This document is posted to help you gain knowledge. Please leave a comment to let me know what you think about it! Share it to your friends and learn new things together.
જેત કામના સ્ત'ભતુલ્ય મહેમ સરદાર શેઠ લાલભાઈ દલપત- ભાઇએ જેન કોમતી બજવેલી સ્તુત્ય સેવાથી ભાગ્યેજ અત્યારે આપણી જન કોમમાં કોઇ અજણુ હશે તેવા નરવીર્ રતતનાં આપ માતુશ્રી છે. વળી આપતા અન્ય પુત્રરત્ન શ્રેડ મસીભાઇ તથા શેઠ જગાભાઇ તયા પૌત્ર શેઠ ચીમતભાઇ વઠડીલતા પગલે ચાલી ધામિક કાર્યોમાં અભિરૂચિ ધરાવે છે તેમજ તદર્થે પોતાના અમૂલ્ય વખતતો ભોગ આપે છે. આવી રીતના આપના સધળા કૃડુંબમાં જે ધાર્મિક સ'સ્કા- રેનો! વારસો! ઉતરી આવેલો છે તે આપનનેજ આભારી છે.
આપ તીર્થોહ્ધારતા કે કોઇ ધમના મહતવતા કાયે પ્રસગે પોતાના પુત્રાને તે કાયે પાર્ પાડવા તથા તેતે સાંગોપાંગ પાર ઉતારવા પ્રેરણા કરો છે, હિ'મત આપો છે તેમ તેમતામાં અતુલ શ્રદ્ધાબળ રેડે। છે, સાધુ સાધ્વીએતી દરેક રીતે વૈયાવચ્ચ કરે છે, પોષધ, પડ્િમણુ, પજા પ્રભાવના આદિ ધમેકાર્યોમાં રક્ત રહી ધમેની અભિરદ્ધિ કરે છે, અને અનુયાયીએ।માં અતુપમ આકષેણીય દાખલે। ખેસાડૅ। છે. આઔકેળવણીની શધ્યર્યે આપે એક ભવ્ય મકાન બ'ધાવી જેત કન્યા શાળા ખોલી જેન કેમ ઉપર એક અપૂર્વ ઉપકાર કર્યો છે.
આવી રીતનાં આપતાં પરોપકારી કાયૈથી તેમજ શાસન પરત્વે દહ શ્ાગધીધી પ્રેરાણ આ પુસ્તક આપને અપૅણુ કરી કૃત ફૂય થઇએ છીએ.
શ્રી અધ્યાત્મ જ્ઞાનપ્રસારક મ'ડળ?
ગમૅસ્તાવના. કાસા ઇટ ાઝાકકઝનકઇ”
આર્યાવતેમાં ઇંગ્લીશ સરકારના ન્યાયપ્રિય શાન્ત રાજ્યના શાસનથી જેતોને શાંતિનો શ્વાસ લેવાનો સમય પ્રાતત થયો છે અને જેન ધમૈતી આરાધનામાં અનુકુલ સાધને પ્રાપ્ત થયાં છે. આજ કારણુથી રાન્ન એ પણુ ધમની આરાધનામાં શ્ઞાન્તિ પ્રચારક હોવાથી મોટી શાન્તિમાં “ બીરાગાષિમાનાંજાસ્તિર્મવછુ ” એ મ'ત્ર વડે જેત ચતુવિઘ સ'ધ, પાક્ષીક પ્રતિક્રમણાદિ પ્રસગે રાન્નને શ્ાંતિ થાએ એમ ઉપરનતે। મ'ત્ર ખોલીને દર્શાવે છે. ઈંગ્લીશ સરકારના રાજ્ય પ્રતાપે જેતોનતે ધમેતો પચાર કરવામાં કોઇ વિધ્ન નાંખી શકતું નથી. આવા શાન્ત સમયમાં જેતે પોતાનાં ધમેનાં પુસ્તકોને ભ'ડારોમાંથી બ્હાર કાઢવા લાગ્યા છે. સાણુએ અતે સાધ્વીએ ધર્મશાસ્રામાં કથેલા ઉપદેશને ફેલાવવા પયત્ત કરે છે. પોતાતી પૂર્વે અપૂવ ઝાહેોજલાલી હતી તેનો વિંચાર કરવાતે અતે એતિહાસિક દછિથી તેતો દુતિયાને ખ્યાલ થાય તે મારે પુસ્તકો રચીને ખહાર પાડવાનો શુભ પ્રસંગ પ્રા થયે છે.
જેનોની પાચીન અને અર્વાચીન સ્મપિતિ સ'બ'ધી' વિચાર કર- વાને જેન સાક્ષરે અનેક પકારતી શોધખોળ વગેરેથી પ્રયતન કરી રલ્રા છે. દરેક ધમેતી પ્રાચીન અતે અર્વાચીન સ્થિતિ ન્નણુવાથી એતિહાસિક સાનમાં વધારે થાય છે. સંસારમાં જે જે ધમેવાળા- એગ પોતાની ઉશ્વતિ કરી છે તેઆએ અવશ્ય ઇતિદાસતે। અભ્યાસ ફર્યો છે. દરેકની ઉન્નતિના આધાર એતિહાસિક સાન ઉપર છે. પોતાના ધમૈની પ્રાચીન સ્ત્રિતિ નણુ]ાથી દરેકતા મતમાં પોતાના ધરતી ગોરવતા સ'બ'ધથી અભિમાન ઉત્પન્ન થાય છે અતે વતમાન
થ્
સ્થિતિને સુધારવાનો! વિવેક પાત થાય છે. પ્રાચીન અને અર્વાચીત સ્થિતિના એતિહાસિક સાનથી ઉન્તતિ અને અવનતિના હેતુઓને સમ્યગ્ રીતે નનણી શકાય છે અને અવતતિનાં કારણનો યાગ કરીને ઉન્તતિતા ઉપાયોનો આદર કરી શકાય છે. જેન ધર્મતા પ્રાચીન અને અર્વાચીત ઇતિઠાસથી નતો જં વાકે! થાય તો તેએ પોતાની ઉન્નતિ કરવામાં આગળ વધી શકે અને અવતતિતાં કારણે! કુસ'પ અગ્ઞાન વગેરેથી દૂર રહી શકે ધયાદિ કારણને ધ્યાનમાં લેઇ જેનોાની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ જણાવવા માટે સાનશક્તિ સુજબ ક'ઈ જેનોને જણાવવા વિચાર થયો અતે તેથી જેનોતી પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ નામનુ' લધુ પુસ્તક રચવાતી પ્રદત્તિ થઈ.
થ્રી ત્રકષભદેવ ભગવાનથી મી મહાવીર પ્રભુ સુધીનો ત્રિષછિ શલાકા પુરૂષ ચરિત્ર વગેરે ગ્રન્યોમાંથી ઇતિહાસ મળી આવે છે. થ્રી મહાવીર પ્રભુથી તે આજ સુધીના ગુર્વાવલી વગેરે અનેક ગ્રન્યે!- માંથી ઈ તિઠાસ મળી આવે છે. જેનામાં શ્વેતાંબર અતે દિગ'બર એ બન્નેતો પરિપૂર્ણું ઇતિહાસ હજુ સુધી ખહાર્ આવ્યે નથી. જેન ધર્મતા ધૃતિહાસ ઉપર અજવાળુ પાડે એવા ધણા મરત્થો બહાર્ પડશે યારે જેતોના પ્રાચીન ઇતિહાસ ઉપર અજવાળું પડશે, જેન ધમના અનેક ગચ્છેનો ઇતિહાસ બહાર આવે એવી શેોધકેો પ્રશ્ત્તિ કરૈ છે અને તેથી આશા છે કે ભવિષ્યમાં જેન ધમતા પૂણુ ઇંતિ* હાસ સાત પ્રતાપે દુનિયાતે ધણુ' જણુવાનુ' મળશે અને જેતોતી પ્રાચીન અતે અર્વાચીન સ્થિતિપર વિચાર કરવાના ધણા સાતુકુલ સયોગેો પ્રાતત થશે.
વતેમાન સમયમાં અમને જેત ધમેનુ' એતિહાસિક સાન પ્રામ કરવાતે જે જે પુસ્તકો મળ્યાં તેના આધારે જેનોતી પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ આલેખવાનુ' થયુ' છે. ભવિષ્યમાં ન્ટેત ધમના
૧.
પ૦
એતિહાસિક જ્ઞાનના પ્રાકટથથી ભવિષ્યતા સાક્ષર લેખકોને ધણું જાણુ- વાતું મળે અતે જેનોની પ્રાચીન તથા અર્વાચીન સ્થિતિ સ'બ'ધી ધણુ નણુવાનુ' મળે એમ સભવ છે.
જેન ધર્મતો પ્રાચીન પ્તતિહાસ, વીર્થગાઇડ, જેન તત્તવાદરો, પદ્દાવલીએ।, ગુર્વાવલીએ, પ્રબધો, વિદદ્રનમાલા, શાનો, સૂત્રે, અન્ય દરીતીનાં શાસ્રો, શ'કરાચાયે, રામાનુજ, વલ્લભાચાયે વગેરે અન્ય ધર્મ પ્રવતેકો વગેરૅતાં ચરિત્રો વગેરેનુ' અવલોકન કરીતે અમોએ જેત ધમૈતુ' એતિહાસિક સાન પ્રામ કરી નેતોતી પ્રાચીન અતે અર્તાચીત સ્થિતિનુ' આલેખન કરવા પ્રયત્ન કર્યોઃ છે, તોપણુ કહેવુ પડે છે 3 જનોની પ્રાચીન અને અર્વાચીત સ્મિતિતુ' સાન થવાતે પરિપૂણું સાધતોના અભાવે અસતેોષ નહેર કરવો પડે છે. જેતોતી પ્રાચીન અને અર્વાચીન સ્થિતિનું ચિત્ર દોરવાતે અમારં આ ન્ડાનુ' પુસ્તક ઘોડું ધર્ણું જત સમાજને ઉપયોગી થઈ પદશે એમ ધારવામાં આવે છે અને તેથી અમારી મહેતતતો લાભ વાચકોને મળરે એ સ્વાભા* વિક છે. જેનામાં શ્વેતાંબરોમાં ચોરાસી ગચ્છોતી ઉત્પત્તિ થઇ છે તે સ'બ'ધી પદ્યાવલીએઓ જેઇએ તેટલી અમારા જવામાં આવી નથી. જેનોતા ધતિઠાસિક ગન્ધો કે ત્રી વીર પભુધી તે સોળમા સત્તરમા શતક સુધીના જે પ્રાચીન ભ'ડારોમાં ગુમ હશે તે અમારા જેવાર્માં આવ્યા નથી. દિમખબરે(માં મૂળી સ'ધ કાછસધ,, માયુરસ'ધ, દ્રાવિડ” સ'ધ વગેરે ધણા સધેો! ઉતપન્ન થયા છે; તેતી પદાવલીએો હજ બહાર નહી' પડેલી હોવાથી તે અમારા ન્નેવામાં આવી તથી. વિદદદ્ રત્તમાલા સાનાણુત્ર પ્રસ્તાવતા વગેરે છાપેલા કેટલાક ગરત્યોનુ' અમોએ વાંચત કર્યું છે તેથી તેમના સ'બધી કકે લખતા પ્રમત્ન કર્યો છે,
જેતોની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ સ'બ'ધી વિચારે હુંજ
૮
ઘૃણા અમાસ જયુવામાં છે છતાં પરિપૂણુ લખી શકાયા નથી, તેમજ તત્સબ'ધી વિયારોતે અનુકમે ગોડેવીતે લખી શકાયા નથી, «્ેતોમાં સાક્ષરો ધણા છે. આ લધુ પુસ્તક વાંચીને તેઓ જે પોતાને સુજતા વિચારો જણાવશે તો હવે પછીની આજત્તિમાં તેમના ઉપકાર સાથે સુધાર વધારો કરવામાં આવશે. છલ્મસ્થોપયોગથી જે કર'ઈ ભૂલ થઇ હોય તેને વિદ્દાનો પ્રમાણુસ$ જણાવશે તે! તેમનો ઉપકાર માનવામાં આવશે. જેતોની પડતીનાં જે જે કારણો અમોએ દશોવ્યાં છે તે સહ્ષેપથી જણાવ્યાં છે જેતોની પડતીનાં કારણોને એતિહાસિક દૃદિથી જૈન વિદ્દાના વા જેતેતર વિદ્દાતા જણાવશે અને તે જે અમતે યોગ્ય લાગશે તો તેમતા નામતી યાદી સહીત હવે પછીની આભત્તિમાં દાખલ કરવામાં આવશે. જેનોતી પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ સંબ'ધી ભવિષ્યમાં અમતે જે ક'૪ વિશેષ પ્રમાણે। મળરે તે પ્રસંગોપાત્ત જણાવવામાં આવશે. અમારી અલ્પ બુહ્દિ અતે ન્હાતા મુખે મોટી મોટી વાતો કરવા જેવું અમોએ સાહસ કર્યું છે ! વિદ્- (સજ્જતોને પાર્થના કૈ તેઆએ અમારા પર પુપા કરી જે કછ સપ્રમાણુ યુક્તિઓ તેમને સુજે તે અમને જણાવશે.
મ 1 ક
37 તઃ
જેનધર્મની
અર્વાચીન સિ સ્થિતિ. જો૨*
તમજી સદાવીર સટ થવાન | '
સતધર્મત્રણચર્થ હિસામિ છેલસુસમમ્ 1 ૨ 1 * અનાદિ “કાળથી આર્યાવતેમાં જતધ્ષ પ્રવર્તી રહ્યો છે અને તેથી
અતેક જીવોનું કલ્યાણુ ય થયું છે વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે, જેનધર્મની ઉપચામનિતાઃ' *
આખી દુનિયાનું કલ્યાણુ થાય એવા જેનધમેતા આચાર અને સદ્વિથારે। છે. જેનંધમમાં ધ્યાતા સિદ્ધાંતને મુખ્ય માતવામાં આબ્યો છે. દુનિયામાં જેટલા ધર્મે હાલ વિધમાન્ છે અને ભવિષ્યમાં જેટલા થશે તેમાં ધપા એજ સુખ્ય છે. આર્માવર્તમાં દ્યારૂપ દિવ્ય ગગાને પ્રગટાવંતાર જતધમે છે તેથી જેનધર્મની કેટલી બધી ઉપયોગિતા છે એ સહેજે સિદ્ધ થાય છે. જતધર્મે આર્યાવતે લોકોને અનેક ઝકારે ઉચ્ચ સ્થિતિમાં લાવવા ઉત્તમ 'પ્રયત્ત કર્યો છે. ઓર્યાવતે દેશની લૂ તકાળની એતિહાસિક ખીતા તરક દટિ ફે'ફીએ તો તેમાં જેતધર્મે ઉ- ત્તમાત્તમ ભાગ ભજવ્યો છે તે સહેજે. 'જણાશે. ભારતવાસીએની આપેતાનું સરક્ષયુ ફરનાર જનધર્મ છે. *
(૨) જેનધર્મની પ્રાચીનતા?
