય છે જેના લીધે સમયસર કામ થતુ ંનથી. (૨) પ્રશ્ન: િાળામા ં કોઈ સ્પધાગ દ્વારા બાળકોમા ં કોઈપિ શવષય પ્રત્યે રૂચી વધારવાની પ્રવશૃિ કરી હોય તો ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ પણ આપેલ છે. ૧) શાળાિાાં દર બધુવારે ધોરણ ૬ થી ૮ના મવદ્યાથીઓની મવષય પ્રિાણ ેક્વીઝનુાં આયોજન મવદ્યાથીને જુથિાાં વહચેીને કરવાિાાં આવે છે.એક િક્રહના ના અંતે જે જૂથના વધારે પોઈન્ટ હોય તેને એસ.એિ.સી. સભ્ય દ્વારા ઇનાિ આપવાિાાં આવે છે. (ભાવેશભાઈ પાંચાલ - પાટણ, કનભુાઈ સોલાંકી - ર્ીરસોિનાથ, પ્રકાશભાઈ પાંડયા - ભાવનર્ર) ૨) શાળાિાાં તિાિ ધોરણના મવષયના એકિ પ્રિાણ ેકોમ્પટુરિાાં “કોન બનેર્ા કલેવર ક્વીઝ - KBC QUIZ” તયૈાર કરીને બાળકોને આપવાિાાં આવ ે છે આ િાધ્યિ થી બાળકો સરળતાથી અને હોશભરે ક્વીઝ આપ ેછે તથા ક્વીઝ્ના અંતે જે પ્રશ્ન ના સિજાયો હોય અથવા ના આવડયો હોય તે મશક્ષકો ફરી વાર સિજાવ ેછે. (કનભુાઈ સોલાંકી - કચ્છ, મવશાલપરૂી ર્ોસ્વાિી - પોરબાંદર)
૩) શાળાિાાં બાળકોન ેઅંગ્રજેી મવષયિાાં શબ્દભાંડોળ મવકસે ત ે હતેથુી મશક્ષક દ્વારા અંગ્રેજી સ્પેલલિંર્ ની અંતાક્ષરી અિવાડીએ કોઈપણ ૩ ક્રદવસ અડધો કલાક વર્ાિાાં મવદ્યાથીને બ ે જુથિાાં વહચે્યા પછી રિાડવાની પણ આ ર્ેિિાાં જે ગ્રપુનો મવદ્યાથી સ્પેલલિંર્ બોલે તેને અંગ્રજેી શબ્દનો અથા અને ઉચ્ચાર આવડવુાં ફરજીયાત છે આથી બાળકો નુાં શબ્દભાંડોળ વધ ે અન ે સ્પેલલિંર્ યાદ રાખવાની સાથ ે સાથ ેસરળતાથી બોલવા લાગ્યા.(લર્રીશકુિાર વાળાંદ - પાંચિહાલ, જયશ્રીબેન લોખાંડ ે- સરુત) ૪) એક શાળાિાાં બાળકોિાાં જનરલ નોલેજ ખબુ ઓછાં હત ુાં આ સિસ્યા દુર કરવા િાટે એક મશક્ષકે દરરોજ થતી પ્રાથાનાની શરૂઆતિાાં ૫ સવાલ-જવાબ સાિાન્યજ્ઞાન ને લર્તા કહવેાિાાં આવતા હતા આ સવાલ-જવાબ ધોરણ ૫ થી ૮ સધુીના મવદ્યાથી પોતાના બકુ લખ ેઅને િક્રહનાને અંતે એક ક્વીઝ નુાં આયોજન કરવાિાાં આવે અને તેિાાંથી ૧ થી ૩ નાંબર િેળવનાર મવદ્યાથીને ઈનાિ આપવાિાાં આવે છે. (દેવાાંર્ીબેન બારૈયા - જાિનર્ર) ૫) બાળકો ઘરે પણ પોતે શાળાિાાં કરાવેલ એકિનુાં પનુરાવતાન જાતે કરી શકે તે હતેથુી એક મશક્ષકે એન્રોઈડ િોબાઈલિાાં ઓફલાઈન ચાલી શકે એવી એપ્લીકેશન બનાવી અને બાળકોને આપી બાળકો પોતાની જાતે તે એપ્લીકેશનિાાં આપેલ ક્વીઝ્નો જવાબ આપે છે અને ત્યારબાદ િેળવેલ પક્રરણાિ પણ િેળવી શેક છે. (રિેશભાઈ ઓડદેરા - પોરબાંદર) 6) બાળકોિાાં લખાણ શન્ક્ત વધે તે હતેથુી એક મશક્ષકે ધોરણ ૫ થી ૮ ના બાળકોને કોઈ પણ મવષય ઉપર મનબાંધ ગજુરાતી,અંગ્રજેી તથા ક્રહન્દીિાાં લખવા આપે અને ત્યારબાદ મશક્ષક તપાસે અને ત્યારબાદ તેિાાંથી ૧, ૨, ૩ નાંબર લાવનારને પ્રાથાનાિાાં બહિુાન કરે, આ પ્રવમૃતથી બાળકો સારી રીતે ભાષાકીય મનબાંધ લખતા થયા છે અને લેખનક્ષિતા વધી છે. (રચનાબેન પટેલ - સાબરકાાંિા).
(૩) પ્રશ્ન: શુ ંઆપ પિ ઈચ્છો છો કે આપના જીલ્લા આ પ્રકારની ક્વીઝનુ ંઆયોજન કરવામા ંઆવે? શુ ંઆપની િાળાના બાળકો માટે જીલ્લા, તાલકુા કે િાળા કક્ષાએ આ પ્રકારની કોઈ સ્પધાગત્મક પ્રવશુત/ પરીક્ષાનુ ંઆયોજન કરવામા ંઆવેલ છે? ટ ંકમા ંજાિકારી આપો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ પણ આપેલ છે. ૧) ૯9% મશક્ષકો ઈચ્છે છે કે તેિના જીલ્લાિાાં ક્વીઝનુાં આયોજન કરવાિાાં આવે. ૨) શાળાિાાં “વન્ડરશેર ક્વીઝ ક્રિએટર” નાિના પ્રોગ્રાિની િદદથી ધોરણ ૬ થી ૮ ના બાળકો િાટે મવષય અનસુાર કે.બી.સી. જેવી ક્વીઝ બનાવવાિાાં આવી છે અને શાળાિાાં સ્પધાા પણ ર્ોિવવાિાાં આવે છે. (મનલેશભાઈ રાજર્ોર - જી. કચ્છ, અલ્પેશકુિાર દવે - જી. ખેડા, અમિતભાઈ િોરી - જી. સરેુન્દ્રનર્ર) ૩) શાળા કક્ષાએ મવશેષ ક્રદન (મવજ્ઞાન-ર્લણત, જ્ઞાન સપ્તાહ જેવા ક્રદવસ), િહાપરુુષની જન્િ જયાંમત જેવા ક્રદવસને અંતાર્ત કવીઝન ુઆયોજન કરવાિા આવે છે. (રૂમષતકુિાર ધલુશીયા - જી. જુનાર્ઢ, િનોજભાઈ પટેલ - જી. વલસાડ)
૩) મવદ્યાથીઓ નુાં સિય પર મલુ્યાાંકન કરી િાક્રહતી પરૂી કરવાિાાં સિય વધારે જાય છે. તેથી પસુ્તકોનુાં અભ્યાસ અધરુો રહવેાની શક્યતા રહ ે છે. (પાંડયા મશવિકુિાર બી - ભાવનર્ર - 9427559228, િાનસેતા મનમિષાબને - કચ્છ - 9429426938) ૪) પત્રકોિાાં દરેકના િત અલર્ અલર્ છે અમકુ મવદ્યાથીઓની ક્ષિતા ચકાસવી મશુ્કેલ બને છે. ઘણા મવદ્યાથીઓન ે લખતા, વાાંચતા નથી આવડતુાં જેના પક્રરણાિે મલુ્યાાંકન કરવુાં મશુ્કેલ પડ ે છે અથવા મલુ્યાાંકન શક્ય બનતુાં નથી. (કોક્રરયા ભામવનકુિાર કે. - પોરબાંદર - 9586620719) (૫) પ્રશ્ન: SCE ના અમલીકરિમા ંઆવતી મશુ્કેલીઓ દુર કરવા આપે કરેલ નવતર પ્રવશૃિ અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) મવદ્યાથીઓની મસધ્ધી પ્રિાણે ટેસ્ટ લેવાિાાં આવે છે. અને તેના પ્રિાણ ેSCE પત્રક મવદ્યાથીઓ દ્વારા જ ભરાવવાિાાં આવ ે છે જેથી મવદ્યાથીઓ ન ેપ્રર્મત કરવાની પ્રેરણા િળે છે. (પટેલ મનયાંતાબેન જે - ર્ાાંધીનર્ર - 7600031823) ૨) જ્ઞાનકુાંજ પ્રોજેક્ટિાાં એકિને અંતે મલુ્યાાંકન અને પ્રવમૃિ આપવાિાાં આવે છે. અને કૌન બનેગા કરોડપશત જેવી રિતના આધારે મવદ્યાથીઓ દ્વારા આપવાિાાં આવતા જવાબો મવદ્યાથીઓ ને જે-ત ેબાબતિાાં પરુતી સિજ ના હોય તેિાાં ખ્યાલ આવી જાય છે તેિજ SCE પત્રક ભરવાિાાં સરળતા રહ ેછે. (ચૌધરી સેવકભાઈ એચ - વડોદરા - 7874063646) ૩) SCE ની મશુ્કેલીઓ દુર કરવા સૌપ્રથિ તો મવદ્યાથીઓના વાલીનો સાંપકા કરી અમનયમિતતા દુર કરવા પ્રયત્ન કરવાિાાં આવ્યો. તેિજ જે તે ક્ષિતા મસદ્ધ થતા જ તેની નોંધ SCE પત્રકિાાં કરવાિાાં આવે છે, પત્રક B િાાં પણ િિિાાં ન લેતા જે ક્ષિતા મસદ્ધ થાય તનેી સાિેના ખાનાિાાં તેની નોંધ કરે છે. (વાળા જર્દીશ પાલીતાણા - 8238184636) ૪) પત્રકો બનાવવા િાટે મશક્ષક દ્વારા અિવાક્રડયાિાાં એક કલાક એિ િક્રહનાિાાં કુલ ૩ કલાક નુાં યોર્દાન આપવાનુાં શરુ કયુાં. શરૂઆતના સિયિાાં તકલીફ પડી પરાંત ુ૧ વષા સધુી આ મજુબ પ્રવમૃિ કરતા પત્રકો ભરવાિાાં સરળતા રહી. દરેક એકિ પછી નાની ટેસ્ટ એટલે કે ૧ ચપે્ટરિાાં ૨ થી ૩ ટેસ્ટ લેવાિાાં આવે છે. ટેસ્ટ દ્વારા મવદ્યાથીઓને ચપે્ટરનુાં વ્યવન્સ્થત પનુરાવતાન થવાથી સારુાં પક્રરણાિ િળતુાં થયુાં છે. મવદ્યાથીઓ ને કેટલુાં આવડ ે તેના પરથી SCE પત્રક ભરવાની મશુ્કેલી દુર થવા પાિી છે. (પાંચાલ સનુીલકુિાર - બારડોલી - 898081317, પટેલ ભારતી પી. - પાટણ - 9428123007, પાંચાલ મિક્રહરકુિાર એિ - િહીસાર્ર - 9574844414) ૫) શાળાિાાં આધમુનક કક્ષાનુાં વાતાવરણ બનાવવાિાાં આવે છે. મવદ્યાથીઓને ટેસ્ટ, પ્રોજેક્ટ કાયા દ્વારા, ચાટા મજુબ રુ્કડી પાડીને, ઉપરાાંત વર્ાની શરૂઆતિાાં પહલેી ૫ મિનીટ મવદ્યાથીઓ ને આર્ળના ક્રદવસિાાં વર્ાખાંડિાાં જે કયુાં તે પછૂીને મવદ્યાથીઓનુાં મલુ્યાાંકન કરવાથી મવદ્યાથીઓનુાં પક્રરણાિ જાણી શકાય છે. પત્રક A દ્વારા મવદ્યાથીઓ નુાં ઉપચારાત્િક મનદાન કાયા કરવાિાાં સરળતા રહ ે છે. (ખાંત
૬) બાળકો પોતાની જાતે એકિ કસોટીનુાં મલૂ્યાાંકન ઘરે બેિા બેિા કરી શકે તે હતેથુી મશક્ષક તરફથી જેના વાલી પાસે એન્રોઇડ િોબાઈલ છે તિેને “UKC app” ઇન્સ્ટોલ કરી આપવાિાાં આવ ેછે અન ેજે મવદ્યાથી પાસે િોબાઈલ ના હોય તે શાળાિાાં આવીને કોમ્પ્યટુર પર ઉપયોર્ કરી શકે છે. (ચૌહાણ નીરવભાઈ - ભાવનર્ર - 9586116776)
(૭) પ્રશ્ન: આપના દ્વારા ગિુોત્સવની મારહતી સરળતાથી સાચવવા અને મારહતીનો ઉપયોગ કરવા કરેલ પ્રવશુત અને પરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. ૧) ગણુોત્સવના પરીણાિ આધાક્રરત ધોરણ 6 થી 8ના મવદ્યાથીઓને વાાંચન અન ેમવષય પ્રિાણે જે ગણુ િળે છે, તેનો અભ્યાસ કરી ને ક્યાાં બાળકને ક્યાાં મવષયિાાં િહનેત કરવાની થાય છે .તે શોધવાિાાં આવે છે અને તે પ્રિાણે તે મવદ્યાથીઓનુાં ઉપચારાત્િક મશક્ષણ આપવાિાાં આવે છે. મવષય પ્રિાણ ે િળેલ પરીણાનુાં મવશ્લેષણ કરી ને ક્યાાં મવષયિાાં મવદ્યાથીઓની મસદ્વદ્ધ ઓછી છે તે મવષયના મશક્ષક દ્વારા િહનેત કરી ગણુવિા સધુારવા પ્રયત્ન કરવાિાાં આવી રહ્યો છે. મવદ્યાથીઓની પે્રકટીસ િાટે ઉપરોક્ત પક્રરણાિના આધારે પે્રકટીસ પ્રશ્નો દ્વારા શૈક્ષલણક મસદ્વદ્ધ તપાસવાિાાં આવી રહ્ુાં છે. આ રીતે શાળાના શૈક્ષલણક રીતે ઓછી મસદ્વદ્ધ હાાંસલ કરેલ મવદ્યાથીઓ ધીિે ધીિે સારી મસદ્વદ્ધ તરફ જઇ શક્યા છે. (િનોજભાઈ સથુાર - 9099206800 - જી. બનાસકાાંિા, ઉત્પલકુિાર કુલકણી - 9898365955 - જી. બનાસકાાંિા, પરિાર અશોક િોહનલાલ - 9427249362 - જી. કચ્છ) ૨) શાળાિાાં ચાલતી મવમવધ અભ્યાસ ને અનલુક્ષીને પ્રવમૃતઓ જેવી કે ન્ક્વઝ સ્પધાા દ્વારા, મવજ્ઞાન ન ેસરળતા સિજવા િાટે બાળકો જાતે પ્રયોર્ો કરીને અવલોકન, તારણ િેળવે અન ેર્લણત જેવા અઘરા લાર્તા મવષય ને રસપ્રદ બનાવવા ર્લણત ને વ્યવહારુ ઉપયોર્ી બનાવીને સિજણ આપવુાં, ર્લણતની ર્ૂાંકી રીતો દ્વારા બાળકોને સિજણ અને ર્મ્િત સાથે સિજાવવુાં. દરરોજ પ્રાથાના સભાિાાં અભ્યાસને લાર્તુાં જ્ઞાન પીરસવુાં, ક્રદન મવશેષ ની િાક્રહતી પરુી પાડવી, આજનો શબ્દ દરરોજ લખીન ેબાળકોન ેઉત્સાહ પરૂો પાડવો અને ભયમકુ્ત વાતાવરણ પરુૂાં પાડીને કસોટી લેવાિાાં આવે. વૈજ્ઞામનકો ની િાક્રહતી, જીવન પક્રરચય મવશે ખ્યાલ આપવો. આ બધી િાક્રહતી શાળાના બ્લોર્ અને youtube પર અપલોડ કરેલ છે. (મનરવભાઈ ર્ૌતિભાઈ ચૌહાણ - 9586116776 - જી. ભાવનર્ર) 3) ગણુોત્સવ કાયાિિિાાં થયેલ મલૂ્યાાંકનની િાક્રહતીની સાંપણૂા મવર્તોનો રેકોડા શાળાિાાં તથા દરેક વર્ામશક્ષક પોતાની ફાઇલ પણ રાખે છે. જેથી જે ત ેવર્ા અન્ય મશક્ષક પાસે આવે ત્યારે તે વર્ાની તિાિ િાક્રહતી તેિજ બાળકોની મસદ્વદ્ધઓ, મલૂ્યાાંકનોની નોંધ, ઉપચારાત્િક કાયાની મવર્તો તે વર્ા સાાંભળનાર મશક્ષકને ખ્યાલ આવે. દરેક બાળક જે પ્રર્મત કરે તેની નોંધ તે બાળકોની પ્રોફાઇલિાાં કરવાિાાં આવે છે. સાંપણૂા પોટાફોલલયો તૈયાર થતાાં બાળકોની સારી નરસી બાબતો જાણી શકાય છે. (લક્ષ્િીનારાયણ જયાંતીલાલ પટેલ - 9714455702, સોહાિકુિાર િાકોર - 8000962233 જી. પાટણ, સતુરીયા મનમધ િહશેભાઈ - 9825542629 - જી. અિરેલી)