જેનધમે અનાદિકાળથી છે, જેતધમેનેો પૂવે ધણા દેશોમાં રેલાવે હતો. થી ઝોપભદેવં સ્વામીના વખતમાં હિ'દુસ્તાન અને અદગ્રાનિસ્તાન, તુર્કસ્તાન, ચીને-મહાચીન, તાતાંર વગેરૈ દેશોમાં નેનધરીતો પચાર હતો. ભરતતુ' હિ'દુસ્તાનમાં રાજ્ય ઇતું, અતે બાહુબલીનું બહુલી દેશ અથવા અ॥ગાનિસ્તાન વગેરેમાં રાજ્ય હેતું. ભરતના તામયી હિ'દુ- સ્તાતતું ભાસ્તદેશ ભવું નામ પડયું છે. ભરતના પુત્ર સૂવૈયશા જ્યારે ભારત દેશપર્ રાજ્ય કરવા લાગ્યા ત્યારથી સુયેવ'શતી સ્થાપના યધ અને સો।મયશા રાન્નના વ'શમાં ઉત્પન એલી ક્ત્રિયો પોતાને ચ'દ્રવ'શી તરીકે જણુવે છે.
થી ત્ઠષભદેવ ભગવાન્ પછી ભરતરાજા સૂયેયશા ર1” વગેરે ધણુ પાટ સુધી જેન રાના જેતધર્મતો જૃલાવો કર્યો એમ શ્રી શત્રુંજય” માહાત્મ્ય મન્થમાં જણાવ્યું છે. નવમા સુવિધિનાથ અને દશમાં શીતલનાથનો સમયમાં જેતપર્ષન પાળતા એવા બઆહાણોએ પોતાની આજીવિકા આદિ અનેક કે જેલથી વેદોના સૃત્રોમાં ફેરપ્રાર કરીને હાંહાણું ધર્મની સ્થાપના કેરી 'શીતલનાથથી વીશમાં મુનિસુવતસ્વામી સુધીતા તીર્ધકરોના વખતલાં જેનધર્મની પરિપૂર્ણું ઝાહોઝલાલી - હતી. . થી મુનિસુત્રત સ્વામીના વખતર્માં શ્રી રામચ%; લઘ્દમયુ, રાવણુ, વાલી અને સુમીવ વગેરે જત રાજાએ વિધમાન હતા રાવણુ શોજાએ લ'કા વગેરે રશોમાંજિનપર્ષતો ફેલાવે કર્યો હુંતો અને તે હિ'સામય યસ કરનારા લોકને યમો વિધ્ત' નાંખતો હતો તેથી હિ'સામય મનુ કરનારા લોક : તેને રાક્ષસ તરિકે એળખતા હતા. રાવણુ રાજાએ ! 'અછાપદ પવેતપર '્રી ઝષભદેવ પ્રભુની પ્રતિમાઃ આગળ નાટક કર્યું હતું અતે ભક્તિતા જ! તીર્થકેરનામ કર્મ 'ઉપાર્ન્યું હતું. રાવણે એક વખતે શરી શાન્તિનાથ પ્રભુની પ્રતિમા આગળ ધણી વિદ્યાએઇસોધી હેલી.આ ઉપર્થીઃસંમંનનશે કે પહેલાં”
( ૩ »
લાખો વવેપર લ'કા વગેરે દેશોમાં જેતધર્ષતી પૂણુ ઝાહોઝલાલી હતી. વાલી, સુમ્રીવ, હતુમાત, હનુમાનના પિતાષી પવનરાજ અને જતકરાન્ન વગેરે જેતધમે પાળતા હતા એમ નેત રામાયણુ વાંચતાં સ્પષ. માલુમ પડે છે તેમજ શ્રી શત્રુંજય માહાત્મ્ય મન્ય વાંચવાથી પણુ માલુમ પડે છે.
થી રામચ'દ્રના વખતમાં વિમાન વગેરેનું ભારતવાસોઓને સાન હતું. શ્રીપાલ રાન્નના ચરિતપરથી માલુમ પડે છે કે પૂર્વ અસ'ખ્ય પુવીપર ધણુ દેશોમાં જેન ધમે પ્રવતેતો હતો. શ્રીપાલ રાજ કોંકણું વગેરે દેશોમાં ગયા હતા તે વખતે પણુ ત્યાં જન ધમૈતાં મન્દિરો હતાં, થ્રીપાલ ર”નએ . જે ૩ષભદેવની પ્રતિમાનું ઉજજયિનીમાં પૂજન કર્યું હતું તે પ્રતિમા હાલ મેવાડમાં કેશરીયાનાય અને ધુલેવાનાથ તરીકે એળખાય છે. અરખી સમુદ્રના ખેટ્ોમાં તેમજ રત્તાગિરિ તરફના પર્વતોમાં જત મ'દિરિ હતાં તે સહેજે શિદ્દ થાય છે. કૌંકણુ દેશના મુખ્ય નગર મુંમ૪ પાસે આવેલા અગાસી ગામમાં શ્રી મુનિ સુત્રત સ્વામીની પ્રતિમા છે તે શ્રી મતિ સુરત. સ્વામીના વખતતી છે એમ અતુમાનધી સિહ ઘાંષે છે. કૉંકણુ દેશના * રાજાએ પહેલાં જેતધર્મી હતા. કોંકણુ દેશમાં પહેલાં હજારે! જત ' સાધુએ વિચરતા હતા તયા કોૉંકણુ દેશના પવેતોમાં આવેલી ચુફાએમાં જેનમુનિયો વસતા હતા, એમ શ્રી નિશીષ સૂતરતી ચૂર્યી વગેરેથી સિદ્ધ થાય છે. શ્રી નિશીય ચૂર્ણમાં ક્ોંકમુ દેશતી ગુદામાં રહેલા ટે વિવેચન કરવામાં આવ્યું છે.
“હક્ષિણુ દેશમાં અન્તરિક્ષની મૂર્તિ છે અને તે રાવષુ રાજાના.. પની છે એમ અતન્તરિક્ષ પાર્શ્વેતાથતા કલ્પમાં લખવામાં આવ્યું છે. શ્રીસૃનિ સુત્રત સ્વામીએ સિહ્ધપુર, ભરૂચ વગેરે ધણ દેશોના નગરોના લોકોને પ્રતિમોધ આપ્યો છે. એક વખત તેએ ભરૂયમાં ધેોડાતે યતમાં હોમતામાં આવતે હતો તે વખને ધોડાતું સરક્ષણુ કરવા સિદ્પુરધી વિહાર કરીને ભરૂથ પધાર્યા હેતા અતે હોમ કરતારએને દયાને
(૪૦) ઉપદેશ આપીને ધોડાને બચાવ્યો હતો તેથી હાલ અશ્ચાવખોાધ તીથે એ નામથી જનોના આચાર્યો શ્રી ભરૂચને એળખે : છે. શ્રી સુનિશત્રત સ્વામી પછી શ્રીનમિતાથ થયા તેમતા વખતમાં જેતધમૅનો સારી રીતે ફેલાવો થયો ઉતેો.. પાટણુ પાસે આવેલા ચારૂપ ગામના ભગ-* વાનૂતા અહેવાલયી શ્રી નતમિનાથ પ્રભુતા સમયમાં જિનપ્રતિમાએ પણી ભરાવવામાં આવી છે એવું સ્પટ સમજાય છે. શ્રી નમિનાથ પછી ઘષ વર્ષે ભાવીસમા થી તેમિનાય તીર્થેકર થયા તેમતા વખતમાં થી મૃષ્ગુ અને પાંડવો જતધમે પાળતા હતા. એમ જન મહાભારત, શ્રીકૃષ્ણ ચરિત વગેરે મન્ધોથી સિદ્ધ થાય છે. થ્રી નેમિતાથ પ્રેભુતા ઉપદેશથી શ્રીકૃષ્ણ સમ્યકત્વ સતની પ્રાતતિ કરી હતી અને તે આવતી ચોવી- શીમાં બારમા તીર્થકર થતાર છે.
શ્રી પાંચ પાંડવોએ સિહ્ઘાચયલ પવૈતપર અણુસણુ કયું છે અને યાં મુક્તિ ગયા છે તેમતી યાદી તરીકે સિદ્દાચલ પવૈતપર્ હાલ પણુ તેમની પાંચ મૂ્તિયો-દેરી વગેરે દેખવામાં આવે છે. પાંડવોની સ્ત્રી દ્વાપદી જેનધમ પાળતી હતી. થીપાંડવ ચરિતમાં ભાગીરથીનુ' નામ ગ'ગા નદી કેયા કારણુથી પડયું તે સપણ રીતે જણાવવામાં આવ્યું છે. પાંચ પાંડવો અને. કૈરવોવું યુદ્ધ યયું તે વખતે ધણુ દેશતા જત રાજએએ ચુદ્ધમાં ભાગ લીધો હતો. શ્રી કૃષ્યુ રાળ્નએ હજર પુરૂષોને જેત સાધુઓ તરીકે બનાવવામાં સાહાય્ય કરી છે. થી કૃષ્સુતા ભાઈ ગજ સુપ્રમાલે. શ્રી તેમિપ્રભુ પાસે દીક્ષા અ'ગીકાર કરી હતી. શ્રી નેમિનાથના સમવસરણુમાં શ્રી કૃષ્ણે એક વખત અઢાર હર્ સાધુઓને વ'દન કયુ હતું. આ ઉપરથી સમજવાનું. મળે છે કે પૂર્વ સમયમાં જેન રાન્નએાએ આર્યાવતેમાં જેતધમૈના સદાચારો અતે વિસારે ફેલાવવા અત્ય'ત પ્રયત્ન કર્યો છે. શ્રીનેમિતાથ ચરિત તથા ત્રિષક્િશલાકા પુરૂષ ચરિત વગેરે મન્ધોષી તે વખતમાં ધણા જેન રાજએ હતા અને હિન્દુ-
(પ૫) સ્થાતમાં ચારે વણું જેતધમ પાળતી હતી એમ શ્ઞિહ્ધ થાય છે. શ્રી નેમિતાથ ભગવાન્તા વખતમાં સાંખ્ય ધર્મતો પ્રચાર હતે! અતે તે વખતે વેદ ધમેતે માનતારા ત્રદષિયો। વગડામાં રહેતા એમ સિદ્ધ યાય છે. વસિદ્ રામાયણ અને મહાભારત વગેરે અન્ય દરોતીએ તા મન્યે વખતે પણુ જતધમે હતો! અતે તે વખતે જેત મુનિયો હતા એમ સિદ્ધ થાય છે. શ્રી તેમિતાથ તીર્યકર પછી લગભગ ચોરાશી હજર વર્ષતા આશરે શ્રી પાર્શ્યતાથ તીર્થકર થયા. શ્રી કાશી દેશતા રાન્ન અશ્ષસેન અને વામા રાણીતા પુત્ર શ્રીપાશ્વેનાય હતા. આજથી સત્તા* વીશસે। વર્ષ પહેલાં શ્રી પાશ્વેતાથ થયા હતા. શ્રી પાર્શ્યવતાયના વખત* માં હિન્દ્સ્યાનમાં જ્યાં તયાં જેત રા'ઓનું રાજ્ય હતું. તાતાર, તીબેટ, અક્ગાનિસ્થાન વગેરે દેશે।માં પણુ જેનતધર્મ પ્રવતૈતા હતે. ભાહ્મખુ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર એ ચારે વણું જેનધમ પાળતી હતી. શ્રી પાર્શ્વનાથ પ્રભુના સમયમાં ધીમે ધીમો! વેદધમેતો પ્રચાર વષ્યા કરતે! હતે. શ્રી પાર્થ્યતાથે કમઠયોગીને ખોધ આપ્યો હતે. શ્રી પાશ્ધનાથ ચરિત, કલ્પસૂત્ર વગેરેમાં મ્રી પાર્ચ્યતાથ્ર ' અતે ૩મઠડેયે।- ગીતા સ'વાદતો! રમુજ ચિતાર જેવામાં આવે છે. શ્રી પાર્ચ્ચનાથ પ્રભુએ સમ્મેતશિખર પવેતપર અણુસણુ કર્યું હતું તેમના પહેલાં ધણુ તીર્થ કરોએ સમ્મેતશિખર પર્વૈતપર અણુસણુ કર્યું હતું તેષી જેનોમાં સમ્મેત- શિખરને એક પવિત્ર તીર્ય તરીકે માતવામાં આવે છે. વિવિધ તીથ- કલ્પ નામના મ્રન્્ધમાં સમ્મેવસિખર પવેતતું માહાત્મ્ય સારી રીતે દર્શા* બ્યું છે. શ્રી પાશ્ચેતાશ્રતા- ગણુધરો અતે સાધુઓએ હિન્દુસ્થાન વગેરે દશોમાં જેતધમેતો ઉપદેશ આપીતે અનેક મનુષ્યોને શુલ માગમાં વાળ્યા હતા. શ્રી પાશ્રેનાથતું ચિર્ધ્ સપૈ છે. સર્પતે તક્ષ કહે છે. તક્ષના ચિષૃથી 'પાશ્રેનાથતા અતુયાયીએ એ તરીકે પોતાને એળેખાવનાર તાક્ષેજાતિના રાજાએ થયા તેએએ ઉત્તર દેશમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું
(૬) અને તે તાહોવ'શના લોકો વહાયુવડે અમેરિકામાં ગયા અને ત્યાં એક મોટા પવતમાં તેમણે પોતાના પ્રજ્ુના ચિધં તરીકે તેમતા અનુયાયી તરીકે પોતાને એળખાવવાને મોટો સપે કોતરી કાઢયો અતે પહદ્મા- વતીની મૂર્તિ કાતરી કાઢી તેતું ચિત્ર ઈંગ્લીશ પુસ્તકમાંથી અમોએ રૃખ્યું છે, ગાંધી વીરયચ'દ શધવજએ તે ચિત્ર દેખ્યું છે તેથી પૂવૅ અમેરિકામાં જેન બમ પ્રસર્યો હતો એમ સિડ્ટ ( ઈન્ડીઅન રીવ્યુ વૌલ્યુમ ૧૪ ) થાય છે. એતિહાસિક દછિથી પાશ્ાત્ય વિદ્યાનો શ્રી પાશ્ચેતાથ નામના તીર્થકર થયા એમ સિદ્ધ કરે છે અને તેનો ઇસારે ટોડરાજસ્ત્રાન વગેરેમાંથી મળે છે. શ્રીષાશ્વેનાય મભુએ વગડામાં એક બગીચામાં સુંદર પ્રાસા- દમાં થી તેમિનાથ અતે રાજીમતીતી જાત ચિતરી હતીતે દેખી અતે તેથી તેમતા 'મતમાં ધણો વૈરાગ્ય થયો. આ ઉપરથી આપણને નનણુ- વાતું મળે છે કે પહેલાં આર્યાવતેમાં ચિત્રકળાતું બહુ ઉંચા પ્રકારનું સાન વિમાન ઉંતું.