૪) ગણુોત્સવ ની િાક્રહતી સરળતાથી િળે તે િાટે ધોરણ મજુબ ના ડટેાની હાડા કોપી ન ેસોફટકોપી તૈયાર કરી વર્ામશક્ષક ને આપવાિા આવી છે. SMC ના સભ્યો તેિજ વાલીઓ ને આની વેબસાઇટ ની િાક્રહતી તેિજ ઊપયોર્ કરવાની રીત સિજાવવાિાાં આવી. ગણુોત્સવનુાં પરીણાિ દરેક બાળકોને આપવાિાાં આવે છે. (જયેશભાઈ પટેલ - 9638649495 - જી. અરવલ્લી) ૫) અિે ગણુોત્સવની િાક્રહતી સાચવવા િાટે અિે શાળાિાાં દરેક કમ્પ્યટુર િાાં ગણુોત્સવ નુાં હોિ પેજ બનાવવાિાાં આવેલ છે. જેિાાં એક કમ્પ્યટુરિાાં ગણુોત્સવના પક્રરપત્રો અને ડીટેઈલ રાખવાિાાં આવે છે. બીજા દરેક કમ્પ્યટુર િાાં સ્ટડીઝ િટીરીયલ રાખવાિાાં આવે છે. જેિાાં બાળકોને જયારે જરૂર પડ ેત્યારે ઉપયોર્ કરે છે. દરેક બાળકની નોટિાાં પ્રશ્નબેંક બનાવવાિાાં આવી છે. દરેક બાળકનૉ ડટેા સાચવવા તેિના નાિની ફાઈલ બનાવી છે. તેિના ટેસ્ટ પેપર ના ફોટા પાડી વોટ્સએપ ગપૃિાાં મકુાય છે. બધા ડટેાની િાસ્ટર કમ્પ્યટુર િાાં પણ સાચવણી કરાય છે. (ક્રહરેનકુિાર સાંઘાણી - 9904994294 - જી. બોટાદ) ૬) એક સૉફ્ટવેર બનાવ્યુાં છે જેિા બાળક ની િક્રહતી નાખવાથી બાળક ની અલર્ અલર્ િાક્રહતી િળે છે. ટેસ્ટ ની મપ્રન્ટ નીકળતા તેિાાં બાળક ની ટોટલ િાક્રહતી આવે છે જેથી બાળક ને તેના પર નાિ કે રોલ નાંબર, આધાર ડાયસ ,આધાર કાડા લખે આવે છે. (અલ્પેશભાઈ ચૌધરી - 9429287953 - જી. બનાસકાાંિા) ૭) પ્રજ્ઞાવર્ાિાાં ગણુોત્સવની િાક્રહતી સાચવવા કરેલ આયોજન પ્રજ્ઞાવર્ાિાાં ગણુોત્સવની િાક્રહતી સાચવવા િાટે સોફટવેરનો ઉપયોર્ કયો. સાથે સાથે ગણુોત્સવની સાંપણૂા િાક્રહતી ની એક ફાઇલ બનાવેલ છે. ગણુોત્સવ સાંદભે તિાિ ડોકયિેુન્ટ આ ફાઇલિાાં રાખેલ છે. ડોકયિેુન્રી ફાઇલ િા રાખલે િાક્રહતી. વાાંચન લખેન ર્ણન ની આંકડાકીય િાક્રહતી ઉપચારાત્િક બાળકોની યાદી 0/૫ ગણુ િેળવેલ બાળકોની યાદી અને ૬/૧૦ ગણુ િેળવેલ બાળકોની યાદી ઉપચારાત્િક કાયા િાટે ઉપયોર્ કરેલ ટી.એલ.એિ. ની યાદી વાાંચન લખેન ર્ણન િાટેની તિાિ ફે્રિો ર્ણન િાટેના પેપર અને લખેન િાટેની નોટબકુ વાાંચન િાટે તૈયાર કરેલ તિાિ ફે્રિોનો સિાવેશ થાય તેવી લેિીનેશન કરેલ કાડા ઉપચારાત્િક કાયા િાટે ન ુિોડયલુ ઉપચારાત્િક કાયા િાટેની નોધપોથી..જેિાાં અહવેાલ દર અિવાક્રડય ેપ્રીટેસ્ટ લીધેલ પેપરનો સાંગ્રહ ઉપચારાત્િક કાયા ના ટી એલ એિ નો અલર્ કોનાર ઉપચારાત્િક કાયા િાટેનુાં હાજરીપત્રક જુલાઈ/ઓર્સ્ટ ની ઉપચારાત્િક બાળકોની ન્સ્થમત ની યાદી ઉપચારાત્િક કાયા ના વર્ાખાંડના ફોટા
(૫) શાળાિાાં થતી મવમવધ એકટીવીટી, કાયાિિો, િહિેાન મલુાકાત, ભમવષ્યના પ્રોગ્રાિ વર્ેરેની જાણકારી આપતુાં શાળાનુાં િામસક, મત્રિામસક, છિામસક અને વામષિક ઇ-િેર્ઝેીન ર્ાિના લોકો, આજુબાજુના સરકારી અમધકારીઓ, ભતૂપવૂા મવદ્યાથીમિત્રો અને બીજા મશક્ષકમિત્રો સાથે શેર કરવાિાાં આવે છે. (બોલણીયા મવજયભાઈ - સરેુન્દ્રનર્ર - 9099657596, નાર્લા સરેુશભાઈ - અિરેલી - 9427472586) (૬) શાળાિાાં થતી મવમવધ એકટીવીટી, કાયાિિો, િહિેાન મલુાકાત, ભમવષ્યના પ્રોગ્રાિ વર્ેરેની જાણકારી લોકલ ટીવી ચનેલ પર જાહરેાત કરવાિાાં આવે છે. (િોરી કરશનભાઈ - ભાવનર્ર - 9824819656) (૨) પ્રશ્ન: શ્રી વડંી પ્રાથશમક િાળાના શિક્ષક કૈલાિકુમાર નાટડાએ e-class નવતર પ્રયોગ દ્વારા ગેરહાજરીનુ ંપ્રમાિ ઘટાડ્ુ.ં આપ શિક્ષક દ્વારા e-class નવતર પ્રયોગ કરેલ છે.જો હા તે તેની શવગત અને પરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપલે છે. ૧) ધોરણ ૬ થી ૮ ના બાળકો ગજુરાતી, અંગ્રજેી અને ક્રહન્દીિાાં વાતાાથી રસ લેતા થાય તે હતેથુી શાળાિાાં એક જુનો ફોન રાખવાિાાં આવ્યો છે જેના િેિરીકાડાિાાં ઓક્રડયો વાતાા (e-story) રાખવાિાાં આવી છે બાળકો જયારે પણ ફ્રી હોય ત્યારે સાાંભળે છે. આ વષાથી બાળક પોતાના ઘરે પણ આ ઓક્રડયો વાતાા (e-story) પોતાના ઘરે ફોનિાાં સાભળે તે હતેથુી મવદ્યાથી પાસે િેિરીકાડા િાંર્ાવવાિાાં આવશે અને તેિાાં મશક્ષક તરફથી ડટેા નાખી દેવાિાાં આવશે. (ધવલભાઈ ભર્ત - અિદાવાદ - 9879811712)
૨) જે શાળાિાાં e-class નથી એવી શાળાિાાં મશક્ષક દ્વારા લેપટોપ, કોમ્પ્યટુર, સ્િાટાફોન, પ્રોજેક્ટર, TV જેવા દ્રશ્યશ્રાવ્ય િાધ્યિિાાં DVD, CD તેિજ યટુયબુના સહારે શૈક્ષણીક વીક્રડઓ તેિજ ઓક્રડયો - વીક્રડઓ સાક્રહત્ય ડાઉનલોડ કરીને બાળકોન ે તેિાાંથી અભ્યાસ કરાવવાિાાં આવે છે. આ પદ્ધમતથી શાળાિાાં હાજરી, બાળકોની વર્ાખાંડિાાં એકાગ્રતા વધે છે. (સતીશભાઈ પરિાર - રાજકોટ - 9558554560, મપ્રયાંકાબને િહતેા - પોરબાંદર - 7575834793, મકેુશભાઈ ઉપાધ્યાય - વડોદરા - 9925799846, ધિેશકુિાર પરિાર - આણાંદ - 9824379606, અમિનભાઈ પટેલ - સરેુન્દ્રનર્ર - 9427665972, તપનકુિાર - ર્ીરસોિનાથ - 8866162565, શ્રદ્ધાબેન રાવલ - ભાવનર્ર - 9106609899, િહિેદસોહબે સોઢા - કચ્છ - 9979522899, રિેશચાંદ્ર પટેલ - ભરૂચ - 9426859056,
ર્ીરીશભાઈ ચૌધરી - દાહોદ - 9726765229, પ્રમતકભાઈ દરજી - દાહોદ - 9909215144, મવરલભાઈ શિાા - આણાંદ - 9979230760) ૩) બાળકોને પસુ્તકિાાંથી અભ્યાસ કરવાિાાં ક્યારેક કાંટાળો આવતો હોય છે, આ પ્રકારના પ્રકરણને પાવર પોઈન્ટ પે્રઝેન્ટેશન (PPT) બનાવીને અભ્યાસ કરાવવાિાાં આવે છે. (જ્યોમતબેન ઓઝા - જુનાર્ઢ - 9408949439, મિતલુકુિાર પટેલ - પાટણ - 9724641090) ૪) બાળકોને લેલખત ટેસ્ટ આપવાિાાં કાંટાળો આવે છે , આ સિસ્યાના હલ િાટે આ કોમ્પ્યટુર પર ટેસ્ટ લેવાની ચાલ ુ કરી તેિજ તેિાાં સાઉન્ડની પણ ઈફેક્ટ આપી જેથી બાળકોને ર્િે સાથે સાથે બાળકોને ગરૂ્લ 3D િેપ નો ઉપયોર્ પણ શીખવાડયો. આ સાથે આ પ્રવમૃતથી બાળકો મનયમિત રૂપે ટેસ્ટ આપતા થયા સાથે સાથે બાળકોનો ટેસ્ટ પ્રત્યે જે ડર હતો તે દુર થયો તેિજ ગરૂ્લ િેપ નો ઉપયોર્ કરતા થયા. (મિક્રહરભાઈ સોલાંકી - િહસેાણા - 9510137377, નીરવભાઈ ચૌહાણ - ભાવનર્ર - 9586116776) ૫) ધોરણ ૧ ના બાળકો શરૂઆતના ક્રદવસોિાાં શાળાિાાં આવતા ડરતા હતા આ ડર દુર કરવા િાટે તેિને િનર્િતી વાતાાની ઓક્રડયો-વીક્રડઓ કલીપ બતાવવાિાાં આવે છે અને તેિનો ડર દુર કરવાિાાં આવે છે. તેિજ પ્રજ્ઞા ક્લાસના બીજા કાિિાાં આ પ્રવમૃિથી કરવાિાાં આવે છે. (શાાંતીબેન પરિાર - જુનાર્ઢ - 9825193809) (૩) પ્રશ્ન: શુ ંઆપે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા કોઈ નવીનતમ પ્રયોગ કરેલ છે. તેની ટ ંકી શવગતો આપો. તારિ: મશક્ષકોએ ટેકનોલોજીના ઉપયોર્ દ્વારા નીચે મજુબના નવીનતિ પ્રયોર્ કરેલ છે. ૧) મશક્ષકે મવજ્ઞાન અને ર્લણતના અઘરા ટોમપક ની સી.ડી. બનાવી મવદ્યાથીઓને બતાવી અઘરા મદુ્દાઓ સરળતાથી સિજાવ્યા. ૨) સોશીયલ સાઈટ ફેસબકુ પર શાળાનુાં પેજ બનાવી મવદ્યાથીઓ અને શાળા દ્વારા થતી તિાિ પ્રવમૃતઓના ફોટા સાથે િાક્રહતી અપલોડ કરી શાળા મવશે વાલીઓ તથા અન્યને િાક્રહતર્ાર કયાા. ૩) િાઉસ િીસીફ નાિનો સોફ્ટવેર ડાઉનલોડ કરી તેિાાં યમુનટ ટેસ્ટ તૈયાર કરી િલ્ટી િાઉસના ઉપયોર્ દ્વારા મવદ્યાથીઓ સરળતાથી ટેસ્ટ આપતા થયા. ૪) મશક્ષકે કમવતાઓ ડાઉનલોડ કરી મવદ્યાથીઓને સાંભળાવી અને સાથે સિજાવી. ૫) એન્રોઈડ ફોનિાાં ચાલ ેતેવી મશક્ષણને લર્તી એપ ડાઉનલોડ કરી મશક્ષકે મવદ્યાથીઓને તેના દ્વારા ભણાવ્યા. ૬) મશક્ષણને લર્તા વીક્રડઓ યટુયબુ પરથી િેળવી મવદ્યાથીઓને બતાવ્યા અને સિજાવ્યા. ૭) મશક્ષકે વોટ્સએપ પર ગ્રપુ બનાવી મવદ્યાથીઓને મશક્ષણને લર્તી સિસ્યાનુાં ઘરેથી મનરાકરણ િેળવી શકે તેવી વ્યવસ્થા કરી. ૮) ટેક્નોલોજીના ઉપયોર્ દ્રારા સ્િાટા કલાસરૂિ ની વ્યવસ્થા કરી મવદ્યાથી ઓિાાં મશક્ષણ પ્રત્યે રસ વધાયો.
૯) મશક્ષણિાાં ઉપયોર્ી મવમવધ વેબસાઈટની સિજ મવદ્યાથી ઓન ેઆપી. ૧૦) ઈન્ટરનેટ પરથી રસપ્રદ પઝલ, ડીક્ષનરી, મશક્ષણને લર્તી ર્િે વર્ેરના ઉપયોર્ દ્વારા મવદ્યાથી ઓને સિજાવ્યા. ૧૧) ઈન્ટરનેટ પરથી ઈમતહાસના ,મવજ્ઞાનના પ્રયોર્ના અન ે લણતના વીક્રડયો દ્વારા મવદ્યાથી ઓન ેભણાવ્યા. ૧૨) શાળાના એલ.સી.ડી. પર અથવા પ્રોજેકટર દ્વારા તિાિ મવષયોના મદુ્દાઓનો વીક્રડયો િેળવી મવદ્યાથીઓન ેસિજાવ્યા. સરકારી પ્રાથમિક શાળાના મશક્ષકો દ્વારા બનાવેલ વેબસાઈટ/બ્લોર્ નીચે પ્રિાણે છે. જે આપને આપના મશક્ષણકાયાિા ઉપયોર્ી થઇ શકે છે: www.edusafar.com www.bhaveshsuthar.com www.bhaveshpandya.org www.dabhirajesh.blogspot.in www.nvndsr.blogspot.in www.manishsuthar2013.blogspot.com
(૪) પ્રશ્ન: શુ ં આપના કે આપની િાળા દ્વારા િાળાની પ્રવશૃતઓનો ફેલાવો કરવા માટે કોઈ નવીનતમ પ્રવશૃિ કરવામા ંઆવે છે? તેની ટ ંકી શવગત જિાવો. તારિ: મશક્ષકોએ ટેકનોલોજીના ઉપયોર્ દ્વારા નીચે મજુબના નવીનતિ પ્રયોર્ કરેલ છે. ૧) મશક્ષકો શાળાની તિાિ પ્રવમૃિ વોટ્સ એપ પર મશક્ષકોના ગ્રપુિાાં શેર કરે છે અને ફેસબકુ પેજ પર પણ પ્રવમૃતઓના ફોટા તથા િાક્રહતી શેર કરવાિાાં આવ ેછે. ૨) શાળાની તિાિ પ્રવમૃતના ફોટાનુાં કલેક્શન શાળા પ્રોફાઈલિાાં રખાય છે અને વાલી િીટીંર્ કે અન્ય શાળા ઉત્સવિાાં સૌન ેબતાવવાિાાં આવે છે. 3) ભતૂપવૂા મવદ્યાથી સાંિેલન, રેલીનુાં આયોજન કરવાિાાં આવે છે જેથી શાળા પ્રવમૃતનો પ્રચાર થાય છે.
૪) નર્ર પ્રાથમિક મશક્ષણ સમિમતના મખુપત્રિાાં શાળાની મસદ્વદ્ધ નો પ્રસાર કરવાિાાં આવે છે અન ેપ્રેસ નોટ પણ આપવાિાાં આવ ેછે. ૫) શાળાિાાં થયેલ કાયાિિનુાં રેકોડીંર્ કરીને સીડી કે ડીવીડી સ્વરૂપે રાખી સમ્િેલનિાાં બતાવાય છે અને સિાચારપત્રિાાં નોંધ અપાય છે. ૬) શાળાના તિાિ કાયાિિના ફોટા લીધા બાદ પેન રાઈવ દ્વારા દરેક ફોટા આસપાસની શાળાિાાં મશક્ષકોને અપાય છે. ૭) એક શાળાની પ્રવમૃતના ફોટોગ્રાફનુાં ફોલ્ડર બનાવી એક પાવર પોઈન્ટ પે્રઝને્ટેશન સ્વરૂપ ે તેિન ેબી.આર.સી. ભવનિાાં સબમિટ કરવાિાાં આવ્યા. ૮) શાળાની િાસીક વાલી િીટીંર્િાાં તિાિ પ્રવમૃિ પ્રોજેક્ટર ઉપર બતાવવાિાાં આવે છે. ૯) શાળાએ પોતાનુાં સિાચારપત્ર Activity Times શરુ કયુાં જેિાાં તેઓ ચાલ ુિાસની તિાિ પ્રવમૃતઓ છપાવે છે અને તિાિ ક્લસ્ટરની શાળાિાાં તેિજ પાંચાયત અને ર્ાિના લોકોિાાં તે વહેંચવાિાાં આવે છે. ૧૦) શાળાિાાં બલુેટીન બોડા ચાલ ુકયુાં છે અન ેય ુટયબુિાાં શાળાની એક ચનેલ બનાવવાિાાં આવી છે. આ મસવાય ટેકનોલોજીનો સદુપયોર્ કરવા મશક્ષકોએ બ્લોર્, વબેસાઈટ બનાવે છે અન ે શાળા દ્વારા મખુપત્ર પણ બહાર પાડવાિાાં આવે છે જેના નાિ આ પ્રિાણે છે.