શ્રી પાશ્રેનાથ પ્રભુ પશ્રાત્ અહીસે' વર્ષ પછી મગધ દેશમાં ક્ષત્રિય” મુડ ધી સિહદ્ધાથ રાન અતે વૈદેહી ત્રિશલાને યાં ભી વીર્ પભ્ુનો જન્મ થયે. શ્રી વીરપ્રભુએ ત્રીશ. વર્ષ ગ્રહસ્થાવાસમાં ગાળ્યાં હતાં. તેમતા પિતા સિદ્ધાથ શન્ન અને માતા ત્રિસલા ક્ષત્રિયાણી જેતધર્ચ પાળતાં હતાં અતે તેએ પોતાના નગરમાં જેત દેરાસરોમાં ઉત્સવો કરતાં હતાં થીવીર પ્રભુતે જન્મની સાથે ત્રણુ સાત હતાં. દીક્ષા લીધા બાદ તેમણે
ધણા દેશોમાં. વિકાર કયો હતે. તેમણે અતાર્ષ દેશમાં પણુ છલસ્થા* વસ્થામાં વિહાર કર્યા હતો,. તેમણે અનેક ઉપસ્ો, દુઃખો વેડીને આ- ભાતું, ધ્માન ધરી. કેવલગોન પ્રેગટાવ્યું હતું. ભી વીર પ્રભુએ કેત્રલન- શાત પ્રામ કરીતે. અળિયાર શૈતમાદિ મહા વવિદાત્ ભાહાણોને ઉપરે આપીને. જેતધર્મી બનાભ્મા' નૈથી એકે વે ગોમાલીસસે માલ્શોશે..
(૭) જેન સાધુની દીક્ષા અંગીકાર કરી હતી- શ્રી વીર. પ્રભુએ આખા હિ” દુસ્તાનમાં વિહાર કરીને ખેતાલીશ વષે ધમનો ઉપદેશ દઇને કરોડે મનુષ્યોને જેનધર્મીએ બનાના હતા. પોતાના હાથે તેમણે ચદ હ- નર્ સાધુઓતે દીક્ષા આપી હતી અને પોતાના હાધે છંત્રીશ હજારે સાધ્વીઓને દીક્ષા આપી હતી, તેમના એકે લાખ તે સોઠેહ નર શ્રાવકો તો ખાર ત્રતધારી હતા. અતે ત્રણુલાખ ચોપનઇંન્તૃર શ્રાવિકાએ તો ખાર ત્રતધારી હતી, તે ઉપરથી સમજાય છે કે, અવિરતિ શ્રાવકો અને શ્રાવિકાએ તો કરોડની સ'ખ્યામાં હોવાં. જઇએ. શ્રી મહાવીર પ્રભુના સમયમાં ધણુ દેશના રાજાએ જેનધમ પાળતા હતા. કાશી અને કેશેલ- દેશના રાજાએ જેનધર્મ પાળતા દતા. વિશ્ાલાનગરીના ચેડારાન શ્રી" મહાવીર પ્રભુતા મામા થતા હતા તેમણે શ્રાવકનાં બારત્રત અ'ગીકાર કયો હતાં. સિન્ધુ દેશ તરફનો ઉદાયિ રાન્ન અતે ઉજજયિની અર્થાત્ માળવા દેશને ચડપ્રધોતન રાજ જંનધમે 'પાળતો હતે. દશાણું
' દેશતો દશાણુભદ્ર રાન જતધમ પાળતો હતો. શ્રી મહાવીર પ્રભુનું છેલ્લું ચાતુર્માસ ત્રી પાવાપુરીમાં હસ્તિપાલ રાજની લેખકશ્ષાળામાં થયું હતું. પાવાપુરીનો રા'ના હસ્તિપાલ શ્રી વીર 4રભુનો ભક્ત હતે. શ્રી મહાવીર પ્રભુએ આશે વદિ અમાવાસ્યાની રાત્રીએ દેહના ત્યાગ કથા અતે મુક્તિપદ પ્રાપ્ત કર્યું તે વખતે પાવાપુરીમાં અઢાર દેશના રાળએ કે જે મહાવીર પ્રભુતા સેવકે! હેતા તેમની કોન્ફેરન્સ ભરાઇ હતીઃ તેમાં નવમલ્લકીન્નતિના કાશી દેશના રાળ એઓ હતા અતે નવલેછકીનતિના કેશલ દેશના રાજાએ હેતા એ અહદાર રાજળએ। વેશાલીના ચેટક રાજાનો સાંમતો હતા. તેમણે થી વીરપ્રભુતે। નિર્વાણુ મહોત્સવ કર્યો. મગધ દેશના રાજગૃહી તગરીના ચેડા મહારાજા શ્રી
' વીરપ્રભુના ' પરમભક્ત હતા. મથી વીરપ્રભુતા વખતમાં નેપાલ પાસે આવેલાં કેપિલધસ્તુ'તગરતો શુહેોદેને' રાજાના પુત અહે ખુદ ધમ
(૮» ચલાવ્યો શતો. જેન સાધુખાએ ગૌતમખુહ્તે સમનાજ્યો હતો પણુ તેણે પોતાના મત પ્રમાણે તવો બાહધ પ્રગટાવ્યો.
થ્રી વીરપ્રભુતા વખતમાં આર્યાવતેમાં જેત ધર્મે, વેદ ધશ, અને બોદ્ધ ધમ એ ત્રણુ ધમ વિદ્યમાન હતા તેમાં તે વખતે આર્યાવતે વગેરે દેશોમાં જેનધરીનો સુખ્યતાએ પ્રચાર હેતો.
વેદષર્મથી જેનધર્મ પ્રાચીન છે? શાકટાયનાયારયે નામના એક પ્રસિદ્ધ જેતાચાર્યે શાડટાયન નામતુ'
બ્યાકરણુ વિરચ્ચયું છે. પાણિનિ આચાય કરતાં શાકઢાયનાચાયે પ્રાચીન છે. પાણિનિ મહર્ષિએ સ્વશ્ચિત વ્યાકરણુમાં *્યોજેજુપ્રયક્તલરઃ શાજરટાય- સહ્ય ઇત્યાદિક શાકટાયનનાં સુત્રો ગ્રલ્માં છે તેથી પાણીનિ મહષિ કરતાં શાકટાયનાચાર્ય પ્રાચીન સિદ્ધ કરે છે. શોધક વિદ્દયાનાતા મત પ્રમાણે ૪. પૂર્વે બેઠંજર અતે ચારસે। વર્ષ પહેલાં પાણીતિ મઠષિ વિદ્માન હતા તેની પૂવે શાકટાયન જેતાચાર્ય સે'કડો વા હન્નર। વધપર વિદ્યમાન હોવા જોઇએ. મદ્રાસ ઈલાકાતી કોલેજના પ્રેડ્ેસર મિસ્તર ગુસ્તાવ એપટે લખે છે કે પાણિનિ મહર્ષિએ શાકટાનાચાયેને પોતાનાથી પ્રાચીન વ્યા* કેરણુકર્તા તરીકે લખેલા છે તેમજ તેમનુ' ( શાડટાયનાચાર્યનું ) તામ ત્રડગૃવેદ અતે શુકલ યજુવેંદની પ્રતિશાખાએમાં અતે યાસ્કના નિરૂક્તમાં પણુ આવે છે.
ખોપદેવ નામતો મ'થકાર્ પોતાના કલ્પદુમ નામના શ્રન્થમાં બ્યાકરણુ કર્તાઆના નામોનો જે શ્લોક આપે છે તે શ્લોકથી પાણિનિ ત્રિ પૂ વે શાક્ટાયનાચાર્ય હતા એમ સિદ્ધ થાય છે.
ગ્ઝોથઃ. ૬ મનજ: માર સ્તાવિશણી શાજટાયતા ।।
_ શળિન્યમરરેમેન્ શવન્ગઇામણ શાથ્મિકાઃ 1૨૬11.
(૯)
આ શ્લોકમાં પાણિતિ પૂર્વે શાકટાયનાચાયેને સ્પછ રીતે જણી" વ્યા છે. શાફટાયત, અમર, જેતેન્દ્ર, સિદ્ધહેમ, બુદ્ધિસાગર,; ચદ્રપ્રભા, વગેરે જ્યાકરેણોના ખતાવતારા જેતાચાર્યો છે. તેમાંનાં ધણાં હાલ મો।જાદ છે. કાતડી ભાષામાં વ્યાકરણુતો પ્રથમ મન્થ જંતોએજ રચ્યો છે. જે દેશમાં જે વખતે જે ભાષા ચાલતી હેય તે વખતે તેજ * ભાષામાં ધમેશારમનો લખવાતો રીવાજ પહેલ વહેલો જન લોકોએ અમલમાં આણેલે જણાય છે.
શાડટાયતાચાયે પોતાના વ્યાકરણુના પાદ્તા અતે સજાષ્રસળસં- ઘાષિવતેઃ જ્ુતજેવાજ્ટેણીયાત્તાર્યલ્ચ શાજ્ટાયનલ્યજલી એવી રીતે લખે છે. આ લેખમાં મહા શ્રમણ સ'ધ અતે શ્રુત કેવલિ દેશીયાચાયૈસ્ય એ જેનેોના પારિભાષિક સજ્કૃત ધરગથ્થુ શ”્દો છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે શાકટાયનાચાયે જેત હતા. પુરાણોની પૂવેં જતધમે હતે તે પુરાણોેથી સિદ્ધ થાય છે. ભાગવતમાંઃ--
ઇત્યાદિ જત તીથેકરોાની સ્તુતિયો વેદમ'ત્રામાં આવે છે તેથી વેદમ'ત્રાો બન્યા તે પૂર્વે જેન ધમની અસ્તિતા સિદ્ધ થાય છે. રૂગ્વેદ વગેરેની ધણી શાખાએ। તથા મૂળમ ગ્રો નણ થઈ ગયા છે તેથી તીથ- કરતા મશ્રે હાલ જે વેદે! છે તેમાંથી ધણા ઉપલબ્ધ ન થાય તે! તેમાં મતા નણ થયા તેજ કારણુ સમજવું.
જ્યારથી જે જે પુરાણા બનેલાં છે તેતી પૃવેં જેતધર્મ હતે એમ ઉપરના દ#છાંતોથી સિદ્ધ થાય છે. શ્રી ન'દિસૂતતતા મલ પાઠમાં મહાભારત અતે રસુમાયણુની વાત આવે તેથી સમ”નય છે કે ન'દિ- સૂત્ર રચાયું તે પૂર્વ મહાભારત અને રામાયણુ હતાં. સનાતતીઓના કહેવા માણે અઢાર પુરાણે। વ્યાસે રચ્યાં છે. વ્યાસને થયાં પાંચ ઉર વષ માનવામાં આવે છે તેથી સતાતતીઓના પુરાણી માન્ય" તાથી પાંચ હજર વર્ષ પૂવે જનોની અસ્તિતાની સિહદ્ધિ થાય છે. આયે શમાજીએ। વ્યાસતાં બનાવેલાં અઢાર પરાણે છે એમ માતતા નથ તેષી તએ દરેક પુરાણુ ર્ચાયાની સાલ જુદી જુદી આપે છે તો! તેમના મત પ્રમાણે પણ્ પુરાણોની પૂર્વે જતધમ હતો એમ પુરાણાતા કેટ- લાક શ્લેકોયી સિદ્ધ થાય છે. વેદમાં બી ત્ડઠષભદેવ અતે ગરિદનેસે વગેરે તીર્થેકરેનાં નામ દેખવામાં આવે છે તેયી વેદ રચાયા તે પૂર્વ જનધર્મ હતો એમ સિહ થાય છે. ચાર વેદોતી ધણી શાખાઓ નઇ થઇ ગઇ છે. મૂળ શાખાઓ પાદ વગેરે ધણાં ચાર વેદમાંથી જતાં રહયાં છે. જે પાદ, શાખાએ, સૂત્રો વગેરે જતાં રેજ્યાંછે તેમાં જેત ધર્મ સ'બ'ધી વા તીર્થેકરો સ'બ'ધી ત્રદષિયો હકીકતો લાવ્યા હશૈ ફારણુ કે હાલ પણુ તેમાંથી શ્રી ત્ધષભદેવ-અરિણતેમિ વગેરે નામો મળી શકે છે તો તછ થએલા ભાગમાં જત ધસ સભ'ધી પણુ કપ્ક લખવામાં આજ્યું હશે. આ ઉપરથી કહેવાનો સારાંશ એ છે કે ચાર વેદતી પૂવે જનધમે હતો.
પક
(૧૩)
જેતધમેની ઇતિહાસ દષ્ટિથી જવામાં આવે તે। શ્રી ત્રધધભદેવના પુત્ર ભરત રાન્નતા વખતમાં ચાર વેદ બતેલા હતા. ચાર વેદમાં જેન તત્ત્વત્ઞાનની વ્યાખ્યાએ। હતી. નવમા શ્રીસુવિધિનાથ અને દશમા થ્રી શીતલનાથના વચલા સમયમાં વેદ ધર્મની મ્રુતિયોમાં, સૂત્રોમાં, સ'હિ- તાઓમાં, અસ'યતિઓએ ગાલમેલ કરી દીધી તેથી વેદમાં પશુયસુ વગે- રેતો શ્રતિઓનેો પ્રચાર યષ્રો યારથી જતે ચાર વેદને માનતા નથી. જન તત્ત્વાદશમાં તયા અજ્ઞાનતિમિર ભાસ્કર ગ્ર'થમાં શીમદ્ આત્મા રામજી મહારાજ વેદોની ઉત્પત્તિ સંબ'ધી જે ઇતિહાસ આપે છે તે વાંચીને તત્ સંબ'ધી અભિપ્રાય બાંધવાની જરૂરે છે. મીસીસ ખીસેન્ટ
જનધખતે હિન્દુ ધર્મની પ્રાચીન શાખા તરીકે કહે છે તેમાં મીસીસ ખીસેન્ટ ભૂલ કરે છે. હિન્દુ અર્ષાત્ વેદધમે અને જેતધમ અસલથી જીદા ધમ છે. માટે મીસીસ ખાસેન્ટે પોતાતી ભૂલતો સુધારે! કરવો! જોઇએ. શ્રી મહાવીર પ્રભુના સમયમાં ચાર વેદો હતા એમ કલ્પસૂત્રયી સિદ્ધ થાય છે. શ્રી મહાળીર પ્રભુએ અગીયાર મહા સમધેવિદ્ાન્ ડતમાદિ ્ાહ્મણાનૅ, વેદતા સૂત્રોના આધારે સમ્યગ્ અર્થ સમનવી સ'શય ટાળીને તેમને ચોંમાલીસસે બાહ્મણા સહિત દીક્ષા આપી પોતાના અગીઆર ગણુધરે બનાન્યા હતા.
શ્રી મહાવીર પ્રભુતા વખતમાં ગાતમખુહ્તો। મત ચાલતે। હતે. નેપાલની તલેટીમાં આવેલા ક'પિલપુરના શુદ્ધોદત રાજાને પુત્ર ગત" મખુદ્દ હતે।. તેતી માતાનું નામ માયા ઉતું. સ્રીનું તામ યશોધરા હતું અતે પૃત્રનું તામ-રાહુલ હતું. મધ દેશમાં ભી મહાવીર પ્રસ ઉપદેશ
દેતા હતા તે વખતે ગૌતમખુદ્ પણ મગધ દેશના અન્ય નગરોમાં ઉપ્દ્દેશ દેતો હતો. ગૌતમ ત્રમુ થયા છે. એક ખુદ ધમેતા ચલાવનારા ગોતમખુદ્ધ, બીજ શ્રો મહાવીર પ્રજુના શિષ્ય ગૌતમ સ્વામી અને ત્રીજ સોળ પદાર્થની પ્રરૂપપ્યના કરનાર ગૌતમ. શરી ₹૧મ સિર્વાળા
શ્રી રપભતિર્વાણુધી પચાસ લાખ કોઢિ સાગરાપમે થી અજીત નાષ નિર્વાણુ તેવાર પછી ત્રણુ વષે સાઠા આઠ માસ અતે ખેતા- લીશ હજર્ વર્ષ ન્યૂત એવા પચાસ લાખ કરોડ સામરેોપમે શ્રી મહાવીર નિર્વાણુ થયું તે ઉપર નવસે'તે એ'શી વષે પુસ્તકતી વાચતા થઈ.
કેટલાક પાશ્રાત્ય વિદ્દાનોએ પૂવૅ કેટલાંક પુસ્તકોમાં જમગાબ્યું હતું કે ખુદ ધમૈમાંથી જેતધ્મ નીકળ્યો છે પણુ હવે તેએ જણી શકયા છે કે એમ કહેવામાં ભૂલ થઇ છે. યુરોપના પ્રોફેસર હર્મેત જેકાખબી,
દાક્તર સ્વાલી વગેરે વિદ્દાનાએ હવે કબુલ કયું છે કે ખુદ ધમ કરતાં જેનધમ જુદો છે અને બાહ ધમે કરતાં જેતધર્મ પ્રાચીન છે. બાદ્ધ ધર્મ તો શ્રી મહાવીર પ્રસુતા વખતમાં ઉત્પન્ન યવે। છે. બૌધ ધર્મનાં
પુસ્તકોમાં જાત પુત્ર વધમાત અર્ષાત્ મહાવીર પ્રભુ સ'મ'ધી લખાણ છે. શ્રીસ્ઞાત પુલ વધેમાતનો અમુક શ્રાવક હતો તે ખુદ્ધતો રાગી થમે વગેરૈ. શ્રી મહાવીર પ્રભુતા વખતમાં જેત ક્ષત્રિય રાજળએ ના મોટો ભાગ જેતધશ પાળતો હતે. વિશાલા નગરીતા ચેડા રાજા અતે ચપા- નગરીના કોણીકની મહાભારત લડાઇ થઈ હતી અને તે ખન્ને રાજશએ। જતધર્મ પાળતા હતા. વિશાલા નગરીના ચેડા મહારા” શ્રી મહાવીર પ્રભુતા મામા થતા હતા. શ્રી મહાવીર પ્રભુના વખતમાં કેશીકૃમારે
નાસ્તિક એવા પ્રવેશી રાજને પ્રતિખોધ દેઇ જનધર્મી બનાબ્યો હતે!. થ્રી રૂષભપુરતા ભદ્રત'દિ રાજપુત્રે શ્રી વીરે પ્રભુ પાસે દીક્ષા લીધી હતી. શ્રી વીર પ્રભૃતી પાસે રાજતા પુત્ર અતિમુક્તયુમારે બાલ્યાવસ્થામાં દીક્ષા અ'ગીકાર કરી હતી. તેમૂજ શે ણિકના પુત્રો-મેધરુમાર-તંદિષિયુ-
(1૧૫)
અભયકૅમાર વગેરેએ દીક્ષા લીધી હતી. ' શ્રી મહાવીર પ્રશુતા માતા અને પિતા ખને થી ત્રેવીસમા પાશ્ચે-
નોથ પભૃતા સ'તાનીય સાધુતા શ્રાવક અને શ્રાવિકા તરીકે હતા. શ્રી વીરપ્રભુથી પૂવેં થતાર શ્રી પાશ્રેતાધતા પિતાશ્રી અશ્વસેન એ કાશીન દેશના રાજ હતા તે વખતમાં જેન ધમેતો ધણુ દેશોમાં પ્રચાર હતે. થ્રી પાશ્ષેનાથ પ્રભુનું સપૈલ'છન હતું તેથી ઝ્રાણા દેશના લોકે તેમજ પૂજક તરીકે પોતાને તાલ્વ'શી જણાવતા હતા. શ્રી પાશ્રેતાથ પ્જ્ુતા પહેલાં નેમતાથ પ્રભુ થએલા છે તેમણે જેતધમેનો સારી રીતે પ્રચાર કર્યો હતે।.
ભાત શ્રી સ્ત'ભત પાશ્રેનાથ છે તેના બિબના પાછલા ભા- ગમાં આ પ્રમાણે લેખ છે. _
221૧,
તમેસીથૅજનતે તીર્થે વર્ષેસીજ ચલુણયે
આના ત્રાવજો મોછો જારચેત્ ત્રતિમાત્રયમ ॥ જેન એતિહાસિક દછિ પ્રમાણે આ ચોવીશીના નમિનાથ તીન
થૈકરતા શાસન પછી ૨૨૨૨ વર્ષ ગયે છતે આષાઢ નામનો ગોડ દેશતો વાશી શ્રાવક હતો તેણે ત્રણુ પ્રતિમાએ ભરાવી. નમિનાથ તીર્થેકરતા ૨૨૨૨ વષે ગએ આ ત્રણુ પ્રતિમાજી ભરાવ્યાં તેને હાલ ૫૮૧૧૧૨ વવૈ લગભગ થઇ ગયાં. આ ત્રણુમાંતી એક પ્રતિમા પાટણ પાસેના ચારૂપ ગામમાં છે, બીજે થ્રી પાટણુમાં છે અને ત્રીજ ખભા તમાં સ્ત'ભન પાશ્રેતાયથી ઓળખવામાં આવે છે. શ્રી આત્મારામજી મહારાજે આ સ'બ'ધી હકીકત તત્ત્વતિણુય પ્રાસાદમાં ( પત્ર ૫૩૩- ૩૪ ) મામાં આપી છે, મહેમ મહારાજમ્ીએ પ્રભાવક ચરસ્ત્રિ અને પ્રવચત પરીક્ષા બે ગ્ર'ધોનતા આધારે હકીફત લખી છે, જેને પોતાના તીર્થેકરાના સ'વત્સરોના મૂતિયોતી ઉપર લખે છે. આ પ્રમાણે પ્રતિ* મામા શેખો નજેતાં પાંચ લાખ છાસી હજર છસેને બાસઠ વર્ષ પૂવે
(1૧૬) જેનધમ આયે પાળતા હતા. એવું સિદ્ધ યાય છે.
જેનધમેની પ્રાચીતતા સંબ'ધી મથુરાના લેખો પણુ ધણી ઉપ" યોગી હકીકત પૂરી પાડે છે.
મધુરાની ગિનણૂતિય(તો પ્રાચીન છે, સિટ્ટં 1૦૨૦ પૃ્રામા ૨ । હિ ૨૦-૦૧ । જોર્વલોમળલો
પાલના દેવદાાસતા તાગદિતતી નાગદિતાને માટે આ પ્રતિમા સ્પરાપી છે. આ લેખમાં જે સવત છે તે હિન્દસ્તાત અતે સિયીઆ દેશના મધ્ય ભાગમાં રાજ્ય કરી ગએલા કનિષ્ઠ રાનનતો છે એમ લાગે છે. ખીજ શિલાલેખો! નીચે પ્રમાણે છેઃ--
ઉપરનો લેખ શ્રી મહાવોર પ્રભુતી પ્રતિમાપર કોતરેલે છે. શ્રી મહાવીરની આઠમી પાટપર થએલા સુસ્થિત નામતા આન
ચાર્યે સુરિમ'ત્ર કોઢ્વાર ગણીને કોટિક નામના ગણુની સ્થાપના કરી છતી. તે ગણુ [ ગચ્છ )ના પેટામાં ચાર ફુલો થયાં કે જેમાં ત્રીન્ન વાણિજ્ય કુળની વૈરી શાખા હતી.
કલ્પસૃત્રતી સ્થવિરાવલીમાં-વાણિજ્ય મુળ વૈરી શાખા, કૌટિકગણુ વગેરેની હકીકત આવે છે અને તેની સાથે મથુરાંતી ટેકરીપરથી ખોદતાં નીકળેલા લેખો મળતા આવે છે. તે ઉપરથી મથુરા વગેરે નગરીઓ માં પૃવેં જનોની અપૂવ ઝાહોઝલાલી હતી તે આ ઉપરથી સિદ્ધ થાય છે. પૂર્વ દેશની નગરીઓમાં જેન પ્રતિમાએપર પૂવે લેખો હતા તે મદિરા અને પતિમાઓનેો નાશ થવાથી હાલ જેન શિલાલેખો! જેઇએ તેટલા મળી શકતા નષો. કારણુ કે પટતા ષગેરે નગરીઓની ખરાબી જલ પ્રલય તથા ધમયુદ્ધો વગેરેથી થઈ છે તેથી તે નગરીએના લેખે! મળી શકતા નધી-કેટલીક નમરીએ તો! તણાઇ ગઈ છે અનેદટઢાઇ ગઇ છે. ખોદ કામ અતે શેધ કામથી આગળ ઉપર ઇતિહાસપર અજવાળુ પડશે એમ સમશનય છે. હાલ ન્ેતતોના પ્રાચિન શિલાકેખાની શોધ ચાલે છે તેથી ભવિષ્યમાં જેનધમેની પ્રાચિનતાપર ધર્ણું અજવાળુ પડશે એમ આશા રાખી શકાય છે.
શ્રેણિક રાજાને પહેલાં ડાતમખુ&રના ઉપદેશથી બાહ ધમેની અસર થઇ ઇતી પણુ પાછળથી ચેલણા રાણીના ઉપદેશથી અને શ્રી મહાવીર પ્રભુના ઉપદેશથી જેતધર્મતી પૂ્ણું શ્રદ્ધા બેઠી તેથી તે થી વીરપ્રભુના
(૨૧૮૦ પૂણુ ભક્ત ખન્યા અતે જતધકનેો ફેલાવો કરવા તેમણે ધણુ! પ્રયત્ન ક્યો હતો. શ્રી વીર પ્રભુની પાસે અનેક ક્ષત્રિય રાજળખએોાએ અને રાજપુત્રાએ દીક્ષા અંગીકાર કરી હતી. અબડ તાપસે પાંચસે' તાપસે। સહિત મી વીરપ્રભુતી પાસે શ્રાવક ધમે અ'ગીકાર કયો હતે. મ્લેચ્છ આર્દ્દ દેરાના આદ્રેકુમાર્ યુવરાજે શ્રી વીરપ્રભુ પાસે આવીને જત સાધુ દીક્ષા અંગીકાર કરી ઉતી. મેતાર્યે ચ'ડાલે દીક્ષા શ્રી વીરપ્રભુ પાસે અ'ગીકાર કરી હતી. તાતાર વગેરે દેરા તરફ્યી ઠિન્દ્સ્થાતપર સ્વા- રીએ લાવનાર સિથિયનત ( શક ) લોકોએ પણુ જતધમે અંગીકાર કયો હતે. શ્રી વીરભુના વખતમાં શક રા જએએ પણુ જેનધમે અંગીકાર કર્યો હતે.
અરબસ્તાન, ઇરાન, ગ્રીસ; મીસર, અને તુકેસ્તાન વગેરે દેશે। તરફ જેનધમે ફેલાયો હતે. ક્રેખગિક રાજના પુત્ર ઉદાયિ રાજાએ શ્રી વીરપ્રભનું પોતાના નગરમાં મોટામાં મોટું સામૈયું કયું હતું એમ ઉવવાઇ સત્રષી માલુમ પડે છે. શ્રી મહાવીર પ્રભુએે દેહોત્સગે કરતી વખ્ખમતે સોળ પ્રદર સુધી ભારતવાસીઓ ને, દયા, સત્ય, ભહ્મચર્યે, પુણ્ય, અને પાપ વગેરે અતેક ખાખતોપર ઉપદેશ દીધો હતો. શ્રી વીરપ્રભ્એે ચારે વણુનતા મનુષ્યોને દીક્ષા આપીને સાધુએ બનાવ્યા હતા તથા ચારે વણુતી સ્ત્રીએ ને દીક્ષા આપીને જન સાધ્વીએ બનાવી હતી. તેમતા વખતમાં ચારે વણુ જેનતધમ પાળતી હતી. નાત “જતના ભેદતં ધર્મમાં ગણુવામાં આવતો નહોતે।. ગમે તે વર્ણુનતો મનુષ્ય જનતધર્મ પાળતો હતે!.
ચાલીશ ડરેોડ જેને શ્રી વીરપ્રભુતા સમય લગભગમાં અને તેમની પાછળ ખે ત્રણુ
સેકા સુધી જનોની ચાલીશ કરોડની સ'ખ્યા દતી. શ્રી વીરપ્રભુ પછી સુધર્માસ્વામી પદધર થયા તેમની પાટપર જ'ખુસ્વામી થયા. રાજગ્રહી નગરીમાં રૂષભ અને ધારિશીના પુત્ર જ'ખુસ્વામી થયા. તેમણું આઠ
(૨૧૯) કન્યાઓ સાથે પાણિમ્રહણ્ કર્યું હતુ'. તેમતે ત્યાં ચોરી કરવા આવે- લા પ્રભવા ચોરને ચારસે નવાણુ ચેર સહિત અતે આઠ કન્યાએ તથા તેમનાં માતા પિતાએ તથા પોતાના માતા અતે પિતાની સાથે પાંચસે સત્તાવીશ સાથે નવાણુ કરોડ સોનેયાનો ત્યાગ કરીને તેમણે દીક્ષા અ'ગીકાર કરી હતી. તેમની પટ્ટ પર'પરાએ આયે સુહસ્તિસૂરિ થયા. આયે સુઉસ્તિસૂરિના વખતમાં સપ્રતિ રાળ થયે. સપ્રતિના પિતાનું નામ કુણાલ હતું અતે કૃણાલતા પિતાનું નામ અશોક હતું. શ્રેખગિકનતો પુત્ર કોણીક હતો તેણે રાજ્યઝડીનો ત્યાગ કરીતે ચ'પા નગરીમાં રાજ્યગાદી સ્થાપી. કોણીકને પુત્ર ઉદાયી યયા તેણે પટના શહેર વસાવ્યું અતે તેણે ત્યાં રાજ્યગાદી સ્થાપત કરી-ક્રાણિક અને ઉદાયી નત રાન્નએઓ હતા. અને ઉદાયીનતી ગાદીપર પટના શહેરમાં નવન'દ રાજાએ થયા અતે નવત'દતી ગાદીપર જત ચ'દ્રગુપ્ર રાળ થયો અને તેતી ગાદીપર અશ્ઞોક રાન્ન ખેઠે. પહેલાં અશોક રા” બોદ્ધ હતો, પાછળથી તે જેનતધમે થયો હતો. પખ્યાત ચિનાઇ મુસાફર હ્યુ એન્સાંગ લખે છે કે, અશોકે કોતરાવેલા ગાંધારના એક શિલા લેખમાં એવું જણાવ્યું છે કે અગાઉ અહીં અસગખોધિ સત્ત્ત# મતોરહિત- બોધિ સત્ત્વ, શ્રી પાશ્વેનાથ તીર્થકર ખોાધિ સત્ત્ત થએલા છે તક્ષ શિલાતા અશોકના જ્ઞિલા લેખમાં જનોના ત્રેવીસમા પાર્શ્વનાયનું નામ આવે છે. લ'બાણુથી નેવા ઈચ્છનારે લોર્ડ કનીંગડામતી અંગ્રેજ ભાષામાં રચેલી પાચીન ભૂગોળ જેવી. આયેસુહસ્તિતા ઉપદેશથી ઉજ્જયિતીમાં સપ્રતિરા“જ્નએ જેનધમૈ સ્વીકાર્યો. પોતાના 'પિતામહતી પાછળ સ'પ્રતિ- રાજ્નએ હિન્દનું સારયભામત્વ સ્વીકાર્યું. સપ્રેતિરાળ્નએ ઈિન્દ્સ્ષાનની ખહાર જનસાધુઓને ઉપદેશ દેવા માટે શ્રી આર્યસુહસ્તિને વિત'તિ કરી. પ્રથમ અનાયે દેશોમાં વિઠાર કરવા માટે અને અનાવે લેકેને આર્યે ફરવા માટે વીર પુરૂષોને સાછુઓને। વેષ પહેરાવી તથા સાધુઓને
(૨૦) આચાર જ્રિખવી, અકગાનિસ્તાન, ઇરાન, તુર્કસ્તાન, ત્રીસ, અરબસ્તાન, રીખેટ, ભહ્મદેશ અને તાતાર વગેરે દેશોમાં મોકલ્યા. તેઓએ ત્યાં જઈ અતાયે લોકોને જેતધમેનો ઉપદેશ દઇતં ખરા આયે તરીકે બનાવ્યા અને તેધી ત્યાંતા લોકો જનસાધુએની ભક્ત કરવા લાગ્યા તથા ધમના આચાર અને વિચારમાં કુશલ થયા.