(૫) પ્રશ્ન: શુ ંઆપ શવદ્યાથીઓને ટેકનોલોજી ના ઉપયોગ દ્વારા ભિાવો છો? જો હા તો િેના દ્વારા? બાળકોમા ંશુ ંફેરફાર જોવા મળયો? તારિ: ૯૪% મશક્ષકો મવદ્યાથીઓને ટેકનોલોજી ના ઉપયોર્ દ્વારા ભણાવે છે અને તેઓ નીચે મજુબની પદ્ધમતનો ઉપયોર્ કરે છે: ૧) શાળાિાાં ઈ લમનિંર્ િોડયલુ બનાવેલ છે જેિાાં દરેક પ્રકરણના પાવર પોઈન્ટ સ્લાઈડ શો અને િલ્ટીપલ ચોઈસના જવાબની ક્વીઝ બનાવેલ છે જેના દ્વારા મવદ્યાથીઓએ શીખેલ પાિનુાં મલૂ્યાાંકન સરળતા થી થાય છે. આ પૈકી અમકુ ફાઈલ www.nikeshajani.blogspot.in બ્લોર્ પર મકેુલ છે. આ તિાિ ઉપયોર્ દ્વારા મવદ્યાથીઓની હાજરીિાાં અને તેિના વામષિક પક્રરણાિિાાં સધુારો જોવા િળયો છે. ૨) ધોરણ ૮ ના મવદ્યાથીઓના િાટે તિાિ મવષય િાટેની એન્રોઇડ ક્વીઝ એપ ડાઉનલોડ કરીને મવદ્યાથીઓ પાસ ેજ રિાડાય છે. 3) મશક્ષકોએ ડીજીટલ સોફ્ટવેર શાળા િાટે ખરીદેલ છે અને તેઓ અન્ય મશક્ષકોને પણ એિ .એસ. ઓફીસ શીખવા િાટે પ્રોત્સાહન આપે છે .મવદ્યાથીઓ મવમવધ પાિ િાટેના પે્રઝેન્ટેશન પણ બનાવે છે. જેથી તેઓ જાતે પે્રઝેન્ટેશન બનાવતા અને આપતા શીખે અને તેઓ આશાનીથી સહાધ્યાયીઓને પણ શીખવી શકે. ૪) મશક્ષકે બ્લોર્ બનાવેલ છે www.kjparmar.in તેઓ જાતે પાવર પોઈન્ટ પે્રઝેન્ટેશન પર યમુનટ ટેસ્ટ તૈયાર કરે છે. ૫) મશક્ષક પોત ે એક ર્લણત-મવજ્ઞાન અને કમ્પ્યટુરનુાં મશક્ષણ આપતી સાંપણૂા ગજુરાતી ભાષાિાાં જ વેબસાઈટ ચલાવ ે છે. જેનુાં નાિ છે: http://www.vishalvigyan.in તેના પર કમ્પ્યટુરિાાં ચાલ ે તેવી ધોરણ ૬-૮ની ર્ેિ મકેુલ છે. સાથે તેિણ ે જ બનાવેલ એન્રોઈડ એપ્સ પણ છે. સાથે તેિણ ેિોબાઈલિાાંથી જ એમનિશેન મવડીયો બનાવી અને YouTube અને વેબસાઈટ પર મકેુલ છે. જેનાથી મવદ્યાથીઓ ખબૂ પ્રભામવત થઈ અને શીખી રહ્યા છે. ૬) મશક્ષક દ્વારા મવદ્યાથીઓને ભણાવતા પ્રકરણનુાં વર્ાખાંડિાાં જ મવડીયો શકૂ્રટિંર્ કરવાિાાં આવ્યુાં છે અન ેમશક્ષકો તે મવદ્યાથીઓને ટી.વી. પર બતાવે છે જેથી મવદ્યાથીઓને આસાનીથી દરેક પ્રકરણનુાં પનુરાવતાન થાય છે. ૭) શાળાની પ્રાથાનાિાાં કમ્પ્યટૂરની િદદથી વાતાા સાંભળાવવાિાાં આવે છે , જેનાથી મવદ્યાથીઓિા શદુ્ધ ઉચ્ચારણનો ગણુ કેળવી શકાયો છે. ૮) મશક્ષક નીચ ે મજુબના બ્લોર્ પણ ચલાવે છે જેિાાં તેઓ મવદ્યાથી િાટે મવડીયો, પાવર પોઈન્ટ પે્રઝેન્ટેશન વર્ેરે અપલોડ કરે છે જેથી અન્ય મશક્ષકો પણ તેઓ ઉપયોર્ શાળાિાાં કરે. www.vasaninaresh.blogspot.in, www.rameshsenta7.blogspot.in, www.timbineshprimaryschool.webs.com, www.mineshkumarblogspot.com ૯) એક મશક્ષક નીચેના સોફટવેરનો ઉપયોર્ મવદ્યાથીઓને મવજ્ઞાન અને ર્લણતના મદુ્દા સિજાવવા િાટે કરે છે: Satellitium
Geogebra Microsoft Mouse Mischief Kword Quiz Stellarium ના ઉપયોર્થી મવદ્યાથીઓનો ખર્ોળશાસ્ત્રિાાં રસ જાગ્યો. મવદ્યાથીઓ સૌર િાંડળ, તારાિાંડળ, આકાશર્ાંર્ા, સયૂા અને ચાંદ્ર ગ્રહણ વર્ેરે સિજતા થયા. Geogebra ના ઉપયોર્થી મત્રકોણમિમત અન ેતેના અલર્ સતુ્રો સિજતા થયા. ૧૦) સાિાજીક મવજ્ઞાનનાાં મશક્ષણિાાં જ્યારે નકશાની સિજ આપવાની થાય છે, ત્યારે શાળાિાાં કમ્પ્યટૂરિાાં GOOGLE MAP ની APPLICATION ની િદદથી અક્ષાાંશ - રેખાાંશ ની સિજ રસપ્રદ રીતે આપવાિાાં આવે છે. (૬) પ્રશ્ન: આપે િાળામા ં ડીજીટલ લાયબે્રરીના શનમાગિ અને તેના ઉપયોગ માટે કરેલ પ્રવશૃિ
અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો.
તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) લાયબ્રેરી િાાંથી કોને કયુાં પસુ્તક લીધુાં તે સરળતાથી નોંધવા અને રેકોડાિાાં રાખવા િાટે લાયબ્રેરીનુાં રજીસ્ટર કોમ્પ્યટુરિાાં બનાવવાિાાં આવ્યુાં છે. આ રજીસ્ટર થકી લાયબ્રેરીના ડડે સ્ટોકની પણ િાક્રહતી િળી રહ ે છે. (અલભષેક સીંઘ - ખેડા - 9998340117, જીતેન્દ્રકુિાર પરિાર - બનાસકાાંિા - 9913586241, પે્રિજી કારેલીયા - જાિનર્ર - 9898791013, સાંજયભાઈ પટેલ - પાટણ - 9998194404, મિતલુભાઇ પટેલ - પાટણ - 9724641090) ૨) બાળકો શાળાનુાં પસુ્તકાલય ઘરે લઇ જઈને વાાંચે તે િાટે કાપડની થલેી અથવાતો પતરાની પેટી રાખવાિાાં આવી છે જેની અંદર ચોપડીના સેટ બનાવી રાખવાિાાં આવ ેછે વારાફરતી બાળકો આ પેટી થવા થેલી લઈને ઘરે લઇ જાય છે અને આ ચોપડી પોતે, િાતા-મપતા તેિજ આજુબાજુના સાક્રહત્યપે્રિી વાાંચે છે. (સાંજયકુિાર પટેલ - ર્ાાંધીનર્ર - 9979664643) ૩) શાળાની લાયબ્રેરીના પસુ્તકોના મખુ્ય પષુ્િને સ્કેન કરીને પ્રાથાનાખાંડિાાં ધોરણને અનરુૂપ પસુ્તકોના મખુ્ય પષુ્િ બતાવવાિાાં આવે છે બાળકોને જે પષુ્િ ર્િે તે બકુનુાં નાિ લખે છે અને લાયબ્રેરીિાાંથી પોતાની જાતે શોધીને લઇ લે છે. (પ્રવીણમસિંહ ઝાલા - જાિનર્ર - 9974060933) ૪) ડીજીટલ લાયબ્રેરી િાટે લાયબ્રેરીના પસુ્તકોની િળે તેટલી સીડી ભેર્ી કરી છે બાળકો તે સીડી િાાંથી પોતાની જાતે પ્લે કરીને શીખે છે. (ઈિરભાઈ ડાભી - ડીસા - 9879465315) ૫) જ્ઞાનકુાંજ પ્રોજેક્ટ અંતર્ાત શાળા િળેલ ૧૦૦ ટેબલટે િળેલા હતા તેિાાંથી ૨૫ ટેબલેટિાાં ૨૩૦-૨૫૦ જેટલી વાતાા અને વાતાાની એપ્લીકેશના નાખવાિાાં આવે છે જેનો ધોરણ ૫ ના મવદ્યાથી ઉપયોર્ કરે છે. (અમિનભાઈ પ્રજાપમત - ર્ાાંધીનર્ર - 9724089181) ૬) શાળાના કોમ્પ્યટુરિાાં વાતાા, રમજુી ચોપડી, શૈક્ષલણક પસુ્તકો તેિજ સલચત્ર વાતાાની સોફ્ટ કોપી ઓનલાઈન અથવા બીજા મશક્ષકો પાસેથી સોમશયલ િીક્રડયાના િાધ્યિ થકી PDF સ્વરૂપે િેળવી તેન ે
(૧) પ્રશ્ન: અવોડગ દ્વારા બાળકોના આત્મશવશ્વાસ, ઉત્સાહ અને શિક્ષિમા ં રસ રહ ે છે. તે માટે આપે કરેલ નવતર પ્રવશૃિ અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) શાળાિાાં બાળકો હાજર રહ ે તે િાટે િક્રહનાિાાં જે બાળકની સરેરાશ હાજરી વધ ુ હોય તેને સ્ટાર આપવાિાાં આવે છે. (નાકરાણી ભાવેશભાઈ - અિરેલી - 9974005480, િલયભાઇ જોશી - ભાવનર્ર - 9426624442) ૨) બાળકોને શાળા લેવલે, તાલકુા અને જીલ્લ્લા લવેલે યોજાયેલ રિત-ર્િત તેિજ બીજી સ્પધાાિાાં મવજેતા બાળકને િળેલ અવોડાનુાં પ્રદશાન ર્ોિવવાિાાં આવે છે જેથી બીજા બાળકો તે અવોડા િેળવવા િાટે પ્રોત્સાક્રહત થાય. (ક્રદલીપભાઈ મવહોલ - િહસેાણા - 9725871658) ૩) શાળાિાાં બાળકોને સાક્ષરી મવષયો પ્રત્યે નહીં પરાંત ુ સ્વચ્છતા મવશે થોડી રુલચની જરૂર હતી.આ સિસ્યા મનવારવા શાળાિાાં "સ્વચ્છ વર્ાખાંડ એવોડા" આપવાનુાં મવચાયુાં.જે વર્ાની સફાઈ,સાધનોની ર્ોિવણી,બાળકોની સ્વચ્છતા સૌથી સારી તે વર્ાને સ્વચ્છ વર્ા જાહરે કરીતે આખો ક્રદવસ રોફી તે વર્ાિાાં મકુવાિાાં આવતી. (સતુરીયા મનધીબેન - અિરેલી - 9825542629) ૪) શાળાિાાં દરમિયાન શૈક્ષલણક તેિજ લબનશૈક્ષલણક બાબતિાાં આર્ળ હોય તે મવદ્યાથીને “સ્રુ્ડન્ટ ઓફ યર” આપવાિાાં આવે છે. (િીરાબેન ડોડીયા - રાજકોટ - 8490822998, નીરવભાઈ ચૌહાણ - ભાવનર્ર - 9586116776) ૫) ઘક્રડયા કમવતા મવકલ્પ આધાક્રરત પ્રશ્નો ની નાની લેલખત સ્વરૂપની કસોટી ર્લણત િા ઝડપ અન ેચોક્કસાઈથી ર્ણતરી કરતા દાખલાઓ અન ેખાસ દરરોજ અંગ્રજેી િા એક નવો શબ્દ (New Word) શોધી લાવનાર ને ઇનાિ આપી પ્રોત્સાહન આપવાિા આવે છે. (ક્રહરેનભાઈ જાની - ભાવનર્ર - 9737690179) ૬) વામષિક પક્રરણાિિાાં જે મવદ્યાથીને ૬૦%, ૭૦%, ૮૦% અને ૯૦% ઉપર હોય તવેા મવદ્યાથીને દાતા શ્રી તરફથી આમથિક ઇનાિ આપવાિાાં આવે છે, બીજા બાળકો આ તક નો લાભ લેવા વધ ુિહનેત કરતા થયા છે. સરેુશભાઈ નાર્લા - અિરેલી - 9925943358) ૭) બાળકિાાં િાનવીય મલૂ્યોનુાં ઘડતર થાય તે હતે ુ સહ શાળાિાાં ક્રદવ્યાાંર્ બાળકની જરૂક્રરયાત જે બાળક પણૂા કરે તે બાળકને "સેવા અવોડા" દર િહીને આપવાિાાં આવે છે.(રાિાનજુ અતલુકુિાર - વઢવાણ - 9979497014) ૮) શાળાિાાં બાળકોનો રસ રૂચી બન્યા રહ ેતે હતેથુી અલર્ અલર્ કેટેર્રી મજુબ અવોડા નીચે મજુબ આપવાિાાં આવે છે. શે્રષ્િ મવદ્યાથી એવોડા : બાળકો વાાંચનિાાં રસ લે અને પરીક્ષાિાાં ધ્યાન કેકન્દ્રત કરી વાાંચન કરે તે
િાટે મનયમિત મવદ્યાથી એવોડા : મનયમિતપણ ેઆવે તે િાટે સફાઈ એવોડા : સાફ સફાઈ રોજ રાખે અને કરે તે િાટે
સરદાર પટેલ એવોડા : બીજા બાળકોને મશક્ષણિાાં િદદ કરે તે િાટે સાાંસ્કૃમતક એવોડા : સાાંસ્કૃમતક કાયાિિિાાં ભાર્ લે, રસ લ ેતે િાટે અને ઉત્સાહથી કાિ કરે છે તે િાટે અબ્દુલ કલાિ એવોડા : મવજ્ઞાન િાાં રસ લે તે િાટે ઈમતહાસકાર એવોડા : સાિાજજક મવજ્ઞાન મવષય પ્રત્યે રસ કેળવે (ક્રહરેનભાઈ સાંઘાણી - બોટાદ - 9904994294) (૨) પ્રશ્ન: આપ આપના શવદ્યાથીઓની કળા જેવી કે રમત, હસ્તકલા, વકતતૃ્વ અને લખાિિક્ક્તને શવકસાવવા અને પ્રોત્સાહન આપવા કયા પગલા લ્યો છો? ટ ંકમા ંશવગત જિાવો. તારિ: મશક્ષકો દ્વારા મવદ્યાથીઓની કળાને મવકસાવવા િાટે કરવાિાાં આવેલ પ્રોત્સાહનની મવર્ત નીચ ેપ્રિાણે છે. ૧) લખાણશન્ક્ત વધારવા મવદ્યાથીઓ પાસે સૌપ્રથિ નાના વાક્યો લખાવવાિાાં આવે છે ત્યારબાદ સ્વતાંત્ર લખાણ અન ે ત્યારબાદ તઓેન ે મનબાંધ લેખન, પત્રલખાણ અન ેવાતાા લખતા કરવાિાાં આવ્યા અને તેિાાંથી જેણે શે્રષ્િ લખાણ લખ્યુાં હોય તે મવદ્યાથીને શાળાિાાં શમનવારની બાલસભાિાાં ઇનાિ આપીને બહિુાન આપવાિાાં આવ્યુાં. ૨) હસ્તકલા િાટે મવદ્યાથીઓ પાસે વર્ાસશુોભન, શાળાસશુોભન, િેહાંદીસ્પધાા, લચત્રસ્પધાા, િીણબિી તથા અર્રબિી જેવી કૃમતઓ બનાવવાિાાં આવી, આ ઉપરાાંત વેસ્ટિાાંથી બેસ્ટ વસ્ત ુઅને િાટીિાાંથી બનતા રિકડાાંની સ્પધાા કરી તેના એક પ્રદશાનનુાં આયોજન પણ કરવાિાાં આવ્યુાં. 3) શાળાના િેદાનિાાં વકૃ્ષો પર વાાંચનપોથી રાખવાિાાં આવેલ છે જેથી રીસેશના સિયિાાં મવદ્યાથી વકૃ્ષ પાસે બેસીને વાચી શકે. ૪) શાળાના નોટીસબોડા પર મવદ્યાથી દ્વારા સિાચારપત્ર િાાંથી જાણવા જેવુાં, મવજ્ઞાનની નવી શોધો, રેતી લચત્રો અને અન્ય રાંર્ીન લચત્રો મકુવાિાાં આવે છે અને તેિાાંથી જે મવદ્યાથી દ્વારા શે્રષ્િ પ્રદશાન કરવાિાાં આવ્યુાં હોય તેનુાં બહિુાન કરીને તેના સાંગ્રહ તરીકે ફાઈલ બનાવી પસુ્તકાલયિાાં રાખવાિાાં આવે છે. ૫) શાળાની પ્રાથાનાિાાં હાજરી પ્રિાણે બે મવદ્યાથીઓ ઉખાણા, વાતાા, સિાચાર, જાણવા જેવુાં અને પોતાને જે મવષય ર્િતો હોય તેના પર થોડી વાર િાટે બોલે જેથી તેિનો સૌની સાિે બોલવાનો ડર દૂર થાય છે. ૬) શાળાિાાં દરેક વર્ા વચ્ચે અવનવી સ્પધાાન ુાં આયોજન કરવાિાાં આવે છે જેથી મવદ્યાથીને દર વખત ેનવુાં કરવાની ઉત્સકુતા રહ ે છે અને જે મવદ્યાથી શે્રષ્િ હોય તેિને તાલકુા કક્ષા અને જીલ્લાએ સાંબાંમધત સ્પધાા િાટે જવા િાટે શાળા દ્વારા િોકલવાિાાં આવે છે. ૭) મવદ્યાથીઓને લચત્ર બતાવવાિાાં આવે છે અને તનેા પરથી તેઓ વાતાા બનાવે છે જેથી તેિનાિાાં મવચારવાની શન્ક્ત મવકસે છે અને તેનુાં મલૂ્યાાંકન મશક્ષક અને તેિના દ્વારા મનયકુ્ત મવદ્યાથીઓ કરે છે તથા તેિની ભલૂ સધુારે છે.