પ્રભાવક ચરિત ગ્ર'થમાં આ સબ'ધી ઉલ્લેખ કરવામાં આવ્યે છે તેમજ નવતત્વ ભાષ્યમાં આ સબધી નીચે પ્રમાણે ઉલ્લેખ છે. સદ દિવસ સતિ રાન રાત્રોતા ચર્મ પ્રદરમાં સુખે ઉરીત ધમ “ગરિકામાં આ પમાણે વિચારવા લાગ્યે।.
તોભતિતી પભત્તિ વાંચીને કોના મનમાં સમ્પ્રતિ રા! અને આર્યસુદસ્તિ સૃરિતે ધન્યવાદ દેવાનો વિચાર નહિ આવે. અન્ધ વગેરે અનાય દેશોમાં વિહાર કરવા માટે સમ્પ્તિ રાળ્નએ સગવડતા કર્યા બાદ ખરા સાધુ એનાં રોળેટોળાં વાર'બાર અનાવે દેશે માં વિચરવા લાગ્યાં અને અનાર્યો હવે તો આર્યા કરતાં અધિક ઉત્તમ છે એવા તેમણે સ્રરિતી આગળ ઉદૂગારે। કાઢયા. જૈનોની સ'ખ્યા શ્રી સપ્રતિ રાજાના સમયમાં ચાલીશ કરોડની હતી એમ પ્રતિવાસકારો જણાવે છે. સ'પ્રતિ રાન્નના સમયમાં મહમદ અગર પશુનો જન્મ નહોતો. ખહાદેશ-આસામ-ટીખેટ-અક્ગાનિ* સ્તાન-ધરાન-તુર્કસ્તાન-અરબસ્તાન અને લકા વગેરેમાં પ્રસરેલા જન ધમૈથા જેનોતી સ'ખ્યા ચાલીસ કરોડની હોય એમાં ક'ઇ આશ્રયે નથી.
ટાડ રાજસ્થાનમાં ટોડ સાહેબ જતોને બુદ્દ તરીકે ઓળખીને ખુદના નામથી કેટલુંક લખે છે. ટાડ સાહેબ જે જેનધ અતે ખુદ્ધ ધમેનો ભેદ નગ્તા હેત તો. તેએ જનધમેને અને તીર્થકરતે ખુદ
(૨૩)
તરીકે એઓળખાવત તહીં. તેમણે જ્યાં ખુદની વ્યાખ્યા આપી છે ત્યાં જનધમની વ્યાખ્યા સમજીતે તેમના પુસ્તકમાંથી કેટલાક ઉતારા આપવામાં આવે છે.
ખા સીથીયન લેકે જેતધમેને પૂજતા છતા. ટીડે ખુહ્ધધર્મને પૂજતા હતા એવું લખ્યું છે કૈ તે દેશોમાં જનધમે ફેલાયલે। હોવાથી જનધમૅને પૂજતા હતા. પત્ર ૬૪.-ગેટે, તાક્ષક, આસી, કાઠી, રાજપાલી, હુન્સ, કામારી, કામ-
તીઆ ઇ-્દસાધ્થીક જતોની ચડાઇએથી ઇન્દુ અથવા ચદ્રવશતા ખુદ્દે (તીર્થકર ) તી ભક્તિ દાખલ થઇ. જે ન1તીએગએે હિન્દ્સ્થાનપર ચઢાઇ કરી તે જતીઓમાં બી
પાશ્ધતાથ અને વીરપ્રભુતા વખતથી તીર્થકરની ભક્તિતા ઉપદેશ દાખલ થયો હતે. ( ટોડ રાજસ્થાન. )
પત્ર ૬૬-આ સમય છેલ્લા ખુદ્ન અથવા મહાવીરતે। છે. આમ ટડ
સાહેબ લખે છે તે ઉપરથી ખ્યાલ આવે છે કે ટીડ સાહેબ શ્રી પાશ્ધેનાથ, વીરપભુ તીર્થકરેને ખુદ્દ તરીકે ઓળખે છે; પણુ તેમાં તેમની ભૂલ યઈ છે વળી આપણે તે! જણાવવાનુ એટલું છે કે તેમતા મત પ્રમાણે મલાકાની સામુદ્રધુનીથી તે કાસ્પીયત સરોવર સમુદ્ર સુધી પહેલાં જેતધમે હતે. પશ્રાત્ નતધમેની પાછળ અુદ્ધમ પણુ દાખલ થગશલોા જણાય છે.
પૂવે દેશના આસિ. તાક્ષક અને ગેટ લોકો ખુદ્દતી-તીર્થેકરની પૂ”્ન કરતા હતા. તેવી રીતે આસિ. ગેટે વગેરે લોકે! પોતાતા વ'શનતા સ્થાપનાર તરીકે સત્ય ભાવાથમાં તીર્થકરોને પૂજતા હતા.
“ આ સધળા ઇન્દુ સાઇંથીક ચડાઇ કરનારા બુહધધશ (તીર્થકર ખર્મ ) પાળતા હતા. અતે તેથી કરીને સ્કાન્ડીનેવીયત અથવા જમેન જતો અને રજપૂતો વચ્ચે રીતભાત અતે દેવકથાનુ' એક સરખાપણું
(૨૪)
તેએની વીરરસ કવિતાએ સરખાવવાથી વધી જય છે. ” પૂવે એ ભતોમાં જનધમે ફેલાયો હતે. તેએ જેનધર્મતા પૂજક હતા. પાછળથી નેતધમ પાળનાર તરીકે તેએ ઉપદેશના અભાવે રહી શડયા નહીં. હિન્દુમ્ધાતની ક્ષત્રિય જતો પહેલાં જટતધમે પાળતી હતી. સવે તીથકર્। ક્ષત્રિય “નતમાં અવતરેલા હતા.
અસિરૂળના રાજા જેનધર્મી હતા-રાડોડમાંતી ધાંદલ, ભા- ડાઇલ, ચાક્રીટ, દુહરીયા, ખોકા, બદુરા, ચાજીરા, રામદેવ, કાબીયા, હાતુંડિયા; માલાવાત, સુણ્ડુ, કાટાઇચા, સુહોલી, ભોગદેવ, મહાઇચયા, જેશીંગા, સુરસીયા, જ્ેટસીયા, જ્ેરાવરે। વગેરે શાખાએ જેનધમે- વશી હોઇ શકે છે, એમ ટીડ સાહેબ કહે છે. અમાર્ં તે માનવું ગમેવું છે કે થ્રી વીરપરભુના સમયમાં તથા શ્રી પાશ્ર્નાથના સમયમાં સૂયૈવશી અને ચ%વ'શી રા”નએ જૈનધર્મ પાળતા હતા. શ'કરાચાયે થયા બાદ ધીમે ધીમે ચૌહાણ વગેરે રનના હિન્દ ધમ પાળવા લાગ્યા. હાલમાં જે વણિક જેનો છે તેમાંના કેટલાક ચોહાણુ વ'શના છે. કેટલાક પરમાર અને શિશેદ્યા રજપૂતો છે. કેટલાક ચાવડા રજપુતેો છે. એ ઉપરથી સમજી શકારી કે જ્યારે જનધરીની પડતીને પ્રારંભ થયે। ત્યારે જનાચાર્યોએ ક્ષત્રિયો કે જે જનધમમાં ચુસ્ત રહ્યા હતા તેઓને તેમાંથી જૂદા પાડયા અને તેએએ વંણુમ *ત્તિથી પોતાની આજવિકા શરૂ ઝરી. હાલ તેથી તેએ જેન વાણિયા તરીકે એળ'ખાય છે. એશ્વાળ વગેરે “જાતો રજપુત નતો છે.
જ્યારે મહમદ પેગબરનતી અરબસ્તાનમાં ઉત્પત્તિ યઇ તે પહેલાં અરબસ્તાનના મકા શહેરમાં જેન મૂતિએ હતી અને તેમાંતી કેટલીક પ્રતિમાઓને મહુવામાં લાવવામાં આવી હતી. એમ સમકિત પરીક્ષા- ના ટબામાં જણાવવામાં આવ્યું છે. તક્ષશિલા-ગીઝનીમાં શ્રી ત્ઠષભ- દેવતા સ્ત'ભ હતો એમ મથુરા ત્યા વિશાલા નગરીના સ્તૂપ પ્રસગે
(૨૫)
આવશ્યકની ટીકા વગેરેમાં જણાવવામાં આવ્યું છે. ટીખેટ તર૪ પગ જનાચાર્યો ગયા હતા અતે જ્યોતિવિઘા વગેરેતી શોધખોળ કરતા હતા એમ પ્રતિ ભાસે છે. અન્ય દેશે।માં જેન મર્તિએ નીકળે છે તેનું કારેયુ એ છે કે "ર્વેં ત્યાં જેતધમ પવર્ત્તતો હતો. થરી ઉરિભદ્ર સૃર્ના બે શિષ્ય ટીખેટમાં ગયા ઉતા એમ પ્રભાવક ચરિત્રમાંથી હઝી- કત મળી આવે છે કાશ્મીરમાં પૂર્વે જેતધમ હતો! એવું એતિષાસિક કથાઓથી સિદ્ધ થાય છે. શ્રી સુદરીનાનું ચરિત્ર વાંચતાં માલુમ પડે છે કે સુદશના એ લ'કાતા રાજનની પુત્રી હતી અતે તેતે જ્નતિસ્મરણુ સાન ઉત્પન્ન થયું હતું તેથી તેણે જનતધમ સ્વીકાર્યો હતો. નેપાળમાં ભદ્ટબાહુ કે જે ચદ પૂવતી વિદ્યાઓ ન્નખૂતા હતા તે મહાપ્રાણા- યામતું ધ્યાન સિદ્ધ કરવાતે ઘણા વધ સુધી વાં રહ્યા હતા તેથી નેપાલ, ભૂતાન વગેરેમાં જેનો હતા અને તેમનાં મ'દિરો હતાં એમ એતિદાસિક જત્તાંતથી સિદ્ધ થાય છે. શ્રી વીરપભુ પશ્રાત્ ૨૧૪ બસે ને ચદ વવેં આષાટાચામૈનેો શિષ્ય અવ્યકતવાદી નિષવ થયે તે વખતે રાજશ્રહી નગરમાં «૮તધર્મી બલભદ્ રાજ રાજ્ય કરતો હતો તેણે અવ્યડતવાટીને ઠંપફાવી ઠેકાણે આણ્યો. તેપાલતી આજુબાજુના પ્રદેશમાં ભદ્રબાહુ સ્વામીના વખતમાં લ્જુ્િમ પાશ્રનાથનું મ'દિરે હતું તેષી ભદ્રબાહુ સ્તામીએ જ્ાછિમમંત્ર પર્વોક્ત પાશ્રતાથના નામથી બનાવ્યો હતો. હિમાલયમાં જેત તીધે છે તત્ સ'બ'ધી નીચેના શ્લેકથી નિણુય યાય છે.
હિમાલય પવેતમાં નેપાલમાં પૃવેં જિતમન્દિર હતાં એમ સિદ્ધ થાય છે. હાલ તે છે કે નહીં તેતી શૈધ કરવાની જરૂર છે.
હાદા
(૨૬)
વિવિધ તીધેકલ્પ નામના ગ્રન્યમાં લખ્યું છે કે દ્િમાણમે છાચા- વારો મન્ત્રાષિરાઝઃ શ્રીધ્જુિજઃ હિમાલયમાં છાયા પાશ્વતાથ. મ'ત્રા- ધિરાજ અને સ્કુલિ'ગ પાશ્ેનાથનું તીધે હતું. બહતકલ્પ વગેરે ગ્રન્ધોથી સિદ થાય છે કે ખાસ અપવાદો કે જેનું આગમોમાં વણુત કરવામાં આવ્યું છે તેવાં કારણાએ જેનસાધુએ અતાય દેશમાં પણુ વિચરી શકે છે.
ઢે!5 રાજસ્થાન. પત્ર ૨૧૩.-જ્યારે વલ્લભીપુર નગરપર ધાડ પડી ત્યારે તમામ વસન
નારા તાસીં ગયા. અને વાલી સ'દેરાય અને નારોલ વગેરે ગામો મરૂધર દેશમાં સ્ત્રાપ્યાં ? આ રાહેરે હજી પણ્ નન'ગુવા* જોગ છે અને તે બધામાં જેનધમ હજ સુધી છે. તે જેતધર્મ
વલ્લભીપૂરમાં જ્યારે જ'ગલી લોકો હલ્લો કરીને આવ્યા યારે ત્યાં મુખ્ય ધમે ઉતે।. જેત લોકોએ બચાવી રાખેલા હેવાલ પ્રમાણે આ બનાવ સને પર૪ માં બન્યો હતે.
ર૨૪.-“ વલ્લભીપુરપર હલ્લો કરવામાં આવ્યો ત્યારે એકસા (જન) મ'દિરવાળા, આ શહેર ને ત્રીશહ”નર કુડુંબો છોડી ચાલ્યા ગયા અને તેમનો આગેવાન એક જે ધમગુરૂ હતો. તેમની પાછળ પોતાના ધમનું રક્ષણુ કરવાને તેએ મરૂધર (માર- વાડમાં) મયા. ત્યાં તેએએ સ દેરાય અને બાલહી નામનાં
૧ ટીંટઈ પાસે સામળાજી છે અને તેની પાસે ખે ત્રણ ગાકથી મોરી
શહેરના ખ'ડેરનાં ચિન્હો શરૂ ષાય છે, મોરીમાં એકેક હાષની લાંમી અને પે।ણા મણુતા આરારાની એકેક એકેક ઇટ ખોદતાં નીકળે છે. ટીંઢોઇ ગાન મમાં મોરી પાશ્ચતાથની પ્રતિમા છે તે અસલ મોરી ગામમાં હવી. સોરી ગામ ધામુ' પ્રાચોનકાલનું હતું. રાહબુદીનમેોરી વગેરે બાદશાહેના વખતમાં
(૨૭) નામનું શહેર વસાવ્યું અને તે રાનતા વ'શમાંથી ખાપા રાવળની ઉત્પત્તિ થઇ, વલ્લભીપુરમાં ખે ત્રણુ વખત હુમલાઓ થયા છે એમ સિદ્ધ થાય છે. તે વલ્લભીપુરમાંથા નાસીને મોારીમાં ગયેલા રાન્નએ જેનધમે પાળતા હતા. આ ખાખ- તતો! ઇતિહાસ જેનગ્રન્થોમાંથી નીકળી આવે છે. સ દેરાયના પ'ચાંગમાંથી અને જેનમન્થોમાંથી આ બાબતની ધણી હકી- કત મળી શકે તેમ છે તે સબધી હજ ધણી તપાસ ડર- વાની જરૂર છે. ખાપા રાવળના વ'શભ્નેએ ચિતોડપર રાજ્ય કયુ હતું. ચિતોડમાં શ્રી હરિભદ્રસૂરિ રહેતા હતા તે વખતમાં ત્યાંતો રાજ જેનધમે પાળતો હતો. પાછળથી વેદ્ધ્મીંઓનું ભ્નેર્ વધતાં બાપા રાવળના વ'શ”્નેમાં વેધ્ધર્મે પગ પેસારેો કમો તોપખ્ય તેમના શિશેદ્િયાં વ'શના ઉદેપુરતા રાણાએ વગેરે રજપુતસ્થાનતા રાજાએ એ જેનાચાર્યોને માન આપવામાં કચ્ચાશ રાખી તથી. હાલ પણુ ઉદેપુરના રાણા તરફથી જન સૃરિઓને સારીરીતે માન મળે છે. ખાપા રાવળના વ'શન્ને અસલ જેનધર્મી હતા ગેમ જન ગ્રન્થોથી સિદ્ધ થાય છે.
દા-ઇન્કનજ૪- પરથમ... કળ.
તેનાપર હુમલે। આવવાથી તેતે નારા થયો છે એમ કિ'વદન્તીઓથી જણાય છે. સુછ્રીવાયકુટ્ટુરિગલંટળ એ જગચિ'તામણિના ચંત્યવ'દનમાં જણાવેલા પાશ્નાય તે મોરી અથાત્ મુહરી ગામમાં હતા એમ કેટલાક નિદ્ઠાને
જણાવે છે. એમ પણુ ખન્યુ હેોચ કૈ વલ્લભીપુરથી નાસેલા ક્ષનિચ રાજવ'શદિ જેતોએ પવેતમાં આવેલા મહુરી ગામનો આશ્ચચ કરીને સમરાવ્ય ણેય અતે ત્યારથી તેમણે સુધરાવ્યાથી તેમનાથી '્યાતિ વધી હોય ગસે તેમ હોવ પણુ મહુરી (મોરી) માં ક્ષત્રિય «ત રાનએ રાન્ય ડરતા હતા એ સિદ્ધ થાચ છે. તેની પાસે આવેલું શામળાજનું દેહરૂં ન્ટેનોનું હતુ. એમ જન સન્દિરતી શિલ્પકલાતા વિધાનથી સિદ્ધ થાય છે. તેમાં થોડાં શાતકપર વેષ્ણુવાએ મૂતિ ખેસાડી છે.
(ર૨૮૭)
મોરી (મોરીમાં થએલા) રાન્નની પછી મેવાડમાં ગેહલેટી વરાની સ્થાપના થઇ હતી તે વશમાં પણુ પૂર્વે જત રા'”ઓ યઇ ગયા છે. અને તેમનાં બ'ધાવેલાં મેવાડની પાલેમાં હાલ પણુ જનમત્દિરાનાં ખ'ડીયરે છે.”
પવ ૬૫૫-“મોગલના તેમન હિન્દુઓના પતિહાસમાં પ્રખ્યાત થએલા ધારૂલ ખેરની સરલદમાં આવી અજયબીએઓ છે. ચોહાણ્ાની દ'તકથાને ટેકો આપનારા શિલાલેખો મેળવવાને મે' ધરી મહેતત કરી પણુ તે નકામી ગઇ. આટલું છતાં ભાગ્યયેગે મતે વતુતા રાજાઓના સિકાખએા મળી આવ્યા હતા. જે ઉપર ખુદ્દ અને જનતી નિશાતીએ માકમ પડતી હતી. ”
આ ઉપરથી સમજી શકાય છે કે પૂર્વ ક્ષત્રિય રા“જનએ જેતધલે પાળતા હતા. પૂર્વે અનેક ખાહ્મણા જેનધમે પાળતા હતા. ચોરાશી “તના વાણિયા ગણુય છે. તેમાંથી ધણી નનતતા વાશિયાતી સ્થાપ તા કરતારા જનાચાર્થા હતા. સિન્ધ્ર અને સાવીર દેરાતા રાન્નઓએ ન્નધર્મ અગીકાર કર્યો હતો એમ કલ્પસૂત્રધી સિદ્દ યાય છે. દશાણે-
ભદ્રરાન્નએ શ્રી વીરપ્રભુનું મોટું સામેયું કયું હતું અને તેણ સાધુપણું અ'ગૌકાર કયું હતું, વિકાર દેશ તો! જનોની *નહોજસાલીગાળા દેશ હતે।* આસામ, નનવા, ભહાદેશ, એ[ટીયા વગેરે દેશમાં પહેલાં જતધમે હતે! કયા કયા દેશમાં પૂર્વે જતધમે હતે! તે તીર્થોતી સિદ્ધિથી નકી થાય છે માટે તે જણાવવાને તીચે પમાણે શ્ઞેકો લખવામાં આવે છે.
પાંચમાં અને છઠ્ઠા શ્લોકથી જે જે દેશેમાં તીર્થો જણાન્યાં છે તે તે દેશે।માં પૂર્વે ન્ટેતધમે હતો. અને કરોડે મનુષ્યો જેનધમ પા- ળતાં હતાં એમ સિદ્ધ થાય છે.
આયે સુહસ્તિતા વખતમાં તો ઉત્સગે માર્ગે અનાર્ય દેશોમાં નેત સાધુએ વિચર્યા હતા એવું પૂવે જણાવવામાં આવ્યું છે. દક્ષિણુ દેશમાં જન રાજળએનું શ્રી વીરપ્રભુ અને તેમની પાછળ વિકમનતા સાત આડ સેકાએ સુધી પુષ્કળ જ્નેર્ હતું.
શ્રી વિક્રમના પહેલા; બીશ્ન અને ત્રીન સેકા સુધી તો જેનેનું પુષ્કળ જ્નેરે હતું. જેનોની સાથે તે વખતમાં સ્પર્ધા કરે એવા બેહા હતા પણુ બાદ્ધે કરતાં જનોની વગ્તી ધષ્મી હતી અને તેમજ ૦૪ન- ધર્મી શળજ્નએ પષ્યુ ધણા હતા.
મીસીસ એનીખેસન્ટ જેનધર્મ સ'બ'ધી પોતાના ભાષણુમાં જ- ણાવે છે કે “આગળ જણાવ્યા પ્રમાણે દપકલ્પ (હિન્દ) નતા આખા દક્ષિભુ ભામમાં થઇને નીચે પ્રસરતા જને દક્ષિષુ હિન્દુસ્તાનમાં આવી પહોંચ્યા. મદ્રા, ત્રિચીનોપલી અતે દક્ષિણુ ઠિન્દુસ્થાનના બીશન ધણા દેશોને તેઓએ રાન પૂરા પાડયા છે.” આ પ્રમાણે એતિહાસિક દૃદિથી જતાં જેનોતું પૂવે ધણું' નેર હતું એમ સિદ્દ થયા વિના રહૈતું નથી. જ્યારે હિન્દુસ્થાનતપર સીથીયત લેકેની સ્વારીએ આવી તે વખતે હિન્દ્સ્થાનમાં ધણા જેત રાજળએ હતા. કાઠીયાવાડમાં વલુભીપૂરીના ભગ પૂર્વે ધણા જેન રાજાએ હતા. કાદિયાવાડમાં
(3૩૦)
વલભીપૃરીમાં જનેનાં ત્રણસોનેસાઠ દેરાં હતાં અતે એકી વખતે સવે ટેરાસરે।માં ધ'રા વાગતા હતા* વિક્રમ સ'વતતી પૃવેં ગુજરાતમાં પચા” સરા અતે વડનગર એ ખે જૂનાં નગર હતાં અને યાં થનારા રાન્ન- ગો જનતધમ પાળતા હતા. વિકમ સ'વત્ પાંચસે તેવીસમાં ગૂનરા- તની ગાદીના વડનગરમાં ધ્રુવસેનરાજા રાજ્ય કરતો હતે. ધ્રુવસેનરાન્ન જનતધર્મી હતે. તેતો પુત્ર મરણુ પામવાથી તેને શેક થયો. તેનો ગોક ટાળવાને વિ. સ'. ૫૨૩ માં ધ્રુવસેનરા”ન્નની સમક્ષ કલ્પસૃત્રની
સભા મધ્યે વાચના શરૂ થઈ એમ ડકલ્પમૃત્રમાં લખ્યું છે. વિક્રમ સ'વતની પૃવેં ભદ્ર્બાહુ થયા અને તેમજ વિકમની પેલી સદ્માં વજી-
સ્વામી થયા વજસ્વામીતા વખતમાં મણાપુરીનો રાનન બોદહ્ધપક્ષમાં હતો તેતે થી વજસ્વામીએ ન્ટેનધર્મી બનાવ્યો હતો. માળવા, મારવા વગેરે દેશના રાજએ। વિક્રમ સ'વત્ પૂર્વે ધણા જતધશમે પાળતા હતા. ધમૅદાસગણિ મહારાજ કે જે શ્રી વીર પ્રભુના વખતમાં વિદ્યમાન હતા. તે રાજના પુત્ર ઉતા. તેમના દેશમાં જતધમં પ્રસર્યો છતે. કાલિકાચાયેના વખતમાં માળવા, ગુજરાત, સોરાષ્ટ્ર, લાટ અને
દક્ષિષુ દેશના રાળજ્નએ જન હતા એમ તેમનાં ચરિત્રથી સિદ્ધ થાય છે. કાલિકાચાયે ત્રણુ થયા હેય એમ સમન્નય છે. ગર્દભિલ્્ રાશન કે જે ઉજ્જનિની નગરીમાં રાજ્ય કરતો હતો અને જેણું કાલિકાચાયેની બેન કે જે સાધ્વી થઇ હતી તેને ગર્દભિક્ષ રાનએ પોતાના અન્ત:- પુરમાં (જનાનખાનામાં ) રાખી હતી તેથી કાલિકાચાર્યે ઇરાન, તુર્ક” સ્થાનના શ્ઞાહિશ્રાને ખોલાવી સોરઠ દેરામાં થઇ લાટદેશ અર્યાત્ ભરૂચ તરપ્રના દેશના રાજળએ ને જીતીને ઉજ્જયિનીના ગર્દભિલ્રરાજને હરાવીને ગાદીપરથી ભ્રષ્ટ કર્યો હતો. તે વખતથી હિન્દમાં શાખી દેશના રા્ન- એ! અર્થાત્ શક રાન્નઓનું જેર વધી પડયું. કેટલાકે કાળે વિક્રમ રાજળએ શાક વંશતો ઉચ્છેદ કરી 'સાવૈભોમ રાજ્યની રયાપના કરી.
(૩૧)
શ્રી કાલકાચાર્નેં દક્ષિષુ દૅશતા પ્રતિકાનપુરમાં જેનરાજ રાતવાહનની સમક્ષ પાંચમની સ'વત્સરી હતી તેતી ચો।થની સ'વત્સરી કરી. પભાવક ચર્તિ તથા નિશીષ્રચૂર્મુ!માંથી આ બાબતના પાર્કે મળી આવે છે. આપણે અત્ર એટલું વિચારવાતું છે કે કાલિકાચાર્યના વખતમાં દક્ષિયુ દેશની રાજધાનીભૂત પ્રતિકાનપૂરમાં ન૪ન રાન્ન હતો. અને દક્ષિષણુ રશમાં જનધર્મ પવત્તતો હતે. શ્રી પાદલિમ ધભુના ફૂળમાં સ્ક'દિલાચાયે થયા તેમણે ગૌડદેશમાં વિઠાર કર્યો ત્યાંના સુકૃદ નામના ખ્ાહાણુને દીક્ષા આપી. તે દ& હતા. વિહાર કરતા કરતા તે લાટ દેશના લલામભૂત ભરૂચમાં આવ્યા. તે ઉ'ચે સ્વરે ગો'ખતા હતા તેથી એક યુવાન સા- ધુએ મસ્કરી કરી કે આ હવે રહ્દાવસ્થામાં ગોખીને શું મૃશળકુ લાવશે. ૬% સુક'દ સુનિએ એકવિ'શ દિવસ સુધી સરસ્વતિતી આરાધના કરી અને દેવીની ૬ૃપાથી ૨ૃહવાદી તરીકે પ્રસિદ્ધ થયા. તેમની સાથે કાત્યાયન ગોત્રીય દૈવપિતા દેવશ્રીમાતાનો પુત્ર સિદ્ધસેત બઆઉ'મુ વાદ કરવા આવ્યો. ૬% વાદિએ સિદ્ધસેનને હરાવી દીક્ષા આપી કુમુદચ'દ્ર એવું નામ આપ્યું. તેમણું સકલ સિદ્ધાંતોના અભ્યાસ કશો અને ઉજ્જ- યિતી નગરીના વિક્રમાદિત્ય રા”્નને પ્રતિખોધ આપીને જેનધર્માં બના- વ્યો. જત થએલા એવા વિકમાદિત્ય શાળ્નએ થ્રી સિદ્દાચળજને। સ'ધ કહાડયે। હતો. સિદ્સેન દિવાકરસૂરિ ઉજ્જાયનીથી વિહાર કરીને ભરૂચમાં આવા હતા તે વખતે ત્યાં બળામત્ર રાભજતેો પુત્ર ધતંજય રાન્ન રાજ્ય કરતે હતે. તેણે થ્રી સિહ્સેનદિવાકર સૃરિની પાસે દીક્ષા અંગી- કાર કરી થતી. વિકમ સ'વત્તા પહેલા સૈકા સુધી તો ક્ષત્રિય જેન રાજાએ દીક્ષા અ'ગીકાર કરતા છતા ગમ પ્રભાવક ચરિત્રથી સિદ્ધ થાય છે. સિદ્ધસેન દિવાકરસૂરિ દક્ષિણ દેશના પ્રતિકાનપૃરમાં સ્વગેગમનને પામ્યા. શ્રી સિહ્સેનદિવાકરના સમય સુધી તે જનોની પૂણુ નનહે- જલાલી હતી તેમના વખતમાં ધણા ક્ષત્રિય રાજાએ ઉત્તર [હૈદુસ્થાન તથા
(૩3૨) દક્ષિણુ હિન્દુસ્થાતમાં જનધમ પાળતા હતા. શ્રી વજસ્વામીના વખતમાં હિન્દુસ્થાનમાં ધણા જત રાજાએ હતા. થ્રી વજસ્વામીના વખતમાં ભાવડના પુત્ર જાવડરાળે શ્રી શત્રુંજય તીર્થને ઉદ્ધાર વિકમ સત્ ૧૦૮ માં કરાવ્યો હતો. ન્નવડક્ષાના વખતમાં કાઠીયાવાડ વગેરે દેશપર ગીસ, તુકસ્તાન, ઈરાન વગેરે દેશના મ્લેચ્છ લોકોની ધણી સ્વારીએ। આવી હતી. પરરેશીએ ધણા જનોને પકડી પોતાના દેશમાં લેઇ ગયા હતા અને (યાં ગુલામગીરી, કરાવતા હતા. જાવડશાણહે જૈનોને પરદેશામાંથી પાછા આણ્યા હતા.” ઢાડ રાજસ્યાન નામનું પુસ્તક વાંચવાથી આ બાબત
નરન
#. જાડા સ'બ' વી શવૃ'જય માહાત્મ્યમાં નીચે પ્રમાણે લેખ છે.