(૩) પ્રશ્ન: વેસ્ટ માથંી બેસ્ટ બનાવવા ના નવતર પ્રયોગ ને બીજી િાળામા ંઅમલી બનાવી િકાય? આપની િાળામા ં પ્રકારની કોઈ પ્રવશૃિ કરવામા ં આવી હોય તો તેની ટ ંકી શવગત જિાવો. તારિ: િળેલ ઉિર પરથી જાણવા િળે છે કે બધાજ મશક્ષકોના િત મજુબ આ પ્રવમૃિ દરેક શાળાિાાં કરાવી શકાય છે. ૧) પેપર વેસ્ટ િાાંથી ટી.એલ.એિ બનાવવાિાાં આવ ેછે. ૨) શાળાિાાં ૩ કચરા પેટી રાખી છે ૧ િાાં પ્લાકસ્ટક અને લોખાંડ ૨જી િાાં પેપરનો કચરો ૩ જીિાાં વન્સ્પતીજન્ય કચરો ભરવાિાાં અવે છે. અને આ કચરાને જુદી જુદી વસ્તઓુ બનાવવાિાાં ફરી ઉપયોર્િાાં લેવાિાાં આવ ેછે. 3) પ્લાસ્ટીકની બોટલ કાપી તેિાાં છોડ ઉર્ાડવાિાાં આવે છે. ૪) નકાિા ટાયરિાાંથી ક્રહિંચકા બનાવવાિાાં આવ્યા છે. ગ્લકુોઝની બોટલિાાંથી ઝમ્િર બનવવાિાાં આવ્યા છે. ૫) પેન્ન્સલના છોલનો લચત્ર દોરવાિાાં તથા સશુોભન કરવાિાાં ઉપયોર્ કરવાિાાં આવે છે. ૬) પ્લાકસ્ટક ઓર્ળી અને તેિાાંથી બીબા બનાવી અન ેટાઈલ્સ બનાવી છે ૭) પ્લાકસ્ટકની થેલીિાાંથી તોરણ બનાવવાિાાં આવ્યુાં છે ૮) શાળાિાાં એક ખાડો બનાવવાિાાં આવ્યો છે જેિાાં કચરાનો મનકાલ કરવાિાાં આવે છે અને સેન્દ્રીય ખાતર બનવવાિાાં આવ ેછે. ૯) અમકુ પમૂતિઓિાાંથી િળતી િાક્રહતીના કક્રટિંર્ સાચવી તેનુાં આખ ુકલકે્શન તૈયાર કરીએ છીએ. જે બાળકોને જ ઉપયોર્ી મનવડ.ે ૧૦) ચોકના રુ્કડાિાથી રાંર્ોલીનો પાવડર બનાવ્યો. ૧૧) પ્લાકસ્ટકિાાંથી પર્ લછુણીયા, થિોકોલિાાંથી રોબોટ બનાવવાિાાં આવે છે. ૧૨) પ્લાકસ્ટકની બોટલ િાાંથી પેન સ્ટેન્ડ અને ફ્લાવર પોટ બનાવવાિાાં આવ્યુાં. ૧૩) દૂધ સાંજીવની યોજના, ર્ાિિાાંથી બધી દૂધની થેલી એકિી કરી તેને િાકેટિાાં વેચી જે પૈસા આવે તેનો બાળકોના મવકાસ પાછળ ઉપયોર્ થાય છે. ૧૪) નકાિી બોલપેનને ઓર્ાળી તેિાાંથી બ્રશ બનાવવાિાાં આવે છે. ૧૫) લગ્નની કાંકોત્રી િાાંથી ફોટો ફે્રિ બનાવી અને તેની કોપી િાાંથી જુિર બનાવ્યા. ૧૬) નકાિી પ્લાસ્ટીકની બોટલિાાંથી થિોસની બોટલ બનાવી જેથી તેિાાં પાણી િાંડુ રહી શકે. ૧૭) આ ઉપરાાંત મશક્ષકોનુાં સચૂન છે કે આવા વેસ્ટ િાાંથી બેસ્ટ વસ્તઓુ બનાવવા િાટેના વકાશોપ શાળાિાાં થવા જોઈએ જેથી બાળકોિાાં સર્જનાત્િકતાનો મવકાસ થાય. (૪) પ્રશ્ન: “િરદોત્સવ” (રદવાળી કેમ્પપ) જોધપરુ પ્રાથશમક િાળા નબંર ૧, અમદાવાદ મા ંરદવાળી વેકેિન દરશમયાન તારીખ ૭ નવેમ્પબર થી ૧૭ નવેમ્પબર સધુી િાળાના મખુ્ય શિક્ષક પ્રતાપભાઈ ગેરડયા અને સાથી શિક્ષકોના સહકારથી િરદોત્સવનુ ંઆયોજન કરવામા ંઆવ્યુ.ં
તારિો: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચ ેમજુબ છે. જવાબની સાથે મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર પણ આપલે છે. ૧) શાળાનુાં સાિામયક શરુ કરવુાં. આ સાિામયક બનાવવાનુાં કાિ બાળકોને જ સોપવુાં. આ સાિામયક આજુબાજુની શાળાઓિાાં પણ િોકલવુાં. ૨) દરરોજ બનતી ઘટનાઓની ચચાા શાળાિાાં પ્રાથાનાસભાિાાં કરવી અને પછી પ્રશ્નોિરીનુાં આયોજન કરવુાં. 3) અલર્ અલર્ સ્થળની મલુાકાતે બાળકોને લઇ જવા અને તેના પર પોજેકટ બનાવવા આપવા. ૪) શાળાના બાળકો દ્વારા મવજ્ઞાનના પ્રયોર્ો કરવા તથા બીજી શાળાઓિાાં જઈને પ્રયોર્ો કરવા, અને બાળકોને પ્રશ્નોિરી સ્પધાા રિાડવી. ૫) શાળાના પસુ્તકાલયિાાં સાિાન્ય જ્ઞાનના પસુ્તકો લાવીને બાળકોને વાાંચવા િાટે આપવા, શાળાિાાં સિાચારપત્રો અને સાિામયકો પણ ખાસ બાળકોન ે વાાંચવા િાટે આપવા. બની શકે તો બાળકોને ઈંટરનેટ સાથે જોડીને બાળકોને જ્ઞાનનો ભાંડાર આપવો. ૬) સિાચાર પત્રિાાં આવતા સિાચાર પરથી બાળકોને પ્રોજેક્ટ તૈયાર કરવા આપવા. ૭) કોન બનેર્ા કરોડપમત જેવી રિત રિાડીને સાિાન્ય જ્ઞાન િાાં વધારો કરવો. ૮) શાળાિાાં ઈંટરનેટ િારફતે ફેસબકુ, વ્હોટસ એપ જેવા િાધ્યિો દ્વારા િાક્રહતી િેળવવા અને તેના પરથી પ્રોજેક્ટ બનાવવા આપવા. ૯) વર્ાિાાં જેટલા બાળકો હોય તેટલા સાિાન્ય જ્ઞાનનાાં પ્રશ્નોની લચઠ્ઠીઓ બનાવવી બાળકોને એક એક લચઠ્ઠી ઉપાડવા કહવે ુાં અને પછી જે પ્રશ્ન હોય તેનો જવાબ બીજા ક્રદવસે શોધીને લાવવા અને પોતાનો પ્રશ્ન બીજાને પછૂવો અને વર્ાિાાં ચચાા કરવી. ૧૦) પાંચાયતની િીટીંર્િાાં બાળકોને લઇ જવા અને શક્ય હોય તો બાળકોને રીસેસના સિયિાાં દુરદશાન પર સિાચાર બતાવવા. (૬) પ્રશ્ન: શુ ંતમે તમારી િાળામા,ં શિક્ષિની રદિામા ંપ્રથમ પગલી લેતા બાળક માટે રમતની સાથે શિક્ષિ આપવા માટે રમતની સાથે શિક્ષિ આપવા માટે કોઈ નવીન પ્રવશૃિ કરેલ હોય તો તેની ટ ંકમા ંમારહતી આપો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ પણ આપેલ છે. ૧) એક મશક્ષકે બાળકોને અંગ્રેજી મવષય શીખવવા િાટે તેઓ એ લાકડાના નાના રુ્કડા કયાા અને તેની ઉપર અંગ્રજેીના મળૂાક્ષરો કેમપટલ અને સ્િોલિાાં લખવાિાાં આવ્યા વર્ાિાાં મશક્ષક જે મળૂાક્ષર બ્લેકબોડા પર લખે અને બોલે તે બાળકો લાકડાના રુ્કડા િાાંથી શોધે અને બોલી બતાવે. આ પ્રવમૃિ દ્વારા મશક્ષક બારાક્ષરી અને સ્પેલલિંર્ ની ર્ેિ પણ શીખવાડી. ( મવનોદભાઈ હીરાણી - બોટાદ)
૨) ૧-૨ ધોરણિાાં બાળકોને ર્ાલણમતક સાંખ્યા સરળતાથી આવડ ેતે હતેથુી બાળકોને શાળાના િેદાનિાાં વકૃ્ષ નીચ ેલખોટી,પથ્થર,બાંર્ડીના તટેૂલા કાચ, કચકૂા અને સરોિીના બી ની િદદ લઇ બાળકોને જૂથ બનાવવાનુાં શીખવાડીને બાળકોને સાંખ્યા સરળતાથી શીખવાડી શક્યા. (ભરતભાઈ જોષી - રાણાવાવ) 3) બાળકોને ક્રદશા મવશે િાક્રહતર્ાર થાય તે હતેથુી એક મશક્ષકે ઓરડાના આિે ક્રદશાના ખણૂાિાાં કઇંક ને કઇંક વસ્ત ુછપાવી તે ર્ોતવાની રિત બાળકોને રિાડી. આ રિતિાાં બાળકોને ખાલી ક્રદશાના નાિ આપી વસ્ત ુર્ોતવાનુાં કહવેાિાાં આવ્યુાં અને બાળકો ક્રદશા પ્રિાણે વસ્ત ુર્ોતીને મશક્ષકને આપે છે અન ેક્રદશા મવશે િાક્રહતર્ાર થાય છે. (મનમશતાબને ભટ્ટ - કચ્છ) ૪) એક મશક્ષકે ધોરણ ૧ ના બાળકોને અંક સાંખ્યા શીખવાડવા િાટે અંકના કાડા બનાવ્યા આ કાડા બાળકો પોતાના ર્ાળાિાાં આખો ક્રદવસ પહરેી રાખે છે ,મશક્ષક બાળકોને જે કાડા આપે છે તેનાથી બાળકો િિશ બેસવા, રિત રિવા, પાણી પીવા અને ક્રરશેષિાાં રજા િેળવવા બાબત સધુી ઉપયોર્ કરે છે તથા આ કાડા બીજા ક્રદવસ ેબીજા બાળક સાથે બદલી નાખવાિાાં આવે છે. (ઘનશ્યાિભાઈ પટેલ - સરેુન્દ્રનર્ર, જીગ્નેશભાઈ શ્રીિાળી - અિદાવાદ) ૫) શાળાિાાં નવા આવતા બાળકોને સરળતાથી શાળાના વાતાવરણિાાં હળીભળી શકે અને સાથે સાથે ર્લણત મવષયિાાં અંક શીખવાડવા િાટે એક મશક્ષક દ્વારા પ્રવમૃિ કરી જેિાાં જે બાળકને જેટલા અંક આવડ ેએટલા હીંચકા ખાવાના. આ પ્રવમૃતથી વધ ુહીંચકા ખાવાના િોહિાાં બાળકો વધ ુઝડપથી અંક શીખ્યા. (સનુીલભાઈ બારોટ - નક્રડયાદ) ૬) ધોરણ ૧ અને ૨ ના નવા બાળકોને શાળાિાાં રસ પવૂાક આવતા થાય તે િાટે મશક્ષક દ્વારા બાળકોને ર્િતી રિતો જેવીકે સાપસીડી, ર્ીલીદાંડો, પકડદાવ, બરફ-પાણી જેવી રિતો તથા બાળકોન ેર્િતા બાળર્ીતો જુથિાાં ર્વડાવે છે જેથી બાળકો ર્ીત દ્વારા શબ્દનો ઉચ્ચારણ બરાબર કરી શકે. (ચાંદુલાલ રાિોડ - જાિખાંભાળીયા) ૭) બાળકોને આકાર આવડ ે તે િાટે વર્ાખાંડ ના ફ્લોર પર ચોરસ, લાંબચોરસ, મત્રકોણ, ર્ોળ સકાલ વર્ેરે આકાર દોરવાિાાં આવ્યા છે, બાળકોને નાના નાના રાંર્ીન પથ્થર આપીને આકાર દોયો હોય એ પ્રિાણે ર્ોિવવા િાટે કહવેાિાાં આવે છે રાંર્ીન પથ્થર હોવાથી બાળકો હોશભેર પથ્થર ર્ોિવવાનીઆ પ્રવમૃિ કરે છે. (જયેશભાઈ િાાંડવીયા - અિરેલી) (૭) પ્રશ્ન: િાળામા ંશુ ંલાવવુ,ં નવી વસ્ત ુક્ા ંબનાવવી, ઉજવિી કેવી રીતે કરવી, િાળામા ંથતી અમકુ પ્રવશૃિ ચાલ ુરાખવી કે બધં કરવી જેવી બાબતોની ચચાગમા ં શવદ્યાથીઓ ભાગીદાર થાય અને િાળામા ંબાળકોને ગમતા વાતાવરિનુ ંશનમાગિ થાય તે માટે કરેલ પ્રવશૃિ અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) શાળાિાાં બર્ીચો નહોતો. તેથી પ્રાથાનાખાંડિાાં મવદ્યાથી સિક્ષ આ વાતની રજૂઆત કરી બાળકો આ વાત સાથે સહિત થયા કે ર્ાિની નજીક આવેલ નસારી, ઘર તેિજ ખેતરની આજુબાજુ ઉર્તા છોડ
(૧) પ્રશ્ન: શુ ંઆપે આપની િાળામા ંકન્યાઓનુ ંડ્રોપઆઉટ અટકાવવા માટે કોઈ નવીન પ્રવશુત કરેલ છે? ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ પણ આપેલ છે. ૧) શાળાિાાં “કન્યાદાન પહલેા મવદ્યાદાન” અને “કન્યાઓને કરીયાવરિાાં કક્રરયાવર નક્રહ મશક્ષણ આપો” પ્રોજેક્ટ અંતર્ાત દાતાઓ િેળવવાિાાં આવ ે છે તેઓ મવધાથીનીઓન ેદિક લઇ આમથિક િદદ દ્રારા મવધાથીનીઓન ેભણાવે છે. (મશવાાંર્ીબેન શાસ્ત્રી - દાહોદ, 9409163860, મવનોદભાઈ રૈયાભાઈ - બોટાદ - 9824385290) ૨) મવધાથીનીઓન ેતેના નાના ભાઈ-બહનેને સાંભાળવા હોય ત્યારે તેને સાથે શાળાિાાં લાવી શકે. નાના ભાઈ-બહને બાલિાંક્રદરિાાં રિી શકે અને મવધાથીની અભ્યાસ કરી શકે તેવી વ્યવસ્થા શાળાિાાં કરવાિાાં આવી છે. (િીરાાંબેન ડોડીયા - રાજકોટ - 8490822998) ૩) મશક્ષકે કન્યા શાળાિાાં રોપઆઉટ અને અમનયમિતતા અટકાવવા શાળા કક્ષાએ જ કોમ્પ્યટુરની િદદથી ઈ-લમનિંર્ િોડયલુ નુાં મનિાાણ કયુાં જેનો ઉપયોર્ કન્યાઓના મશક્ષણકાયા, મલૂ્યાાંકન અને તેિના દ્રઢીકરણ િાટે કરવાિાાં આવે છે. (મનલેશભાઈ રાજર્ોર - કચ્છ - 9426789398) ૪) શાળાિાાં અભ્યાસ કરતી કન્યાઓની એક કમિટી બનાવવાિાાં આવી છે. આ કમિટી ર્ેરહાજર રહલે કન્યાઓના વાલી સાથે રૂબરૂ મલુાકાત કરી વાલીઓને કન્યામશક્ષણ પ્રત્યે જાગતૃ કરે છે. અને શાળાિાાં મનયમિત રહનેાર કન્યાને શાળા દ્રારા પ્રિાણપત્ર આપવાિાાં આવે છે. (ઉક્રદતભાઈ િકવાણા - ર્ાાંધીનર્ર - 9429183615) ૫) શાળાિાાં ર્ેરહાજર રહલે મવધાથીનીઓને તેના નજીકના મવસ્તારિાાં રહતેી હોમશયાર મવધાથીની દ્રારા તેના ઘરે જઈ ભણાવી શકે તવી વ્યવસ્થા શાળા દ્રારા કરવાિાાં આવી છે. (ભાવેશભાઈ િનસખુભાઈ - અિરેલી - 9724772469) ૬) શાળાિાાં અપડાઉન કરતી મવધાથીનીઓન ેદિક લઇ એસ.ટી. પાસ કઢાવી આપવાિાાં આવ્યા છે. (ભેિાભાઇ ચૌધરી - પાટણ - 9925587655) ૭) રમવવારની રાંર્ત એક આવે બીજા સાથે બેન આવે ભાઈ સાથે કાયાકિા અંતર્ાત રમવવારે બે કલાક શાળાિાાં ધોરણ ૧૦ ની પરીક્ષાની તૈયારી, વાાંચન, ર્ણન, લેખન, રિત, યોર્ા અને સાાંસ્કૃમતક કાયાિિોનુાં આયોજન કરવાિાાં આવે છે. આ કાયાિિ અંતર્ાત ૪૦ કન્યા અને િક્રહલાઓએ ધોરણ ૧૦ ની પરીક્ષા આપી છે. (જીતેન્દ્રકુિાર વાજા - ભાવનર્ર - 9909398636) ૮) ધરિપરુ ર્ાિિાાં એક સમિમત ની રચના કરવાિાાં આવી છે. આ સમિમત દ્રારાઅભ્યાસ કરતી મવધાથીનીઓ આર્ળ ભણી શકે તે િાટે વાલીઓને સિજાવવાિાાં આવે છે અને આમથિક સહાય કરવાિાાં આવે છે. (પજુાબેન પ્રમવણભાઈ - રાજકોટ - 9825424661)
(૧) પ્રશ્ન: શવકલાગં બાળકોને વ્યક્ક્તગત ટેકો અને પ્રોત્સાહન મળતા રહ ેઅને તેમને પરરક્સ્થશત, વય, કક્ષા અને ક્ષમતા અનસુાર શિક્ષિ અને જરૂરી સહાયતા મળતી રહ ેતે માટે કેવા કયો કરી િકાય? તારિો: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચ ેમજુબ છે. ૧) રિતો રિાડીને, સમહુિાાં કયો સોંપીને, તેિને જેિાાં રસ હોય તેવી પ્રવમૃિઓ કરાવીને તેિાાં જ તેિને આર્ળ લાવવા પ્રયત્ન કરવા. ૨) આવ બાળકોના િાતા મપતા સાથે સતત સાંપકાિાાં રહવે ુ ાં જેથી તેિને કઈ રીતે ભણાવવા અને તેિનો મવકાસ થાય છે કે નક્રહ તેનો ખ્યાલ આવે. આવા બાળકો િાટે ખાસ બનાવવાિાાં આવેલી શાળાઓ તથા સરકારી સહાય મવષે િાતા મપતાને િાક્રહતર્ાર કરવા અને સહાય િેળવવા િાટે િદદ કરવી. 3) બાળકને દરેક કાિ િાટે પ્રોત્સાક્રહત કરવા અને તેિના આત્િમવિાસિાાં વધારો કરી નેતેના કાિના વખાણ કરવા.બાળકોને પ્રોત્સાક્રહત મવડીઓ બતાવવા અને તેિને પણ બધા બાળકોની જેિ અલર્ અલર્ પ્રવમૃિઓ સોપવી. ૪) શાળાએ આવવા જવા િાટે ખાસ વાહનની વ્યવસ્થા કરવી. ૫) જે બાળક શાળાએ ના આવી શકતા હોય તેિને તિેના સહપાિી દ્વારા પ્રાથમિક મશક્ષણ આપી શકાય તેવી વ્યવસ્થા પરૂી પાડવી. બાળકોના જૂથ બનાવીને તેિને આવા બાળકોને શાળાએ લાવવા િાટેની અને અભ્યાસિાાં િદદ કરવા િાટેની પ્રવમૃિ સોંપવી. ૬) એસ.એિ.સી. સભ્યોની િીટીંર્ બોલાવી બાળકોને ખાસ જરૂક્રરયાતો સાંતોષી શકાય અને તેિને િદદ કરી શકાય તે િાટેના મનણાયો લેવા. અવ બાળકો િાટે અલર્ સમિમતનુાં મનિાાણ કરવુાં.એસ.એિ.સી. િાાં આવા બાળકોના વાલીન ેસભ્ય બનાવવા. ૭) તાલીિ િેળવેલ મશક્ષકો દ્વારા મશક્ષણ આપવાિાાં આવે તે બાબતન ુધ્યાન રાખવુાં. તાલકુા કક્ષાએ એક ક્રરસોસા પસાનની મનિણકુ કરેલ હોય છે તેના દ્વારા આવા બાળકો િાટે મવમવધ કાયાિિ ર્ોિવવા.