ઊગવાત મહાવીર સ્વામી ઇડને કહે છે કે હે ઇં; ] મારા પછી
વિક્રમ રાન્ત થરો અને તે વિક્રમ સ'વત ૨૦૮ ની સાલમાં «વડેરા વન સ્વામીની સહાયથી સિહદ્ધાચળનાો કઉદ્દાર કરશે,
એક વખત ધોડા ખેલાવવા નિકળેલા ન્તવડ ગુરૂની વાણીથી અર્થને સાધનારી આશાવેલમાં દેોરારે અને કેટલેક વખત વહો ગયા પછી ભાવડે
સ્વગવાસી થશે એટ્લે *૧ડ પોતાતા રાફેરતું' ધમની બે પ્રતિપાલન કરરે પછી દૃૂષમકાળના માહાત્મ્યથી મલેચ્છાનું' લરક્ર પોતાના બળથી
જાવડના ગામોને તાબે કરી લેશે અને ગાવો, ધન, ધાન્ય, છોકરા, બેરા તથા ઉત્તમ મધ્યમ અધમ લેકે।ને સોરઠ, કચ્છ અને લાટ વગેરે દેશોમાંથી લેઈ ઈ પોતાના સુલકમાં તે મલેચ્છે। ચાલ્યા જરો. ત્યાં તે મલેગ્છ્ે બષા વણ્ાને પાતાપેોતાના લામક કામમાં નડી દેઇ બહુજ ધન આપી પોતાના મુલકમાં રાખરી. તે વખતે ત્યાં પણુ સઘળી ચીનના વ્યાપારમાં હુશિચાર ન્તવડે ધત પેદ્દા કરશે અને આય દેશની પેઠેજ અનાર્ય દેશમાં પણુ પોતાની જ્ઞાતિને એકટી કરી વસાવી ધમવ'ત રહી ત્યાં પણુ અમારે દેહરૂં બધાવડો. આર્ય અનાયે દેરામાં વિહાર કરતા મુનિવર અનુક્રમે આન'દસહિત ત્યાં પધારશે એટલે ન્તવડ તેમને વાંદરો અને વખાણું સાંભળતી વેળાએ સિદ્ધા- ચળના મહિમા ઉદય પ્રસગે ' પાંચમાં આરામાં નવડ નામને! એક તોર્યને
(૩૩ »
સબ'ધી સારૂં અજવાળું પડે છે. વજસ્વામીના વખતમાં આર્યાવર્તમાં ચારે વર્ણી જનધમે પાળતી હતી તેમજ તે વખતે જન રાનએઓ હોવાથી આયેદેશમાં રાજકીય જનધમે ગણાતો હતે. થી મલ્વવાદીના
તે પથામૃતવડે સતાન કરાવી, પૂછ રથમાં સ્થાપી ઉત્સવ સહિત તક્ષ- શિલામાં લઈ «શે. પછી રાન્નની મદદ મેળવી ત્યાં રહેલા પોતાના ગોતી જેને સાથે લેઇ એકારણે! કરતે। નવડે શત્ર'જય તીર્ષની સહામે તે પ્રતિ- માને લૈઇ જશે. રસ્તામાં ડૅકાણું ડેકાગે ધરતીક'પ, મહાઘાત, નિધાત, અશ્િ કોપ વગેરે મિથ્યા ટષણિવ'ત જવેોનનાં કરેલાં વિધ્નોને દુર કરતે! કેટલીક મુદતે સોરઠમાં જશે અને મહુવે પહોંચ] ગામને ગાંદરે હેરશે.
એ વખતે અગાડી કરીયાણા શરી જે વહાંગા ન્નડે ચીણુ મહાચીણુ ( ચીન અને મહાચીત ) તથા ભોટ દેરાભણી હ'કારેલાં હતાં, તે પવનથી તે।ફાનમાં ફસાઈ જતાં સ્વણું &પે જરે. અગ્તિના દાહથી ખલાસી લેકે તેની અ'દર૨ સોનાની ખાતરી કરી તે અઢારે વહાણુ સોનાથી ભરી દેરે;
અને નવડના સારા નરીખને લીધે મહુવામાં પ્રવેરા કરવાના મુહૂતે વખ- તેજ ત્યાં આવી પષહેંચશે. એ વખતે એક પુરૂષ તેની પાસે આવી વધષા- મણી દેરી કે “અહીં રાહેરની નજીકના વનમાં શ્રી વજસ્વામી નામના મુનિ પધાયેો છે.” એટલામાંજ બીન્ને પુરૂષ આવીને વધામણી આપરો કે “પહેલ ખાર વષ અગાઉ હ'કારેલાં વહુાાગ્ા કે જે ગુમ થવામાંન ખપ્યાં હતાં તે વહાંગા ફરાળખેમે સેતું ભરી અહીં આવી પહોંચ્યા છે.' આ બન્ને વધા- મણીઓ મળતાં મેઠ એ વિચારસાં પડયે કે “ એ બેમાંથી પહેલું કયું કામ કરૂં ૨ ” એમાં શરજૈળ કરી છેવટ એ નિશ્ચય પર આવ્યો કે “પાપથી પેદા થનારી લક્ષ્મી ક્યાં ? અને પુણ્યથી મળનારા પાવન મુનીશ્વર કયા ? માટે પહેલાં મુનીકશરનાં દરીન કરી તેમની દેરાના સાંભળી પછી વહાણની ખખર લઈરા.” આવા વિચાર કરી ધન્ય આત્માવ'ત ન્તવડ મહોત્સવવડે સ્વજન સહિત વનમાં જઇ ગુર્ને વાંદશે અને તેમના મુખની સન્મુખ બેશી ગર્ મુખને નોશે.
શ
(૩૫)
રાજના ઉપરોધયી ધનેશ્રરસૂરિએ શત્રુજય માહાત્મ્યની રચના કરી. તેના વખતમાં બોદ્ધો અને જેનો વચ્ચે મોટો શારમાર્થ થયો અને. તેમાં મલ્લવાદિએ બોાદ્ધોને હરાવ્યા તેથી પ્રતિસઞા પમાણે બોજ્ધાને દેશપાર થવું પડયું. વિક્રમ સત્ પછી ૧૩૭ એકસો! સાડત્રીશ વધે સુધી તો જતેોમાં શ્ેતાંબર અને દિગ'બર એવા ખે પક્ષ પડયા નહોતા, વિકમના છટા શતક સુધી તો જેતોતું પુષ્કળ જેર હતું, એમ સુક્ત કહે કહેવું પડે છે. વિક્રમ સંવત્તા છઠ્ઠા સેકા સુધી પણુ હિન્દુ” સ્ષાતમાં જતધમ સાર્વભોમ ધમ તરીકે રણ્વા હતો. જેકે જતોની સામે બોદ્ધો પ્રતિસ્પર્ધા તરીકે હતા તો! પગ્ તેએના કરતાં જતોનુ' પુષ્કળ ભ્નેર્ હતું.
વિકમ સ'વત્ના છઠ્ઠા સૈકામાં જનતોમાં ત્રી હરિભદ્રસરિ, શ્રી દેવાંધગણિ ક્ષમાક્ષમણુ જેવા મહા વિદ્દાન્ આચાર્યો યયા. શ્રી દેવાધ- ગણિ ક્ષમાક્ષમણે વદ્દભીષૃરમાં વિકમ સ. ૫૧૦ માં જેનાગમોને! ઉદ્દાર કયા. વિક્રમ સ'વતતા સાતમા-આઠંમા-નવમા-દગ્રમાં અને અગિયારમા સૈકામાં દક્ષિ'યુ દેશમાં જેત રાજાએ રાજ્ય કરતા હતા. પશ્ચાત દક્ષિગ્ દેશમાં લિ'ગાયત ધસમસતી સ્પ્રાપા થઇ તેથી દક્ષિણુ દેશમાં ન્૪તરાળજાએ। ધટવા લાગ્યા. વિકમ સવતતા નવમા સેકામાં કાત્યકુ”જ ( કતે।ન દેશ ) તી ગાદીપર ર્ય વ'શમાં થએલા ચદ્રગુમ રાજનના ગોત્રનો યશ્ઞોવર્મા નામે રાન્ન હતો. તેતો આમ નામતે પ્રુત્ર હતો તે ગુજરાતના મોઢેરા ગામમાં સિદ્ધસેનસૂરિનતા ઉપાશ્રયે આવ્યો અને સિદ્ન્નેનસરિતા શ્રિષ્ય બપ્પભટ્િ સાથે રહેવા લાગ્યો. યશેાવર્મા મરી ગયા બાદ તેતી માદીપર આમ રાશ થયે તેણે બપ્પભદિસૂરિતે કતે।જ દેશમાં ખોલાવી પોતાના ચુર્ તરીકે યાપ્યા. સિહ્સેનસૂરિએ બપ્પભદિને વિ. સ'- ૮૧૧ માં ચૈત્ર વદિ આઠમતા દિવસે આચાયે પદવી આપી. તે વખતે ગૌડ દેશની લક્ષણાવતી નગરીમાં શ્રી જેન ધમેરાનન રાજ્ય કરતે!
(3$)
હતો તે રાળનને ખષ્પભટ્ટસૂરિએ ઉપદેશ આપીને જિતભક્ત બનાવ્યો હતે. બપ્પભદ્િના ઉપદેશથી આમ રાજા પકેો જેત થયો. તેણે ગાપગિરિ પર્વતપર્ કાન્યકુબ્જમાં-સતારક નગર અને મોટેરામાં જન- મ'દિરો બ'ધાવ્યાં હતાં. મોટેરાતા મોઢવાણીયાએ જનધર્મી હતા. આમ રનના પુત્ર ભોજરાળએ બેતધમે પાળીને જેનધર્મેની ઉન્નતિ કરી હતી. તે વખતમાં ગુજરાતમાં વનરા૦૪ ચાવડે જનતધર્મી હતે!. તે ચૈમવામિ શીલગુણિસૂરિને પોતાના ગુર્ તરીકે માનતો હતો, વનરાજ ચાવડે પાટણુની ગાદીપર ખેરા તેણે જનધમેની સારી રીતે ઉન્નતિ કરી. પાટણુમાં પ'ચાસરા પાશ્રનાયના મ'દિરમાં વનર1૦૪ ચાવડાની મૂર્તિ છે. પંચાસર નગરમાંથી પ'ચાસરા પાશ્રનાથને પાટણુમાં લાવનાર વતરા૦# ઉતો. વનરાજ ચાવડાના વડુઆએ શિલાદિત્ય વમેરે જંનધર્મી હતા. પાટણની ગાદીપર આવનાર વલ્લભીના રાજનના વશ્ચજ્ને થાવડાવ'શ તરીકે ગણાવા લાગ્યા. તેના વ'શ્માં માણુસા અને વરસેોડાના ઠાકોરો હાલ વિદ્યમાન છે. ગુજરાતમાં છેલ્ામાં છેલે સેલ'૪ી કુમારપાળ જન રાજન થયે. ગુજરાતમાં વસ્તુપાળ અને તેજપાળ એ ખે દક્ષાત્રીમાલી જત મહા પ્રધાને! થયા. વિક્રમની તેરમી સદી સુધી ગુજરાતમાં અને દક્ષિણુ દેશમાં જેન રાન્નએા વિમાન રજના પશ્ચાત જેનધમે પાળતાર રાજશ્ો રેલા નહિ. 'જૈનોથી ઉદભવેલી ભાષાઓ” તથા ખેડાયલી ભાષાઓ.
જતનોથી માગધી ભાષાનો ઉદભવ થયો છે. માગધી ભાષામાં લખાયેલાં હાલ હેન્નરો પુસ્તકો મળી આવે છે. પિસ્તાલીશ આગમે પ્રકરણુ મન્ધો અને ચસ્ત્રિ વિગેરે હન્નરો જેન મન્થોને માગધી ભા" થામાં લખાયલા દેખીને કોતે આનન્દ ન થઈ શકે. આર્યષાવતેમાં જ્યાં સુધી માગધી ભાષાના ઞ્રન્ધો રહેશે ત્યાં સુધી જતાચાથેની કીર્તિ રહા કરશે. જનતોથી પિશ્ાચી, શૈરસેની, પામૃત વગેરે ભાષાએ વગેરે ઉત્પ
(૩૭ » થઇ છે. ગુજરાત દેશ્રમાં ચાલતી ગુજરાતી ભાષાના પ્રવતેકો જતે છે એમ એતિહાસિક દછિયી સિદ્ધ થાય છે. સ'સ્કૃત ભાષામાં પ્રાચીનમાં પ્રાચીન જેન શ્ઞાકટાયન વ્યાકરણુ છે તેથી સ'સ્કૃત ભાષામાં જેનોતે। પ્રધયમ હાથ છે એમ સિહ થાય છે. જેનોએ સ'સ્કૃત ભાષામાં હનર ગ્રન્ધો લખ્યા છે તે જેસલમેર, પાટષ્મુ, ખ'ભાત, અમદાવાદ વગેરેના ભૂના ભ'ડારો જેવાષી માલુમ પડે છે.
જનધર્મ સાહિત્ય સ'બ'ધી મીસીસ એનીખેસન્ટ નીચે પ્રમાણે કહે છે કે “ નેનધર્મે રાળજ્નએ પ્રા પાડયા એટલુ'જ નહિ પણુ તેએ તામીલ ભાષાના સ'સ્થાપક હતા. તામીલ ભાષાનું વ્યાકરેમુ જે સરસ હયાત વ્યાકરેણે!માં બહુજ ક્ષાઓય પહદંતિ પ્રમાણે લખેલુ' છે તે પણુ જનોની પૃતિ છે. પવનન્દીનુ' લોકપ્રિય વ્યાકરમુ નમાલ તેમજ લાદીયર જનોનાં છે. પ્રખ્યાત કવિ તીર્વલુવરનુ' મુરલ જે દરેક દક્ષિણુ હિન્દુ- સ્યાનતા રહેવાશીતે જણીતું છે તે જતોતે ગ્રન્પ્ર છે એમ કહેવાય છે, અને તેતુ' કારણુ એ છે ક તે જનોના શબ્દ વાપરે છે. તે અન હતો વિષે લખે છે અને જૈનોના પારિભાષિક શખ્દોતો ઉપયોગ કરે છે અતે તેટલા મારે તે જનધમૈનો હેય એમ માનવામાં આવે છે.”