(૨) પ્રશ્ન: િાળા માટે આશથિક સહાય મેળવવા અને િાળાની ભૌશતક સપંશતની જાળવિી માટે કરેલ પ્રવશૃિ અને પરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનારનુાં નાિ અને િોબાઈલ નાંબર પણ આપેલ છે. આમથિક સહાય િેળવવા િાટે: ૧) લોક સહયોર્થી ફાંડ એકત્ર કરી ને ર્રીબ મવદ્યાથીઓને પસુ્તક તેિજ અભ્યાસીક સહાય કરાય છે તેિજ દર વષે વામષિકોત્સવ િા અલર્ અલર્ સ્પધૉના મવજેતા ખેલાડીઓ ને ટેબલેટ થી િાાંડીને સાઇકલ જેવા ઘણા બધા ઇનાિો આપવાિાાં આવે છે. (સતીષભાઈ પરિાર - રાજકોટ - 9558554560, વકતાભાઇ હડીયલ - બનાસકાાંિા - 9825277189)
(૬) પ્રશ્ન: િાળા અને િાળાની આસપાસ રહતેા શવસ્તારના રદવ્યાગં બાળકોને િાળાએ આવે અને શિક્ષિ લઇ િકે તે માટે કરેલ નવતર પ્રવશૃિ અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) શાળાિાાં ર્ોક્રહલ ક્રહતેષ ધીરૂભાઈ નાિના એક મવદ્યાથી maskular disorder રોર્થી અપાંર્ થયો હતો. જેિાાં ત ે શાળાિાાં ચાલીને આવી શકતો નહોતો. શાળાના જ મશક્ષક દ્વારા આ બાળકને શાળાિાાં લઈ આવતા અને મકૂી આવતા હતા. (પ્રવીણભાઈ િકવાણા - ભાવનર્ર - 9428619809) ૨) ક્રદવ્યાાંર્ બાળક િાકોર ખોડાજીને પર્ે અપાંર્ હતા, આ બાળકને મશક્ષક દ્વારા મસમવલ હોન્સ્પટલ લઇ જઈને ઓપરેશન કરાવી કેલીપે્રડ અને રાઈસીકલ આપવી સાથે સાથે ક્રફઝીયોથેરાપીના જાણકારને બોલાવીને બાળકને િદદ કરવાિાાં આવી. (જર્દીશભાઈ રાણોદર - પાટણ - 9427395745) ૩) સન ૨૦૧૩િાાં આંર્ણવાડીિાાં પટેલ પ્રણવ કરીને બાળક હત ુાં આ બાળક નુાં નાિ આંર્ણવાડીના રજીસ્ટરિાાં બોલતુાં હત ુાં પણ આવતુાં નહોત ુાં, તેના ઘરે જાણ ેપછૂતા ખબર પડી તે MR છે અન ેતેના પપ્પા પણ તેને િોકલવા તૈયાર નહોતા, તેને ટોઇલેટ જવા સધુ્ધા ખબર નહોતી. પણ મશક્ષકે તેિની વાત નકારી અને શાળાના મશક્ષકને આ બાળકની અલર્ અલર્ કાિ વહચેી લીધુાં કે કોણ તેને જિાડશે, કોણ તેને મકૂી આવશે, કોણ તેન ે ટોઇલેટ લઇ જશે. આ બાળક આજે ધોરણ ૬ િાાં અભ્યાસ કરે છે. (છાયાબેન ર્ોસ્વાિી - ર્ાાંધીનર્ર - 9408009897) ૪) સન ૨૦૦૫ની આસપાસ એક બહરેી મ ૂાંર્ી દીકરીને ધોરણ ૧િાાં તેની િમ્િી પપ્પાની ના હોવા છતાાં એને પ્રવેશ આપ્યો. પ્રવેશ આપ્યો તે પહલેાાં તેને તેની દૈમનક ક્રિયાઓનુાં પણ ભાન નહોત ુાં તેિજ ચાલ ુવર્ાિાાં તે બીજા મવદ્યાથીઓ ને હરેાન પરેશાન કરતી હતી. પણ થોડા સિય પછી ધીિે ધીિે તેનાિાાં સધુારો આવ્યો અને બીજા બાળકો સાથે હળીિળીને રહવેા લાર્ી. બે વષા સધુી િેં િારી શાળાિાાં રાખી પછી નજીકના બહરેા મ ૂાંર્ા ની શાળાિાાં પ્રવેશ અપાવ્યો અને આજે એ સારુાં મશક્ષણ િેળવી રહી છે. િને એનો આનાંદ છે. (િહશેકુિાર પાંચાલ - ખેડા - 9898131097) (૫) ર્ાિિાાં એક બાળકને cerebalpalsi નાિનો રોર્ છે જેના કારણે તે પોતાની જાતે ચાલી શકતો ન હતો. કોઈ ની િદદ વર્ર બેસી પણ શકતો ન હતો, જેનાાં કારણે તેને ર્ાિની શાળાિાાં ૫ ધોરણ સધુી અભ્યાસ કયો પરાંત ુઆર્ળ અભ્યાસ કરવા બીજા ર્ાિ જવાનુાં હોવાથી તેને અભ્યાસ બાંધ કરી દીધો. આ વાત જાણ્યા પછી િેં The Phisycally Handycap સાંસ્થા ના સહયોર્થી તેન ેરાયમસકલ અન ેર્રર્ડી વાળા પાટલા ની સહાય પણ અપાવી જેની િદદથી તે બાજુની શાળાિાાં જાતે આવતો-જતો થયો. (ર્ાયત્રીબેન શાહ - વડોદરા - 9429825026) ૬) ક્રદવ્યાાંર્ બાળકને ઘરેથી શાળાએ અને શાળાથી ઘરે લાવવા-મકુવાની જવાબદારી તેની બાજુિાાં રહતેા ધોરણ ૭-૮ ના બાળકને આપવાિાાં આવી. એસ.એિ.સી. સભ્ય તરફથી આ બાળકોને તિાિ સ્ટેશનરી ભેટિાાં આપવાિાાં આવે છે. (ક્રહતેન્દ્રભાઈ પટેલ - વડોદરા - 9879722854) ૭) એક િાનમસક એિ.આર. બાળક શાળાિાાં આવતુાં ન હત ુાં આ બાળક અભ્યાસ િાટે રેગ્યલુર આવે તે હતેથુી બાળકને રિકડાાં, નાસ્તો, પાટી,દફતર આપી પ્રોત્સાક્રહત કયો તેિજ એક બાલમિત્ર વર્ાિાાં
(૧) પ્રશ્ન: આપની િાળાનુ ંપસુ્તકાલય કઈ રીતે કાયગરત છે? આપ તેને જીવતં રાખવા માટે અને વધમુા ંવધ ુબાળકોને તેનો લાભ મળે તે માટે ક્ા પ્રયત્ન કયાગ છે? તારિ: મશક્ષકો નીચ ેમજુબની પ્રવમૃતઓ શાળાના પસુ્તકાલયને કાયારત અને જીવાંત રાખવા િાટે અને વધિુાાં વધ ુબાળકોને તેનો લાભ િળે તે િાટે કરે છે. ૧) શાળાિાાં બાળકો િાટે પસુ્તકો ખલુ્લા બોક્સિાાં મકુવાિાાં આવ્યા છે જેથી મવદ્યાથીઓ નવરાશના સિયિાાં તે વાાંચે છે. ૨) શાળાિાાં પસુ્તકોને મવભાર્ જેવા કે બાળ સાક્રહત્ય, લચત્ર કથા, ર્લણત, મવજ્ઞાન, અંગ્રજેી પ્રિાણે ર્ોિવવાિાાં આવ્યા છે અને મવદ્યાથીઓન ે૧૫ ક્રદવસ િાાં ૧ વખત પસુ્તક બદલવાનો સિય અપાય છે. 3) શાળાિાાં પસુ્તકોનુાં સાંચાલન મવદ્યાથીઓ દ્વારા જ થાય છે અને િોનીટર વર્ા પ્રિાણે પસુ્તકનુાં રજીસ્ટર પ્રિાણે ધ્યાન રાખે છે અને વાાંચેલા પસુ્તકોની પ્રાથાનાસભાિાાં રજૂઆત પણ થાય છે. ૪) મવદ્યાથીઓને પસુ્તક વાાંચવા િાટે પોઈન્ટ િળે છે અને જે મવદ્યાથીએ સૌથી વધ ુપસુ્તક વાાંચ્યુાં હોય તેને પોઈન્ટ પ્રિાણે ર્ીફ્ટ આપવાિાાં આવે છે જેથી અન્ય મવદ્યાથીઓ પણ પસુ્તક વાાંચવા પે્રરાય છે. ૫) ૧૭૦૦ જેટલા પસુ્તકને કોડ આપવાિાાં આવ્યા અને ધોરણ પ્રિાણે ક્મ્પ્યટુરિાાં નાખેલ કોડ પ્રિાણે તેઓ આસાનીથી પસુ્તક પસાંદ કરી શકે છે. કોડ લાઈબ્રરેીયન ને કહવેાથી તેઓ પસુ્તક આપે છે ૬) ઈ બકુને કમ્પ્યટુર લેબિાાં ઇન્સ્ટોલ કરવાિાાં આવી છે જેથી મવદ્યાથીઓ ર્િે તે સિયે કમ્પ્યટુર દ્વારા પણ પસુ્તકોનુાં વાાંચન કરે છે. ૭) શાળાિા ઓપન પસુ્તકાલય બનાવવાિા આવ્ય.ુ જેિા પસુ્તકોને વર્ાખાંડ, પ્રાથાનાખાંડ, શાળાની લોબીની ક્રદવાલ પર દોરી બાાંધી ત ે દોરી પર બાળકની કક્ષા મજુબ પસુ્તકો લટકાવવાિા આવ્યા. બાળકો પોતાની જાતે પસુ્તક લઈ શકે તેવી વ્યવસ્થા કરવાિા આવી. જેથી બાળકો પોતાની ઇચ્છા, રસ-રુલચ મજુબ પસુ્તક વાચતા થયા છે. ૮) પસુ્તકાલયિાાં સચુના પેટી પણ રાખવાિાાં આવી છે જેિાાં મવદ્યાથીઓ ક્યા પ્રકારના પસુ્તકો વાાંચવા જોઈએ તે અંર્ ેજણાવ ેછે. ૯) જે પસુ્તક વાાંચવાિાાં આવે છે તેનો પક્રરચય લખીને બલુેટીન બોડા પર મકુવાિાાં આવે છે. ૧૦) મશક્ષક પસુ્તકિાાંથી પ્રશ્ન પછેૂ છે જેના જવાબ મવદ્યાથીઓએ બીજે ક્રદવસ આપવાના હોય છે જેથી તેઓ પસુ્તક વાાંચવા પે્રરાય છે. ૧૧) ગ્રામ્ય કક્ષાએ પસુ્તકાલયની સમુવધા ઘણી વાર ઉપલબ્ધ ન હોવાથી મશક્ષકે શાળાના પસુ્તકાલયને ર્ાિલોકો િાટે ખલુ્લુાં રાખ્યુાં છે જેથી વાલીઓ અને એસ.એિ.સી. સભ્યો પણ તે વાાંચતા થયા છે. (૨) પ્રશ્ન: િાળાના પસુ્તકાલયના પસુ્તકનો શવદ્યાથી પોતાની િૈક્ષણિક ગિુવિા સધુારવા ઉપયોગ કરે તે માટે આપે કરેલ પ્રવશૃિ અને પરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે.
૭) પસુ્તકાલયના પસુ્તકો વાલીઓ તેિજ એસ.એિ.સી. સભ્ય વાાંચવા પે્રરાય તે હતેથુી બાળકને વાલી કે એસ.એિ.સી. િીટીંર્િાાં પસુ્તક પક્રરચય બોલાવવાિાાં આવે છે અને આ પસુ્તકો કેવી રીતે વધારવા તે િાટે બાળકોના ઘરે જે વધારાના પસુ્તકો હોય તે શાળાના પસુ્તકાલયિાાં અપાણ કરવા સિજાવવાિાાં આવે છે, અને આિ “વેસ્ટ િાાંથી બેસ્ટ” નુાં સર્જન કરવાિાાં આવે છે. (યાસ્િીનબેન શૈખ - ભાવનર્ર - 9924793979, મકેુશભાઈ ઉપાધ્યાય - વડોદરા - 9925799846) (૩) પ્રશ્ન: િા માટે બાળકો સરકારી િાળા છોડી ખાનગી િાળામા ંજઈ રહ્યા છે? તારિ: જે મશક્ષક મિત્રોએ પોતાનો િાંતવ્ય આપ્યો છે તેનુાં મવશ્લેષણ નીચે મજુબ છે. ૧) બાળકો સરકારી શાળા છોડી ખાનર્ી શાળાિાાં જઈ રહ્યા છે તેના નીચે મજુબના કારણો છે, સરકારી શાળાિાાં પરુતો સ્ટાફના હોવાથી. વાલીઓને પોતાના પતુ્ર-પતુ્રીને અંગ્રેજી િાધ્યિિાાં અભ્યાસ કરાવવાની ઈચ્છા. ખાનર્ી શાળાનુાં ઇન્ફ્રાસ્રક્ચર (પ્રયોર્ શાળા, કોમ્પ્યટુર લેબ, લાઈબ્રેરી, આધમુનક તકનીકથી આપતુાં
મશક્ષણ) સરકારી શાળા કરતા સારુાં હોવાથી. સરકારી શાળાિાાં સરકારી કાર્ળ વકા , જુદા જુદા સરકારી તહવેારો તથા ઉત્સવો, લબન જરૂરી
તાલીિો વર્ેરેિાાં મશક્ષકો રોકાયેલ રહ ે છે તેથી બાળકોને જરૂરી સિય આપી નથી શકતા, આથી વાલીના િત મજુબ સરકારી શાળાિાાં અભ્યાસના કરાવતા હોવાથી ખાનર્ીિાાં મકેુ છે.
સરકારી શાળાિાાં િોનીટરીંર્ ફક્ત કાર્ળ પર જ છે, કોઈ પણ પ્રકારનુાં વ્યન્ક્તર્ત િોનીટરીંર્ કરવાિાાં આવતુાં નથી જેથી કરીને કોઈને સારુાં અભ્યાસ પરોસવાની ઈચ્છા રહતેી નથી.
૨) મશક્ષકોએ જણાવેલ આંકડાકીય િાક્રહતી આ મજુબ છે. જેના પરથી આપને સ્પષ્િ જોઈ શકીએ છીએ કે ખાનર્ી શાળાિાાં જનાર બાળકોની સાંખ્યા સરકારી શાળાિાાં આવતા બાળકો કરતા ઘણી વધ ુછે.
વષા જામત ર્ાિિાાં કુલ
બાળકો સરકારી શાળાિાાં આવતા બાળકો
ખાનર્ી શાળાિાાં જતા બાળકો
૬ થી ૧૦ વષા છોકરાઓ 42324 11745 26654
છોકરીઓ 36968 11465 15479
૧૧ થી ૧૪ વષા છોકરાઓ 31246 9617 20415
છોકરીઓ 27538 19196 13133
કુલ - 127704 52023 75681 (૪) પ્રશ્ન: િાળામા ંિૈક્ષણિક વાતાવરિ તૈયાર કરવા માટે SMC ની સરક્રય ભશુમકા માટે આપે કરેલ નવતર પ્રવશૃિ અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો.
(૧) પ્રશ્ન: િાળામા ંશિક્ષકોની ઘટ અથવા શિક્ષકશમત્રો મીટીંગમા ંગયા હોય ત્યારે બાળક શિક્ષિ સાથે સકંળાયેલા રહ ેતે માટે કરેલ પ્રવશૃિ અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) જયારે મશક્ષકને તાલીિિાાં જવાનુાં થાય કે રજા પર હોય ત્યારે શૈક્ષલણક પ્રવમૃિ ચાલ ુરહ ે તે િાટે ર્ાિના વડીલ જેિને લખતા વાાંચતા આવડતુાં હોય તેિને ૨ કલાક સ્વચે્છાએ શાળાએ આવીન ેમવદ્યાથીને અભ્યાસ કરાવવા િદદ લેવાિાાં આવ ે છે. (નાર્જીભાઈ દેસાઈ - બનાસકાાંિા - 8758363490) ૨) મશક્ષકો ની ઘટ હોય ત્યારે િારા િોબાઈલિાાં કોઇપણ એક શૈક્ષલણક એકિન ુિારા અવાજિાાં રેકોડા કરી હ ુજે વર્ાિાાં ન હોય ત્યાાં બાળકો ને િાઇક દ્વારા સાંભળાવી શૈક્ષલણક કાયા ચાલ ુરાખુાં છાં. (રાિાનજુ અતલુકુિાર - સરેુન્દ્રનર્ર - 9979497014) ૩) ‘ચાલો મશક્ષક મશક્ષક રિીએ’ અંતર્ાત જ્યારે મશક્ષક વ્યસ્ત હોય તયારે બાળકો એકબીજાને ર્લણત નાાં દાખલા ની ટેસ્ટ લે છે અને ચકસે છે. આનાથી વર્ાખાંડ નાાં બાળકો કાિ િા વ્યસ્ત રહ ે છે અને દાખલા નો િહાવરો પણ થાય છે. (લખનભાઈ જોશી - ભાવનર્ર - 9428182365) ૪) બાળકોને વતાિાનપત્રનુાં એક પેજ આપી બાળકોને એક એક મળૂાક્ષર આપવાિાાં આવે છે બાળકો પેપરિાાંથી આ શબ્દ શોધીને પોતાની બકુિાાં લખે છે. (ક્રદલીપમસિંહ મવહોલ - મવસનર્ર - 9725871658) ૫) મશક્ષકની ર્ેરહાજરી હોય ત્યારે કોમ્પ્યટુર લબેિાાં એકિ કસોટીનુાં આયોજન કરવાિાાં આવે છે. (રિેશભાઈ જાદવ - રાજકોટ - 8866606370) ૬) મવદ્યાથીઓને મશક્ષક દ્વારા નેટનો ઉપયોર્ કરીને કેવી રીતે સાંદભા સાક્રહત્ય િેળવી વાાંચી શકાય તે શીખવાડયુાં છે જેના કારણ ેજયારે પણ મશક્ષક શાળાિાાં કોઈ કારણસર ર્ેરહાજર હોય અથવા િીટીંર્િાાં ર્યા હોય ત્યારે બાળકો નેટ દ્વારા અભ્યાસ કરતા થયા છે. (સેવક્ભાઈ ચૌધરી - વડોદરા - 7874063646) ૭) મશક્ષકની ર્ેરહાજરીિાાં વર્ાના બાળકોન ે જૂથ પાડીને વર્ા લીડર દ્વારા િલ્ટીિીડીયા સાધનો દ્વારા બાળવાતાા, કાવ્યો, જોડકણાાં, કાર્ૂાન ક્રફલ્િો, બોધકથાઓ, શૈક્ષલણક વીક્રડઓ વર્ેરે બતાવવાિાાં આવે છે. જૂથ પાડીને પ્રવમૃિ પણ કરાવવાિાાં આવે છે જે જૂથ મવજેતા બને તેને શાળા પક્રરવાર તરફથી ઇનાિ આપીને બહિુાન કરવાિાાં આવે છે. (મનધીબેન સતુરીયા - અિરેલી - 9825542629, પ્રમતકભાઈ રૂડાણી - અિરેલી - 9429559308, જીજ્ઞાબેન િકરાર - અિરેલી - 9426852504, ઉિેશભાઈ વણકર - ક્રહિંિતનર્ર - 9409346319, કુસિુબેન ભાલોડીયા - જુનાર્ઢ - 9409151212, પ્રવીણભાઈ િકવાણા - ભાવનર્ર - 9428619809) ૮) શાળાિાાં મશક્ષકની ર્ેરહાજરી હોય ત્યારે મવદ્યાથી વર્ાખાંડની બહાર ના જતા રહ ેતે િાટે મવદ્યાથીન ેર્િે તેવી પ્રવમૃિ જેવી કે વતાિાનપત્રિાાંથી કક્રટિંર્ કરીને નોટિાાં લર્ાવવુાં, રિતારિતા અભ્યાસ કરવો, પ્રશ્નોતરી, મકૂવાચન, મખૂવાચન, કાવ્ય ર્ાન, ઘડીયાર્ાન, શ્રતુલખેન, સલુેખન, શબ્દ રિત, અંતાક્ષરી,
કમ્પ્યટુર દ્વારા મશક્ષણ, આનાંદદાયક પ્રાથાનાસભા, બોલતી દીવાલો, વામષિક રિતોત્સવ, લોકફાળો એકિો કરવો, ૮) શાળાિાાં ભૌમતક સમુવધાઓ જેવી કે કન્યાઓ િાટે અલર્ શૌચાલય, પાણીની ર્ાંદકી દુર કરવા ર્ટર વ્યવસ્થા, પસુ્તકાલય, ઇલેકક્રક રોબોટ સાથે દરેક વર્ાખાંડિાાં લાઈટ ફીટીંર્, િધ્યાહન ભોજનના પરૂતા વાસણો અને તેની સફાઈની વ્યવસ્થા, ર્ણવેશ, પ્રાયોલર્ક સાધનો અને રિતર્િતના સાધનોની વ્યવસ્થા, ૯) િાનમસક રીતે મવકલાાંર્ બાળકોને યોગ્ય મશક્ષણ તથા અસરકારક વાતાવરણ પરુૂાં પાડવુાં. ૧૦) શાળાના વહીવટી ક્રહસાબોનુાં દસ્તાવેજીકરણ તથા કમ્પ્યટુરિાાં જાળવણી, ૧૧) શાળાિાાં બાળિેળો, ર્લણત - મવજ્ઞાન પ્રદશાન, વકતતૃ્વ સ્પધાા, સફાઈ અલભયાન, સમિમતની રચના, લચત્ર સ્પધાા, રાંર્કાિ, કાર્ળકાિ પ્રશ્નોતરીનુાં આયોજન, સાાંસ્કૃમતક કાયાિિોનુાં આયોજન વર્ેરે જેવા પ્રયત્નો કરેલ છે. નકારાત્િક પાસાઓ: ૧) સી.આર.સી ને પોતાનો કાયાભાર વધ ુહોવાથી તે વર્ાનુાં યોગ્ય મલૂ્યાાંકન કરી શકતા નથી. ૨) શાળાકીય અસિાનતાને લીધે શાળાના મવકાસ િાટેના આયોજનનુાં અસરકારક અિલીકરણનુાં અને દરેક બાળકને પાસ કરવાનો હોવાથી મલૂ્યાાંકનનુાં િહત્વ રહતે ુાં નથી 3) આપના િાંતવ્યો મજુબ થોડા અંશે તાલકુા કક્ષાએ સી.આર.સીની અને શાળાિાાં શાળાના આચાયાની જવાબદારી પ્રત્યે નકારાત્િક વલણ જાણવા િળયુાં અને થોડા અંશે સી.આર.સી.અને શાળાના આચાયા જાગતૃ છે પરાંત ુતેઓની નાણાાંકીય રીતે સવલતો િળતી ન હોવાથી કાયા કરી શકતા નથી. સચૂનો: ૧) શાળાના મવકાસના આયોજનનુાં િાક્રહતીપત્ર શાળાના આચાયા પાસે હોવુાં જોઈએ અને સિયાાંતરે તેનુાં મલૂ્યાાંકન એસ.એિ.સી તથા સી.આર.સી. વર્ેરે દ્વારા થવુાં જોઈએ જેથી યોગ્ય ક્રદશા નક્કી થઈ શકે. ૨) આચાયા દ્વારા િાર્ાદશાન અને શાળાના અન્ય મશક્ષકો સાથે સિેુળભયાા સબાંધો, મવષય અનસુાર જવાબદારી આપવી અને તેનુાં યોગ્ય પાલન થાય તે િાટેની બાાંહધેરી આપવી. 3) મલૂ્યાાંકન કોને કેટલુાં કરવુાં તે નક્કી નથી જેથી ક્યારેક એવુાં થાય છે કે અમકુ યોગ્ય મદુ્દાઓનુાં મલૂ્યાાંકન ર્ાિલોકો કરે છે.અને તે તેના મજુબ મનણાય લઇ લે છે જે યોગ્ય નથી. તેને કરતા સી.આર.સી., આચાયા, તથા મશક્ષકો દરેકના મલૂ્યાાંકનના અલર્ અલર્ મવભાર્ હોવા જોઈએ આિ સી.આર.સી. કો-ઓડીનેટર શાળાના આચાયા તથા મશક્ષકો દ્વારા બાળકોિાાં કતાવ્ય ભાવના મવકસ ેતથા તિાિ મવષયોિાાં પારાંર્ત થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. (૩) પ્રશ્ન: િાળા નવસર્જન માટે કરેલ પ્રવશૃિ અને પરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર આપેલ છે. ૧) સાિાજજક મવજ્ઞાન મવષય લાાંબા સિય સધુી બાળકોને યાદ રહ ેતે હતેથુી શાળાના કોમ્પ્યટુર તેિજ ઈન્ટરનેટ કનેક્શન થકી શીખવાડવાિાાં આવે છે. બાળકો દ્રશ્ય-શ્રાવ્ય સાધન થકી કરેલ અભ્યાસ લાાંબા સિય સધુી યાદ રાખી શકે છે તે શાળાિાાં લવેાતી ટેસ્ટ પરથી ખ્યાલ પડયો. (ક્રકશોરભાઈ - ભાવનર્ર - ૯૦૧૬૧૭૨૬૭૬)
(૧) પ્રશ્ન: આપે આપની િાળાના બાળકોના વાલીઓ સાથે સપંકગ બનાવી રાખવા જો કોઈ પ્રવશૃિ કરી હોય તો ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ પણ આપેલ છે. ૧) શાળાિાાં લેવાતી પ્રકરણ પ્રિાણેની કસોટીના િાક્સા (ગણુ) www.fullonsms.com નાિની SMS WEBSITE નો ઉપયોર્ કરીને બાળકે િેળવેલ ગણુનો િેસેજ વાલીના િોબાઈલિાાં િોકલવાિાાં આવે છે. (ડોબક્રરયા શીતલબેન - સાવરકુાંડલા) ૨) શાળાિાાં સિયાાંતરે બાળકોના વાલી સાથે સરળતાથી સાંપકા કરવા િાટે શાળાિાાં બાળકોના વાલીઓના િોબાઈલ નાંબરની ચોપડી (ડીક્ષનરી) બનાવવાિાાં આવી છે, જેના થકી શાળાિાાં ર્ેરહાજર રહતેા મવદ્યાથીની વાલી ને જાણકાર કરવાિાાં આવે છે અને તેને હાજર કરવાિાાં આવે છે તથા શાળાનુાં પક્રરણાિ િેસેજ દ્વારા દ્વારા જાણ કરવાિાાં આવે છે. (બોડા સાંક્રદપભાઈ - કચ્છ, રાવલ અલ્પેશભાઈ - સરેુન્દ્રનર્ર) ૩) શાળાિાાં દર ૧૫ ક્રદવસે એક વાર વાલી િીટીંર્ બોલાવવાિાાં આવે છે જેિાાં તેિના બાળકે ૧૫ ક્રદવસ દરમિયાન કરેલી પ્રર્મતની જાણ કરવાિાાં આવે છે તથા પ્રર્મતકાડા િાાં વાલીના હસ્તાક્ષર લેવાિાાં આવે છે. (રીયાજલી ફેજલી - દાહોદ) ૪) શાળાિાાં ધોરણ પ્રિાણ ેબાળકોના વાલીઓના િોબાઈલ નાંબરની ચોપડી જે તે ધોરણના મશક્ષકન ેઆપેલ છે જે બાળક ર્ેરહાજર હોય તેના વાલીને તે ધોરણના મશક્ષક ફોન કરીને કારણ જાણે છે જો ત ેબાળક વર્ર કારણ ર્ેરહાજર રહ્યો હોય તો તેને શાળાએ હાજર કરવાિાાં આવે છે. (અરદેશણા બીપીનભાઈ - જુનાર્ઢ) ૫) શાળાિાાં એસ.એિ.સી. સભ્યોને ફલળયા પ્રિાણ ેર્ેરહાજર રહતેા બાળકોને શાળાિાાં હાજર કરવા િાટે ની જવાબદારી આપવાિાાં આવી છે. શાળાિાાં જે બાળક ર્ેરહાજર રહ્યા હોય તેની જાણ મશક્ષક ફોન દ્વારા એસ.એિ.સી.સભ્યને કરે છે અને એસ.એિ.સી. સભ્ય ર્ેરહાજર રહનેાર ના ઘરે જઈને તપાસ કરે છે અને બાળકને શાળાએ િોકલે છે. (સોની અમિતભાઈ - િહસેાણા) (૨) પ્રશ્ન : સમાજ સરકારી િાળામા ંમળતુ ંશિક્ષિ અને સશુવધા જાિે અને પોતાના બાળકોને સરકારી િાળામા ંભિાવે તે માટે કરેલ પ્રવશૃિ અને પરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે.જવાબની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ પણ આપેલ છે. ૧) શાળાિાાં સિયાાંતર વાલી િીટીંર્નુાં આયોજન કરવાિાાં આવે છે, આ િીટીંર્િાાં શાળાિાાં કરવાિાાં આવેલ મવમવધ પ્રવમૃતઓ તથા હવે પછીના િક્રહનાિાાં શુાં કરવાનુાં છે તેની જાણ વાલી, એિ.એસ.સી. સભ્ય તેિજ ર્ાિના લોકોન ેજણાવવાિાાં આવે છે. (િાધવીબેન ડોબક્રરયા - રાજકોટ - 7383826316)
૧) “વાલીશાળા” અંતર્ાત શાળા જેવી જ શાળા સાાંજે ૫:૩૦ થી ૭:૩૦ દરમિયાન નક્કી થયલે એક વાલીના ઘરે ૧ થી ૫ અને બીજા વાલી ઘરે ૬ થી ૮ ધોરણના વર્ા ચાલે છે. વાલી શાળાિાાં શાળાના ભતૂપવૂા મવધાથીઓ, શાળા મશક્ષકો, મવશેષ કૌશલ્ય ધરાવતા વાલીઓ દ્વારા બાળકોને ભણાવવાિાાં આવ ેછે. દર િક્રહના બે વખત ર્ાિના ચોરે િહાશાળાનુાં આયોજન કરવાિાાં આવ ે છે. આ િહાશાળાિાાં વાલીશાળાિાાં ૧૫ ક્રદવસ દરમિયાન થયેલ કાિર્ીરી, બાકીના ૧૫ ક્રદવસની કાિર્ીરીનુાં આયોજન અને વાલીશાળાિાાં નડતી મશુ્કેલીનુાં સિાધાન કરવાિાાં આવે છે. વાલી શાળા િાટે જગ્યાનુાં સ્થળ (વાલીનુાં ઘર) દર ૧૫ ક્રદવસે બદલવાિાાં આવે છે. આ રીતે ભતૂપવૂા મવધાથી કે મશલક્ષત ર્ાિલોકોના સહકારથી વતાિાન મવધાથીના મશક્ષણિાાં સધુારો કરવાિાાં આવે છે. (પજુાબેન પ્રવીણભાઈ પૈજા - રાજકોટ - 9825424661, ર્ૌતિભાઈ જયશખુલાલ ઇન્દ્રોડીયા - રાજકોટ - 9426516945) ૨) શાળાના ભતૂપવૂા મવધાથી કે મશલક્ષત ર્ાિલોકોના ખેતરનો ઉપયોર્ મશક્ષણિાાં કરવાિાાં આવે છે.આ ખેતરે બાળકોને લઈ જઈ પાકની વાવણી, કાપણી, ખાતર, ઋત ુ અનસુાર પાકનુાં વાવેતર, ખેતીના ઓજારો, જિીનના પ્રકારો, પાકોની મવશેષતા અને પાકોિાાં થતા રોર્ અને પયાાવરને લર્તી મશક્ષણિાાં ઉપયોર્ી િાક્રહતી બાળકોન ે આપવાિાાં આવે છે. (રાિજીભાઈ હિેરાજભાઈ રોટાતર - બનાસકાાંિા - 9726658508) 3) શાળાિાાં ધોરણ ૮ પાસ કરી જનાર કન્યાઓનુાં લલસ્ટ બનાવવાિાાં આવે છે. જે કન્યા આમથિક કારણોસર આર્ળ અભ્યાસ ન કરી શકે તેના વાલીને સિજાવી શાળાના ભતૂપવૂા મવધાથી, મશલક્ષત ર્ાિલોકો કે શાળા પક્રરવાર દ્વારા આમથિક િદદ કરવાિાાં આવે છે. (પ્રજ્ઞેશભાઈ પટેલ - સરુત - 7046741314) ૪) “ટોળીનાયક” અંતર્ાત ચાર ફલળયા વાઇઝ ટોળીનાયક બનાવેલ છે. તે ટોળીનાયક તેના ફલળયાના તિાિ બાળકોને દરરમવવારે એક કલાક ભણાવે. ટોળીનાયકને મશક્ષક દ્વારા શુાં અને કેવી રીતે ભણાવવુાં તેની િાક્રહતી આપવાિાાં આવે છે. આ પ્રવમૃતન ુમલૂ્યાાંકન કરવા સપ્તાહિા એકવાર ટોળીનાયક દ્વારા ભણાવેલ મદુાને અનલુક્ષી કસોટી લેવાિાાં આવે છે. (મપન્રુ્બેન બાપજુીભાઈ પટેલ - દાહોદ - 8980590917) ૫) “દિક યોજના” અંતર્ાત શાળાના ભણવાિાાં હોમશયાર બાળકો ભણવાિાાં નબળા બાળકોન ેદિક લ ેછે.દરરોજ નક્કી કરેલ એક મશક્ષકની હાજરી શાળા સિય પહલેા એક કલાક પહલેા આવી હોમશયાર બાળકો ભણવાિાાં નબળા બાળકોને ભણાવે છે. (આશાબને કોટેચા - જાિનર્ર - 9099459287) ૬) "શાળા મિત્ર િાંડળ" અંતર્ાત શાળાના ભતૂપવૂા મવદ્યાથીઓ, મશલક્ષત અન ે મવશષે કૌશલ્ય ધરાવતા ર્ાિલોકો અને શાળા પક્રરવારનુાં િાંડળ બનાવવાિાાં આવ્યુાં છે. આ િાંડળ આખ્યાન, ક્રિકેટ િેચ, પ્રસાંર્ોપાત િળેલા દાન વર્ેરે આવકના સાધનો ઉભા કરીને શાળાની ઘટતી ભૌમતક સમુવધાઓ ઉપલબ્ધ કરાવે છે.તિેજ જરૂરીયાતિાંદ બાળકોને આમથિક સહાય કરે છે. (કરણમસિંહ િોરી - ભાવનર્ર - 9737807621)
તારિ: કુલ ૨૪૨ મશક્ષકે જવાબ આપેલ જેિાાંથી ૧૮૫ મશક્ષક દ્વારા િજૂરીકાિ િાટે ૬ થી ૭ િક્રહના િાટે બહાર ર્ાિથી આવતા કુરુ્ાંબના બાળકોના અભ્યાસ િાટે કાંઇક ને કાંઇક પ્રવમૃિ કરેલ છે.આ પ્રવમૃત નીચ ેમજુબ છે. ૧) મશક્ષક દ્વારા બહારર્ાિથી િજૂરીકાિ િાટે આવેલ કુરુ્ાંબની વ્યન્ક્તર્ત મલુાકાત કરવાિાાં આવે છે અને તેિના બાળકનુાં નાિ શાળાિાાં અભ્યાસ િાટે નોંધણી કરવા આવે છે. ૨) િાતા-મપતા િજૂરીકાિ િાટે ઘરે થી સવારના ર્યા હોય તેથી ઘરની જવાબદારી અને ઘરકાિ મવદ્યાથીની ઉપર આવે. આવી મવદ્યાથીનીઓને શાળાના મશક્ષક વ્યન્ક્તર્ત મલુાકાત લઈને તેિને શાળાએ થોડુાં િોડુાં થાય તો પણ શાળા એ આવવા િાટે પ્રોત્સાક્રહત કરવાિાાં આવે છે.જેથી ઘરકાિ પણ પણૂા થઈ જાય અને મવદ્યાથીનીનો અભ્યાસ અધરુો ના રહ.ે ૩) િાંજૂર કુરુ્ાંબિાાંથી આવતા બાળકના િાતા-મપતા પાસે આમથિક ન્સ્થમત સારી ના હોવાથી તેઓ બાળકન ેશાળાએ જોઇતી વસ્ત ુજેવી કે બેર્, ચોપડા, પેન, પેન્ન્સલ અને કપડા વર્ેરે આપી શકતા નથી.આ બાળકને શાળા પક્રરવાર તથા દાતા તરફથી તિાિ સમુવધા આપવાિાાં આવે છે જેથી બાળક પોતાનો અભ્યાસ શરુ રાખી શકે. ૪) અમકુ કુરુ્ાંબ ૬ થી ૭ િક્રહના અથવા તેના કરતા ઓછા સિય િાટે િજૂરીકાિ થી આવતા હોય છે, કાિ પતી ર્યા બાદ કોઈ બીજી જગ્યાએ સ્થળાાંતર કરતા હોય છે. આ પક્રરન્સ્થમતિાાં બાળકનો અભ્યાસ ગુાંચવાય ના જાય તે હતેથુી શાળાના મશક્ષક દ્વારા જ બાળકને “િાઈગ્રેશન સક્રટિફીકેટ” આપવાિાાં આવ ેછે તથા તે કુરુ્ાંબ જે ર્ાિ જઈ રહ્ુાં છે, તે ર્ાિની શાળાના મશક્ષકનો સાંપકા કરીને બાળકનો શાળાિાાં પ્રવેશ કરાવી આપ ેછે. (૬) પ્રશ્ન: આ પ્રવશૃિ કરાયા પછી તેનુ ંપરરિામ શુ ંઆવ્યુ?ં તારિ: ૧૮૫ મશક્ષક કે જેઓએ નવીન પ્રવમૃિ કરીને નીચે મજુબ પક્રરણાિ િેળવેલ છે. ૧) શાળાિાાં ઘરકાિ કરીને આવવાની છૂટ આપવાિાાં આવતી જેથી બાળકો શાળાએ મવનાસાંકોચ ેથોડા િોડા આવતા હતા પણ ર્ેરહાજર ન હોતા રહતેા. ૨) આ બાળકો બીજા શાળાના બાળકો સાથ ેરિત-ર્િતની પ્રવમૃિ દ્વારા એક બીજાની નજીક આવતા હતા અને સરળતાથી હળીિળી જતા હતા. ૩) િજૂરી પરૂી થયા પછી બીજા ર્ાિ ર્યા પછી પણ અભ્યાસ ચાલ ુ રહતેો હોવાથી મવદ્યાથીનો રોપઆઉટ રેમશયો બહ ુઓછો થયો છે. ૪) શાળાિાાં બાળકોને જરૂરી સાિગ્રી મવનામલૂ્યે આપવાિાાં આવતી હતી જેથી િાતા-મપતા ને કોઈ નવો ખચા કયાા વર્ર બાળકને શાળાએ િોકલતા થયા છે. (૭) પ્રશ્ન: આપ તથા આપની િાળાના એસ.એમ.સી સભ્યોએ િાળામા ંલોકભાગીદારી અને લોકોની શિક્ષિ પ્રત્યેની જાગશૃત માટે કેવા પ્રયત્નો કરેલ છે? તેનુ ંશુ ંપરરિામ જોવા મળયુ.ં
તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર પણ આપેલ છે. ૧) “લક્ષ્િી બાલલકા િાંડળ” અંતર્ાત લોકભાર્ીદારી દ્વારા નાણા એકિા કરી આમથિક રીતે નબળા બાળકોને પ્રાથમિક પછી આર્ળ અભ્યાસ કરવા િાટે આમથિક સહાય કરવાિાાં આવે છે. (મવનોદભાઈ ક્રહરાણી - બોટાદ - 9879242828) ૨) “શેરી પ્રાથાના" અંતર્ાત ર્ેરહાજર અથવા અમનયમિત મવધાથીના ફલળયા અથવા શેરીિાાં પ્રાથાનાનુાં આયોજન કરવાિાાં આવે છે.વાલીઓને પણ પ્રાથાનાિાાં આિાંત્રણ આપી ર્ેરહાજર અથવા અમનયમિત મવધાથી ની સિસ્યાનુાં લોકભાર્ીદારી દ્વારા સિાધાન કરવાિાાં આવે છે. (મકુુાંદભાઈ િાકર - અિરેલી - 9429223303) 3) “વાાંચે ગજુરાત” અંતર્ાત 3000 પસુ્તકોનો ઝોલા પસુ્તકાલય દ્રારા શાળા સિય બાદ બે - િોટા થેલાિાાં મવમવધ મવષયોને લર્તા પસુ્તકો ભરીને ર્ાિ વચ્ચ ેપાથરણુાં પાથરી તેિાાં પસુ્તકો પાથરી અને લોકોને રસ પડ ેતે મવષયનુાં પસુ્તક ર્ાિલોકોને મવના મલૂ્યે વાાંચવા આપવાિાાં આવે છે.વાાંચકનુાં નાિ ટેલલફોન નાંબરની નોંધ કરી બીજા અિવાડીએ તે વાચકના ઘરે પહોંચી વાાંચવા આપેલુાં પસુ્તક પરત િેળવી અને બીજુ ાં પસુ્તક વાાંચવા જોઇત ુાં હોય તો તે આપવાિાાં આવે છે. આ પ્રવમુત દ્રારા ર્ાિલોકોની મશક્ષણ અને શાળા પ્રત્યે જાગતૃતાિાાં વધારો થયો. (અતલુકુિાર રાિાનજુ - સરેુન્દ્રનર્ર - 9979497014) ૪) "આજ આનાંદ િારે આંર્ણે રે લોલ" અંતર્ાત જે બાળક ના ઘરે આનાંદ નો પ્રસાંર્ આવ્યો હોય ત્યારે તેિના વાલીને શાળાિાાં પ્રાથાના સભાિાાં બોલવા િાટે આિાંમત્રત કરવાિાાં આવે છે.વાલી પોતાના અનભુવ અને આમથિક યોર્દાન આપી શાળાિાાં પોતાની ભાર્ીદારી નોધાવે. (લખનભાઈ જોશી - ભાવનર્ર - 9428182365) ૫) બાળ સૈમનક દળ, ર્ાિના યવુાનો િાટે યવુાકેન્દ્ર અને બાળકો િાટે બાળકેન્દ્ર જેવી મવમવધ પ્રવમુત દ્રારા ર્ાિ લોકોની શાળાિાાં ભાર્ીદારી વધારી શાળા અને ર્ાિિાાં મશક્ષણ પ્રત્યે જાગતૃતા વધારી. (મવનોદમસિંહ ચૌહાણ - ભાવનર્ર - 9586103995) ૬) લોકભાર્ીદારી દ્રારા શાળાના બાળકો િાટે પ્રવાસ ફાંડ અને રિતર્િત ફાંડ િેળવી બાળકોને શૈક્ષલણક પ્રવાસ અને બાળકો રિતર્િત ક્ષેત્રે આર્ળ વધે તેવા પ્રયત્નો કરવાિાાં આવે છે. (િનસખુભાઈ પ્રજાપમત - આંણદ - 8128689504) ૭) શાળાિાાં િક્રહનાિાાં એક ક્રદવસ વાલીઓને બોલાવી તેિના બાળકોની શકૈ્ષલણક પ્રર્મત અને શાળાિાાં થયેલ પ્રવમુતિાાં બાળકોની ભાર્ીદારી જણાવી વાલીઓના અલભપ્રાય લેવાિાાં આવે છે. (કૌમિકકુિાર પટેલ - િહસેાણા - 9427546775)
(૮) પ્રશ્ન: તારીખ ૨૫ જ ન ૨૦૧૬ ના રોજ િાળાને લગતી સમસ્યાઓનો પ્રશ્ન પછુવામા ંઆવેલ હતો. તે અંતગગત શિક્ષકો દ્વારા જિાવવામા ંઆવેલ સમસ્યાઓમાથંી સાતમા ંક્રમની મખુ્ય અને
સૌથી વધ ુ િાળામા ં જોવા મળતી સમસ્યા છે કે, િાળાની એસ.એમ.સી. જાગતૃ નથી અને િાળાને લોકસહકાર મળતો નથી. િાળાની એસ.એમ.સી. જાગતૃ થાય અને િાળાને લોકસહકાર મળે તે માટે કરેલ પ્રવશુત અને તેનુ ંપરરિામ ટ ંકમા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબ આપવાની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ અને િોબાઈલ નાંબર પણ આપેલ છે. ૧) શાળાની એસ.એિ.સી. મનકષ્િય રહ ેતો બાળકો, શાળા અને સિાજને થતુાં નકુશાન મવશે એસ.એિ.સી. સભ્યોને શાળાની આજુબાજુના મવસ્તારના પ્રમતકષ્િત વ્યન્ક્ત દ્વારા સિજાવવાિાાં આવ્યા. (પરેશકુિાર ચૌહાણ - ભાવનર્ર - 9428221766) ૨) શાળાની એસ.એિ.સી. અને ર્ાિલોક દ્વારા વષાથી ૨૦૦૪ એવો િરાવ કરવાિાાં આવ્યો છે કે ર્ાિિાાં કોઈ ધામિિક કાયાિિ થાય તો તેની ૨૫ ટકા રકિ શાળાને આપવાિાાં આવે તિેાાંથી શાળા પોતાની આમથિક જરૂક્રરયાત પરૂી કરવાિાાં આવે છે. (કિલેશભાઈ લીલા - રાજકોટ - 9601840333) 3) સમહૂપ્રાથના કે અન્ય કોઈ કાયાિિ દરમિયાન શાળાના ૪૦૦ બાળકો એક સાથે બેસી શકે તેવી કોઈ વ્યવસ્થા શાળા પાસ ેન હતી. આ અંર્ે એસ.એિ.સી. સભ્યો અને ર્ાિલોક સાથ ેચચાા કરતાાં તેિણે ચાર લાખ જેટલી રકિ એકિી કરી ૧૮૦૦ ચોરસ ફૂટ ના ઇન્ડસ્રીયલ શેડ નુાં મનિાાણ કરવાિાાં આવ્યુાં. (અમિનભાઈ પ્રજાપમત - ર્ાાંધીનર્ર - 9724089181) ૪) “ખાટલા બેિક” અંતર્ાત શાળાિાાં એસ.એિ.સી. િીટીંર્નુાં આંિત્રણ એસ.એિ.સી. સભ્યો તેિના બાળકો દ્વારા પોસ્ટકાડા લખીને આપવાિાાં આવતુાં અને હાજર ન રહનેાર એસ.એિ.સી.સભ્યની ઘરે બીજા િક્રહનાની એસ.એિ.સી. િીટીંર્નુાં આયોજન કરવાિાાં આવતુાં. (જયેશભાઈ પટેલ - અરવલ્લી - 9638649495) ૫) એસ.એિ.સી. ના સભ્યો કે સ્થામનક લોકોિાાંથી શાળા િાટે સારુાં કાયા કરનારને શાળા પક્રરવાર તેિજ ર્ાિનાાં લોકો દ્વારા લબરદાવવાિાાં આવે. તેઓએ કરેલ સારી કાિર્ીરીનો તેિના બાળકો સાિે, વતાિાનપત્ર, ટેલલમવઝન કે અન્ય સાિાજજક િાધ્યિો દ્વારા પ્રચાર પ્રસાર કરવાિાાં આવે છે. (પાંકજભાઈ પરિાર - જાિનર્ર - 9978457656, ર્ોમવિંદભાઈ ચૌધરી - કચ્છ - 7874065135) ૬) “એસએિએસ સેત”ુ અંતર્ાત શાળાના તિાિ બાળકોના મશક્ષણ રેકોડા, શાળાની સિસ્યા, શાળાની જરૂક્રરયાત અને પોતે કઈ રીતે ઉપયોર્ી થઇ શકે તેનો એસએિએસ દરેક વાલી, એસ.એિ.સી. ના સભ્યો અને ર્ાિની પ્રમતકષ્િત વ્યન્ક્ત િોકલી તેિને સહકાર આપવા જણાવવાિાાં આવ ે છે. (કરશનકુિાર કાળાભાઈ - કચ્છ - 9687835710) (૯) પ્રશ્ન: આપની િાળામા ંએસ.એમ.સી. સભ્યો આપને નવીન પ્રવશુતઓ કરવા માટે મદદ કરે છે? તારિ: એસ.એિ.સી. સભ્યો મશક્ષકોને નીચેની નવીન પ્રવમુતઓ કરવાિાાં િદદ કરે છે:
૧) એસ.એિ.સી. સભ્યો શાળાની અવાર નવાર મલુાકાત લે તેિજ પ્રવમૃતઓનુાં મનરીક્ષણ કરી અને તેિાાં સધુારા સચૂવે છે અને તેનુાં આયોજન કરી મશક્ષકોને જાણ કરે છે. ૨) શાળાિાાં સભ્યોએ િધ્યાહન ભોજન રૂિ, પાણીની, પ્રાથાના હોલ બાાંધકાિ ની સિસ્યા મનવારવાિાાં િદદ કરેલ છે. 3) શાળા અમકુ મવદ્યાથીઓ સતત ર્ેરહાજર રહતેા અને ધોરણ ૮ થી અમકુ મવદ્યાથીનીઓ શાળાિાાં આવતી નહોતી. એસ.એિ.સી. સભ્યોએ તેિને અને તેના વાલીઓને મશક્ષણનુાં િહત્વ રૂબરૂ મલુાકાત દ્વારા સિજાવ્યુાં અને તેઓ શાળાિાાં આવતા થયા. ૪) એસ એિ સી ના સભ્યો શાળાિાાં સ્વચ્છતા અલભયાનિાાં, વ્યસન મનુ્ક્ત અલભયાન, લચત્ર સ્પધાા અને વકતતૃ્વ સ્પધાાિાાં, જ્ઞાન સપ્તાહ, વાલી સાંિેલન જેવા કાયાિિની ઉજવાણી કરવા અને લોકોને જાગતૃ કરવાિાાં િદદ કરે છે. ૫) શાળાિા સભ્યો દ્વારા બાળકોના બેન્ક એકાઉન્ટ ખોલાવવાિા તેિજ શાળાના બર્ીચા િાટે ફાળો એકત્રીત કરવો, બાળકોને આઇકાડા આપવાિાાં, નબળા વર્ાના બાળકો િાટે શઝુ તેિજ લેશનડાયરી િાટે ફાળો અપાવવો જેવા કાયોિા સક્રિય ભાર્ીદારી પ્રાપ્ત થયેલ છે. ૬) િક્રહલા સશન્ક્તકરણ કાયાિિની ઉજવણી બાબત ે જ્યારે મિક્રટિંર્ રાખવાિા આવી ત્યારે િક્રહલા સાંિેલન િાટે જે કાયાિિ કરવાનો હતો તેનુાં આયોજન કરવાિાાં િદદ કરી અને ત્યાર પછી બહોળી સાંખ્યાિાાં સ્ત્રીઓને શાળાિાાં આ કાયાિિિાાં હાજર રહવેા બાબતે અને કાયાિિના પ્રચાર બાબતે એસ.એિ.સી. સભ્યોએ ખબૂ સહયોર્ આપ્યો. સાંિેલનિાાં િક્રહલા સભ્યોએ વક્તવ્ય પણ આપ્યુાં અને શાળા પરીવારની િાક્રહતી આપી. ૭) શાળાિાાં મવદ્યાથીઓને અંગ્રેજી શબ્દ બોલવાિાાં પડતી. આ સિસ્યા મનવારવા પહલેા મશક્ષક તરીકે રહલે હાલના એસ.એિ.સી. સભ્યએ અિવાક્રડયા એકથી બે વખત શાળાની મલુાકાત લઇ મવદ્યાથીઓને અંગ્રેજી બોલતા શીખવાડ ેછે. ૮) સભ્યોએ શાળાિાાં મવદ્યાથીઓને ચુાંટણીની પ્રક્રકયાનુાં મનદશાન, શાળાિાાં વર્ો અને સી.સી.ટી.વી. કેિેરા લર્ાડવા જેવા કાયાિાાં િદદ કરેલ છે. ૯) સાિાજજક મવજ્ઞાન મવષયને રસપ્રદ બનાવવા િાટે મશક્ષકે કોમ્પ્યટુર અને ઇન્ટરનેટ જેવા ટેકનોલોજીનો ઉપયોર્ કરી એકિ અનરુૂપ મવમવધ મવક્રડયો, ફોટા વર્ેરે ડાઉનલોડ કરી તેિને બતાવ્યા. અને તે અંર્ ે મશક્ષકે S.M.C સભ્યો સિક્ષ ચચાા કરી કે આ બધી શૈક્ષલણક સાિગ્રી નાના ૧૭ ઇંચના િોનીટર ઉપર બધાજ બાળકોને જોવાિાાં તકલીફ પડ ેછે. અને દૂરથી શબ્દો અને વાક્યો વાાંચવાિાાં અને લચત્રો જોવાિાાં તકલીફ પડ ેછે. આ િાટે S.M.C કિીટીના અધ્યક્ષ ેરૂ.૫૦૦૦ આપ્યા અને અન્ય ૫ સભ્યો અને ગ્રાિજનોએ રૂ.૨૫૦૦ આપ્યા બાકીની રકિ મશક્ષકો અને સભ્યોએએ ર્ાિિાાં ઘરે ફરી વ્યન્ક્તર્ત સાંપકા કરીને તેિને યથા શન્ક્ત પોતાનો ફાળો આપવા જણાવ્યુાં જેિાાં કોઇ રૂ.૫૦, રૂ.૧૦૦ અને રૂ.૫૦૦ સધુીનો લોક ફાળો િળયો. આિ છેલ્લે S.M.C સભ્યો તથા ગ્રાિજનોના સહકારથી રૂ.૩૫૦૦૦ ભેર્ા કયાા, પ્રોજેક્ટર ક્રકિંિત રૂ.૨૫૦૦૦ િાાં શાળાિાાં લાવવાિાાં આવ્યુાં ત્યારબાદ બાકીના રૂ.૧૦૦૦૦ રકિિાાંથી સ્પીકર સેટ, વર્ાખાંડિાાં કલરકાિ અને પડદાની તૈયારી, સ્ટેબીલાઇઝર અને બેટરી બેકઅપ રૂ.૭૦૦૦ િાાં િેળવ્યુાં અને સાંપણૂા િલ્ટીિીડીયા રૂિ તૈયાર કયો.
બને છે. ભાર્ ન લેતા બાળકો પણ તેિના વાલીને બતાવવા િાટે ભાર્ લેતા થાય છે. અિારી શાળાિાાં થતી આ પ્રવમૃિથી વાલીઓ બાળકના મશક્ષણથી ખબુ જ જાગતૃ છે. (હષાદભાઈ વનારા - અિરેલી - 7878597108) 3) “જન જાગમૃત” કાયાિિ અંતર્ાત બાળકોના વાલીઓને શાળાએ આવવા િાટે આિાંત્રણ આપવાિાાં આવે છે. શાળાએ આવનાર વાલીને મશક્ષાનુાં િહત્વ, કન્યા મશક્ષણનુાં િહત્વ, તેિના બાળકની મશક્ષણ મસવાયની પ્રવમુતિાાં ભાર્ીદારી અને પોતાના બાળકોના પ્રર્મત પત્ર અંર્ે ચચાા કરવાિાાં આવે છે. તેથી વાલીઓ મશક્ષણ પ્રત્યે જાગતૃ થયા. (જયેશભાઈ પટેલ - અરવલ્લી - 9638649495) ૪) “ઓટલા પક્રરષદ” અન ે “ચોરાિીટીંર્” અંતર્ાત રાત્રીના સિયે મશક્ષણનુાં િહત્વ અને મલુ્ય મશક્ષણ ઉજાર્ર કરતાાં ર્ીત, નાટક અને સાાંસ્કૃમતક કાયાિિનુાં આયોજન શ્લાના બાળકો અને મશક્ષકો દ્વારા કરવાિાાં આવે છે. (સરેુશભાઈ ધનજીભાઈ - અિરેલી - 9925943358) ૫) “બાળકો શાળા એ આવતા હરખાય, વાલી એ બાળક ન ે ભણવા પ્રેરાય.” અંતર્ાત વાલીન ે દર િક્રહનાિાાં એક વાર શાળાિાાં બોલાવવાિાાં આવે છે. તેિાાં દરેક વાલીન ે તનેા બાળકનો િક્રહના દરમિયાનનો પ્રોગ્રેસ ક્રરપોટા, ટેસ્ટ પેપર બતાવવાિાાં આવે છે. જે બાળક ના વાલી હાજર હોય તેવા બાળકો ને પ્રોત્સાક્રહત કરવાિાાં આવે છે. જેથી વાલીઓ પણ બાળકોને સારા િાકા િાટે અને વધ ુિહનેત િાટે પ્રોત્સાક્રહત કરે છે. (લખનભાઈ જોશી - ભાવનર્ર - 9428182365) ૬) “આનાંદથી મવિનાથ આનાંદ સધુી” એ પ્રોજેક્ટ અંતર્ાત શાળાિાાં દર અિવાક્રડયાિાાં નક્કી કરેલા બ ેક્રદવસે બાળકો અને વાલીઓને ચેસ રિાડવાિાાં આવે છે. રિત બાદ વાલીઓને મશક્ષાનુાં િહત્વ અને પોતાના બાળકોની શકૈ્ષલણક અને લબનશૈક્ષલણક ભાર્ીદારી વાલી સિક્ષ રજુ કરી વાલીઓને મશક્ષણ પ્રત્યે જાગતૃ કરવાિાાં આવે છે. (િોહમ્િદભાઈ આમિન - આણાંદ - 9904333706) ૭) બાળકના અભ્યાસિાાં િાતા-મપતાની ભાર્ીદારી વધારવા િાટે ગજુરાતના મશક્ષકો કરેલ પ્રવમુત જાણવા િાટે લલિંક: http://www.inshodh.org/innovations/Parental-Monitoring-of-Learning/16
(૧૪) પ્રશ્ન: શુ ંઅન્ય િાળાની રૂબરૂ મલુાકાત દ્વારા તેમના નવતર પ્રયોગ શવષે જાિકારી મેળવી પોતાની િાળામા ંતેને અપનાવવાની પિશતથી ગિુવતા લક્ષી શિક્ષિ મેળવી િકાય છે? આપ અન્ય િાળાના નવીન કાયગ જાિવા અને અપનાવવા કઈ પિશતનો ઉપયોગ કરો છો? તારિ: િોટા ભાર્ના મશક્ષકો િાને છે કે આ પ્રકારની પ્રવમૃતથી ગણુવતાલક્ષી મશક્ષણ આપી શકાય છે. મશક્ષકો અન્ય શાળાના નવીન પ્રયોર્ો જાણવા અને અપનાવવા નીચે મજુબના કાયા કરે છે: ૧) મશક્ષકોએ બનાવેલ મવમવધ બ્લોર્ અને વબેસાઈટ પરથી શૈક્ષલણક િાક્રહતી િળેવી મવમવધ પ્રયોર્ો કરવાિાાં આવે છે. ૨) સી. આર.સી. કક્ષાએ અને મશક્ષકોના તાલીિ વર્ાિાાં નવીન પ્રયોર્ોની ચચાા કરવાિાાં આવે છે. 3) તાલકુા અને જીલ્લા કક્ષાના વોટ્સ એપ ગ્રપુ દ્વારા મવમવધ શાળાના નવતર પ્રયોર્ોની ચચાા અને ફોટા િોકલવાિાાં આવ ેછે.
૪) મશક્ષક દ્વારા શાળાિાાં થતી નવતર પ્રવમૃતઓના ફોટા અને મવક્રડયો લીધા બાદ તે પેન રાઈવિાાં લઈને અન્ય મશક્ષકોને તે બતાવવાિાાં આવ ેછે. ૫) મશક્ષકો મવમવધ શાળાની મલુાકાત લઇ તે નવતર પ્રયોર્ પોતાની શાળાિાાં અપનાવીને તેના ફોટા ફેસબકુ અને વોટ્સ એપિાાં શેર કરે છે જેથી અન્ય મશક્ષકો પણ તેના મવષે જાણી શકે. ૬) શાળાિાાં અન્ય મશક્ષક અને મવદ્યાથીઓ દ્વારા થયેલ પ્રોજેક્ટ્સનુાં પ્રદશાન યોજી સૌ ર્ાિલોકોને આિાંમત્રત કરાય છે. ૭) વાલી િીટીંર્ દ્વારા મશક્ષણની ગણુવિા સધુારવા િાટેના પ્રયત્નો અંર્ે ચચાા કરવાિાાં આવે છે. ૮) શાળાના મખુપત્ર દ્વારા પણ નવીનતિ પ્રવમુિ જાણીને તે મજુબ મવદ્યાથીઓ િાટે તે નવતર પ્રવમૃિ હાથ ધરાય છે. ૯) મશક્ષકે બ્લોર્ બનાવેલ છે અને તેિાાં ઇનોવેશન નાિ નો એક મવભાર્ બનાવેલ છે જેિાાં જેણ ેનવતર પ્રયોર્ કરેલ હોય તેની મવર્ત મકૂી શકે છે. અને મશક્ષક તે પ્રયોર્ને શાળાિાાં ઉપયોર્િાાં લવેા પ્રયત્ન કરે છે. ૧૦) ક્લસ્ટર ની શાળાઓના તિાિ મવદ્યાથીઓને પ્રાથાના ખાંડિા www.arvindguptatoys.com નાિની વેબ સાઈટ પર આપલે પ્રયોર્ો બતાવવાિાાં આવ્યા અને ત્યાર બાદ તિાિ મવદ્યાથીઓએ મવજ્ઞાન િેળાિાાં તે પ્રયોર્ોનુાં પ્રદશાન કયુાં હત ુાં. ૧૧) મશક્ષક દ્વારા િોબાઈલિાાં નવતર પ્રવમૃિ અંર્ ે મવડીયો રેકોડા કરીને શાળાના અન્ય મશક્ષકોને બતાવવાિાાં આવે છે. ૧૨) ર્ાિિાાં મશક્ષણ સાથે સાંકળાયેલ વ્યન્ક્તન ેબોલાવવાિાાં આવ ેછે અને તને ેશાળાની પ્રર્તી અને પડતી મશુ્કેલી અંર્ ેજણાવવાિાાં આવે છે જેથી તેઓ ર્ાિલોકોને શાળાના કાયા અંર્ે જણાવે અને સાથે જ તેિાાં આવતી મશુ્કેલીઓ હલ કરવા િદદ પણ લઇ શકે. (૧૫) પ્રશ્ન :શુ ંઆપે આપની િાળા મા ંકે અન્ય િાળા મા ંશિક્ષકો ને નવતર પ્રવશૃિ કરવા માટે પ્રોત્સારહત કરેલ છે ? જો હા તો કઈ રીતે ટ ંક મા ંજિાવો. તારિ: મશક્ષકે આપેલ જવાબિાાંથી શે્રષ્િ જવાબ નીચે મજુબ છે. જવાબની સાથે જવાબ આપનાર મશક્ષકનુાં નાિ પણ આપેલ છે. ૧) પોતાના કલસ્ટરના તિાિ મશક્ષકોન ે પ્રોત્સાક્રહત કરવા પોતાના કલસ્ટરના મશક્ષકે કરેલ નવિર પ્રયોર્ અને બીજા મશક્ષકે કરેલ નવિર પ્રયોર્નુાં િેર્ઝેીન બહાર પાડવાિાાં આવે છે.અને બધા મશક્ષકોને ઈિેલ દ્રારા િરે્ેઝીન િોકલવાિાાં આવે છે. (મવપલુભાઈ ચૌહાણ - સી.આર.સી. નાાંડોદ - જી. નિાદા) ૨) શાળાિાાં નક્કી કરેલા સિયે મશક્ષકોની િીટીંર્નુાં આયોજન કરવાિાાં આવતુાં .આ િીટીંર્િાાં તેિની સિસ્યાનુાં સિાધાન કરવાિાાં આવતુાં અને િીટીંર્િાાં નવતર પ્રયોર્ની િાક્રહતી આપવાિાાં આવતી. (િેહલુભાઈ મત્રવેદી - જી. અિરેલી, ભપેુન્દ્રપ્રસાદ પાંચાલ - જી. આંણદ) ૩) મશક્ષક મવનોદકુિાર મત્રવેદી પોતાના ફાંડ (દર િક્રહને રૂ.૨૦૦૦) િાાંથી શાળાના તિાિ મશક્ષક નવી પ્રવમુત કરવા િાટે જોઈતી વસ્તઓુ લાવવા િાટે િદદ કરે છે. (મવનોદકુિાર ક્રહરાણી - જી. બોટાદ)
Website: www.inshodh.org Facebook Page: Education Innovation Bank Facebook Group: Teachers Innovation Facebook Group: Innovative Women Teachers YouTube Channel: Teachers as Transformers WhatsApp Mobile Number: +૯૧-૯૭૨૭૭૪૦૧૪૮
આપનો નવતર પ્રયોગ ઓનલાઈન સબશમટ કરો
પ્રથમવાર નવતર પ્રવશૃિ ઓનલાઈન સબશમટ કરનાર માટે સચુન:
(૧) સૌપ્રથિ આઈ.આઈ.એિ. ની વેબસાઈટ www.inshodh.org ખોલો.
(૨) વેબસાઈટ ખલુ્યાબાદ યોગ્ય ભાષા પસાંદ કરવા િાટે મખુ્યપેજની ઉપરની બાજુ પર ભાષા નો ઓપ્શન આપેલ છે અંગે્રજી અથવા ગજુરાતી પસાંદ કરો. ત્યારબાદ LOGIN/ SUBMIT INNOVATION પર ક્ક્લક કરો.
(૩) જુના યઝુસગ છે તે ડાયરેક્ટ E-mail Id અને Password નાખ્યા બાદ લોર્ીન કરી શકે છે. નવા યઝુસગ િાટે Creat New Account પર ક્ક્લક કરીને અકાઉન્ટ બનવુાં પડશે
(૪) તિારુાં www.inshodh.org ના અકાઉન્ટની પ્રક્રિયા પણૂા થયેલ છે હવે તિારુાં અકાઉન્ટ ખોલવા િાટે વેબસાઈટના મખુ્ય પેજ પર LOGIN બટન પર ક્ક્લક કરો. ત્યારબાદ તિે સચુન નાંબર ૩ િાાં જે E-MAIL ID અને PASSWORD એન્ટર કયુાં હોય તે દાખલ કરો અને LOGIN બટન પર ક્ક્લક કરો.
નોંધ: જે લોકોને પોતાનો પાસવડા યાદ ના હોય અથવા ભલૂાય ર્યો હોય તે FORGOT PASSWORD પર ક્ક્લક કરો.
(૫) LOGIN કયાાં બાદ નીચે દશાાવેલ પેજ ખલુશે જે િાાંથી ADD INNOVATION પર ક્ક્લક કરો.
(૬) ત્યારબાદ જે પેજ ખલુશે તેિાાં આપે કરેલ નવતર પ્રવમૃિ અંરે્ની િાક્રહતી મવસ્તારથી લખવાની રહશેે. તથા નવતર પ્રવમૃિના કોઈ વીક્રડઓ હોય જો YOUTUBE પર હોય તો તેની લીંક મકુવાની રહશેે, અને સાથે પ્રવમૃતના ફોટા હોય તો તે પણ મકૂવના રહશેે.
૧ થી ૬ સ્ટેપ સચુન FOLLOW કાયા બાદ અંતે SUBMIT પર ક્ક્લક કરો.
(૭) ત્યાર બાદ એક THANKS FOR SUBMIT YOUR INNOVATION લખેલી સ્લાઈડ આવી જશે એટલે તિારો નવતર પ્રયોર્ SUCCESSFULLY SUBMIT થયેલ છે, સબમિટ કરેલ નવતર પ્રવમૃિિાાં એક્રડટ કરવા EDIT બટન પર ક્ક્લક કરો એક્રડટ કાયા બાદ ફરીથી સબમિટ કરો.
બીજો નવો નવતર પ્રયોર્ સબમિટ કરવા HOME પર ક્ક્લક કરો.
નોંધ: બીજીવાર નવતર પ્રયોગ SUBMIT કરનાર માટે (જે લોકો એ પહલેેથી જ WEBSITE પર REGISTERD છે તે લોકો) ખાલી સચુન નબંર ૫ થી ૭ FOLLOW કરો એટલે તમારંુ ઇનોવેિન SUBMIT થઈ જિે.
અગાઉ સબશમટ કરેલ ઇનોવેિનમા ંએરડટ કરવા માટે :
www.inshodh.org પર લોર્ીન કરો. લોર્ીન કયાા બાદ DASHBOARD ખલુશે. નીચેની બાજુ આપે સબમિટ કરેલ ઇનોવેશન નુાં લીસ્ટ હશે. ઇનોવેશનિાાં સધુારો કરવા ટાઈટલ ની સાિે EDIT INNOVATION બટન પર ક્ક્લક કરો.
ડોક્યિેુન્ટ િાાં સધુારો કરવા UPLOAD DOCUMENT પર ક્ક્લક કરીને સબમિટ પર ક્ક્લક કરો.
તમારંુ ઇનોવેિન સોિીઅલ મીરડયામા ંપ્રચાર કરવા
ઉપરના ફોટાિાાં જે પ્રિાણે ઇનોવેશન લીસ્ટ ખલુ્યુાં તેિાાં ઇનોવેશન પર ક્ક્લક કરો, તિારુાં ઇનોવેશન ડેસ્કટોપ ખલુી જશે. ઇનોવેશનની નીચે SHARE કરીને ઓપ્શન છે તે પસાંદ કરીને તેિાાં આપેલ અલર્ અલર્ િાધ્યિ પસાંદ કરીને પ્રચાર કરી શકો છો.