આ ઉપરથી સિદ્ધ થાય છે કે માગધી, પ્રાષ્ઠતત, તામીલ-કાનડી કેતેરી, શૈરસેની,; પિશ્ચાચી, અને ગુજરાતી વગેરે ભાષાએ જેનેથી ઉદભવી છે. સ'સ્કૃત ભાષાને જેતોએ વ્યાકરણુ આદિ બનાવીને સારી રીતે ખેડીને આર્યાવતેતી ભાષા સાહિત્યની ઉન્નતિ કરી છે. શાકટાયત જનેન્દ્ર, સિદ્ધહેમ, ખુદ્દિસાગર, વગેરે જેનોતાં સ'સ્કૃત બ્યાકરણુ। છે. પાણિનિ વ્યાકરગૃતા પહેલાંનું હાલમાં જતોનું શાકટાયત વ્યાકરણુ ગણાય છે. વિકમ સ'વત્ તેરની સાલથી જતોએ ગુજરાતી ભાષા ખેડવા માંડી છે, ગુજરાતી ભાષામાં જનોના સેંકડો રાસાએ વગેરેનાં પુસ્તકો મળી અાવે છે. તેમજ ચુજરાતી ભાષોમાં લખાયેલા જતોના ગધ ગ્રન્થો
(૩૮)
પણુ સેકડો મળી આવે છે. ન્ટેતાએ અનેક ભાષામાં અનેક વિષયોને ચર્ચટીને સાહિત્ય ગ્રન્થાને રચ્યા છે તે હવે ઇંગ્લીશ સરકારના શાન્ત
શજ્યમાં શાન્તિના સમયે બહાર પકારમાં આવવા લાગ્યા છે.
કેતેડી ભાષાને જેતોાએ બારસે વધ સુધી ખીલવી હતી અને તેમતી કેનેડી ભાષાપર વિક્રમ સ'વત્ ડવેંની સત્તા હતી, તેલ'ગી ભાષાના સાહિત્યમાં વધારે કરવાને જતોએ પર્વે સારો ભાગ આપ્યો છે. જગ- સાધ તરધના દેશમાં 'જેનોતું પહેલાં રાજ્ય હતું અને એવું સાંભળ- વામાં આવ્યું છે કે જગન્નાથપ્રરીમાં પહેલાં જનતીથ હતું. શ્રી સ્થૂલિ- ભદ્રના વખતમાં ન'દરાજ થયે! યારે જનોનુ' જોર્ આખા હિન્દુસ્યાનમાં હતું. નંદરાન્નએ જન ધર્મ પાળતા હતા. દિગખરાચાર્થોએ અનેક પુસ્તકો લખ્યાં છે. મુંબાઈ પાસે આવેલા વસઇ તરફના પર્વતાની હારમાં પૂર્વે જનેોનાં મ'દ્રિ હતાં તે બબ્બર કૃલમાં શ્રીપાલ રાજન ઉતરેલા તે વખતના ઇતિહાસયાં સિહ થાય છે. પૂર્વે ગિરનાર પવેત- પરની પ્રતિમા શ્રી ફાશ્મીર તરફ્ષી લાવવામાં આવી હતી. શ્રી શત્રુંજય માછાત્મ્ય ગ્રન્ષ વાંચવાથી માલુમ પડે છે કે જનો આયેવતેમાં ઘણા કાળથી રહે છે. સ'ખેશ્વર પાશ્રનાથની મૃતિ કે જે ધણી પ્રાચીન ગણુ" વામાં આવે છે અને જે શ્રી કૃષ્યુ અને શ્રી નેમતાથ પલુના વખ" તમાં વિઘ્માન હતી તે પ્રતિમાપરથી જે7નોની પ્રાચીનતા સહેને સિદ્ધ થાય છે. કેશરીયાજીની પ્રતિમા હાલ મેવાડદેશમાં આવી છે. અને જે પ્રતિમાનું ઉજ્જયિની નગરીમાં શ્રીપાલ રાન અમ મયણાસુંદરીએ પૂજન કર્યું હતું તે ઉપરષી પણુ જેતધમૈની ઘણી પ્રાચીનતા સિદ્ધ થાય છે.
ગુજરાતી અને હિન્દ્શ્ધાતી વગેર ભાષાઓમાં અનેક વિષયોના ગ્રન્થો
( 3૯) ખતાબ્યા છે. તેમજ જનોએ તત્ત્વજ્ઞાન, અધ્યાત્મસ્ઞાન, કધાએ, જીવન- ચસ્ત્રિ, એતિહાસિક ભ્ત્તાંતા, મ'્ર, તત, યત્ર, રસાયન, જ્યોતિષ, બ્યાકરણુ, ન્યાય, અલ'કાર, ૪૬, દબ્ય, ચરણાતુયાોગ, ગણિતાતુયોગ; ચારિત્ર અને વ્યાપાર વગેરે અનેક બાખતોના ગ્રન્થો લખ્યા છે.
પૂર્વે કેટલાંક શતક ઉપર ચોરાશી આગમે। હતાં. હાલ પિસ્તાલીશ આગમે છે. પિસ્તાલીશ આગમેો અને તેતી ટીકાઓ, ભત્તિયો, ભાષ્યો, ચૂણિયો અને નિર્યુક્તિયો વગેરેને અવશ્ષેકવામાં આવે તો ભારતમ જનધમને ધન્યવાદ આપ્યા વિત। અન્ય દેશીએઓથી પણુ રહેવાય નહિ. ઝેનધમ સાહિયના ગ્રન્ધો હાલ અન્ય દર્શીનીઓના ધર્મે મ્રન્ધો કરતાં શ્રણા છે. જનધર્મને પ્રતિપાદન કરનારાં સૃત્રો તથા ગ્રન્થો ધણા સરસ છે. હાલમાં પાશ્રાત્ય વિદ્યાનોએ મોઢા ભાગે વેદ ધમ અને બોહ્ધધમેન પુસ્તકો બહાર પડવાથી તે તરક્ લક્ષ આપ્યું છે પણુ જ્યારે જન- ષ્રેમના સ'પૂણું ત્રન્ધો બહાર પ્રકાશમાં આવશે અને તે તરક પાશ્ચા- ' (ય વિદ્ાતોતું લક્ષ ખેચાશે ત્યારે જેનધમેની પ્રસ'શાનતો અવાજ સવે દેશમાં ગાજ ઉઠશે. શ્રી ભદ્રબાહુએ સત્રેપર નિયુક્તિયા રચી છે. શ્રી ઉમાસ્વાતિ વાચકે તત્તવાર્થ સૂત્ર વગેરે પાંચસે ચન્થો રચ્યા છે તત્તાર્થ સૃત્રપર શ્વેતાંબર અને દિગખરતા આચાયમૉએ અનેક ટીકાએ કરી છે તેમતા ધણા ગરત્થોનો તાશ યએલેો દેખવામાં આવે છે. શાકટાયન ગ્યાકરેણુ કે જેની પશ'સા દક્ષિણુ હિન્દુસ્થાનમાં એ૪ી અવાજે થાય છે તેનો બનાવનાર જેનાચારય છે. જેનેન્દ્ર બ્યાકરણુ જનોનું છે. શ્રી હેમચ'દ્ર પ્રણુએ રચેલું સિદ્ધ હેમબ્યાકરણુ છાલ પ્રસિદ્ધ છે અને તેની પ્રશ્ન સા ચારે ખ'ડના વિદ્યાનો કરે છે. ખુદ્ધિસાગર સૂરિએ વિકમ સંવત્ ૧૦૮૦ ની સાલમાં બુહિસાગર બ્યાકરણુ બનાભ્યું છે, મલ્લવાદી, સિદ્ધસેત દિવાકર સૂરિએ ન્યાય વિષયના ઉત્તમ મન્થો લખ્યા છે. ભારતવર્ષની પ્રાચીન નહોજલાલીતુ' જેમાં સારી રીતે વણુન છે એવે શ્રી શત્રુંજય
(૪૦) માહાત્મ્ય નામંનો ગ્રન્થ છે 9% જેના કર્તા શિલાદિત્ય રા'નધી પૂનિિત ત્રી ધનેશ્વર સરિ છે. શ્વેતાંબર જનાચાર્માસે અતે મુનિયોએ ધર્મે સબધી ધણા મન્ધો રચ્યા છે. તે સબધી અજવાળુ પાડનાર જેના ગમલીસ્ટ કે જે જન શ્વેતાંબર કન્ફ્રન્સ તરફથી બહાર પડયું છે તેનું અવલેોકત કરવું. સિક'દર અને તેની પછીની સિથિયન-મુસલમાને। વગે- રેની સ્વારીએથી ધણુ જેનઞ્રન્ધો નછ થયા છે. ધર્મયુહ્ધે વખતે ધણા ગ્રન્થો તછે થયા છે અતે ધણુ ગ્રન્થો ભ'ડારોમાં જીણું થઇ સડી ગયા છે. જન દિગબરેમાં પણુ ધણાં જેનધર્મ સબંધી પુસ્તકો છે. તેમનામાં પુરાણા છે. જનધર્મીએએ રચેલાં પુસ્તકો બહાર પડશે ત્યારે ન્ટેતેતર વિદ્દાનો જનધર્મેતી ઉત્તમતા જણુવા ભાગ્યશાલી બનરી.
તીર્થો જન શ્ાસ્રાોમાં અનેક પવિત્ર તીર્થોતુ' માહાત્મ્ય જષ્યાવવામાં
આવ્યું છે. સર્વ તીર્થોમાં સિદ્ધાચલ તીર્થની શ્રેઇતા સ્વીકારવામાં આવી છે. તીર્થકલ્પ, વિવિધ વીર્થકલ્પ વગેરે ગ્રન્ધોમાં જન તીયેની યાદી આપવામાં આવી છે. શત્રુંજય, ગિરનાર, તલાળના, આખુજી, તાર'ગા, રાખુકપુર, સ'ખેશ્વર, ભોયણી, પાનસર, કૈશરીયા, અંતરિક્ષ, મક્ષીજ, મારવાડતી પ'ચતીર્થી, પાવાપુરી, વૈભારગિરિ, અશ્વાવ- બોધ તીર્થ, અને સમ્મેતશ્િખર વગેરે અતેક તીથો જનેોમાં હાલ વિદ્યમાન છે. જેનોનાં ઉાલ આશરે નાનાં મોટાં છત્રીશ હન્નર દેરાં છે એમ સ'ભળાય છે. જેન તીર્થોમાં પ્રભુની ભક્તિ કરવા માટે જેને “નય છે. તીથેગાઈડે નામનું પુસ્તક વાંચવાથી જત તીર્થો સ'બ'ધી પ્રકાશ પડે છે. કહેવાનો સારાંશ એ છે કે જેનોનાં તીથી જેનોની પ્રાચીનતા; મોટાઇ અને તેઓની ઉત્નતિનો ખ્યાલ આવી શ્રકે છે; જેતાએ જિત મભન્દિરો બ'ધાવીને શિલ્પકળાને ધણું ઉત્તેજન આપ્યું
(૪૫૭) છે. જનોની પ્રાચીનકાલમાં અપૂધે નહોજલાલી હતી તે હાલમાં વિલ” માન તીર્થોમાં રહેલાં જેન મ'દિરિથી પાશ્ચાત્ય વિદાને જ્નેઇ શ્રકે છેઃ ભારતવધેતા એતિહાસિક ૬તાંત્તમાં જનોએ ધણુ કાળા આપ્યે છે. હિન્દુએના યસમાં પૂર્વે પશુએા હોમાતાં હતાં તે અધ્મે રીવાજને ઉઠાવીને દયાનો ફેલાવે! કરનાર જેનાચાર્યો હતા. શિષ્ય--જેનધર્મની ચડતી ( ઉન્નતિ ) ઉપર પ્રમાણે અવલેકતાં મા-
લુમ પડૅ છે. જનોની પડતીનો આરભ કેવી રીતે યયો તે કૃપા કરી જણાવશે
ગુરૂ--હૈ જ્િષ્ય ! ચડતી અતે પડતીનાં ક્ાલયક્ો દુનિયામાં સર્વ વસ્તુ" એપર છે. જેની ચડતી છે તેતી પડતી છે. એક વખત આર્યાવતે યાતે તિ'દસ્તાન દેશમાં રાજછીય ધ તરીકે જેન ધમ ગણાતો હેતો. સર્વ રાજાએ અતે ચારે વર્ણો જેનધમેની આરાધતા કરતી હતી. તે જેનધમનો હવે પ્રાયઃ વૈશ્ય બ્યાપારી વાણિયા તરીકે ગણાતી ન્નતિ પાળે છે. બે૪તધર્મની પડતીનેો આરભ વિક્રમની ખીજ સદીથી દિમબર પક્ષમત નીકળતાં આર" ભાયો. જૈનોમાં શ્રતાંબરો અને દિગબરો એ ખે પક્ષમાં સામાસામી ઝ્લેશ થવા લાગ્યો! તેથી જેતનાચાર્થાતું' બળ ધટવા માંડયું તેમજ આન્તરિક ધર્ષભેદ વિગ્રડધી તેઓએ અન્ય ધર્મીએાની ધામિક
હિલચાલ સ“'બ'ધી અલ્પલક્ષ આપ્યું. વિક્રમ સ'વત્ ચારસે! ખારમાં જેતતોમાં ચેત્વવાસ નામનો પક્ષ ઉભે! થયે1. થ્રીહરિ- ભદ્રમૃરશિઝજિતા સમયમાં ચૈત્યવાસતી વિદ્માનતા હતી. વિક્રમ સ'વત્ બારમાં ચેત્યવાસનું જ્નેર વિરોષ પ્રકારે હઠવા લાગ્યું. ચેત્યવાસીએએ નિગમપર વિશૈષ પ્રેમ દેખાડયો. ચૈયવા- સીએાએ આગમોને ભડારોમાં દાખી રાખ્યાં હતાં. ચેયવાસી આચાર્યો અતે તેના સામા ચૈત્તવાસીઓથી વિરૂ્ઠ એવા આ-
(૪૨ ૭»
ચાર્ષો વચ્ચે ધણા! વિવાદો યયા. જેનધમેરૂપ ધરમાં આ પ્ર માણે મતભેદ થવાથી જનધર્મી એને સવેત્ર એક સરખી રીતે ઉત્સાઠ શ્રદ્ધા વગેરેનો ઉપદેશ મળવા લાગ્યો નહિ. ચેત્યવાસી- એના સામાં રહીને પોતાના મૂળ માગેનું રક્ષયુ કરવામાં જનાચાર્યોનું ધણું બળ વપરાઇ ગયું. વતરાજ ચાવડાના વખતમાં ચેતવાસીઓનુ ઘણું જેર હતું અને તે વખતે તે લોકોએ ચૈત્મ- વાસીતી પ્રબલતા વધારવાન રાન્નએને પણુ પોતાના પક્ષમાં લીધા હતા. લગભગ એક ઉન્નર વયે સુધી ચૈસવાસીઓનું જેર રભું તેમના વશમાં માલદેવ મહાત્મા, લાડેલનો મણાત્મા, મુજપુરનો મહાત્મા, વાંકાનેરના મહાત્મા અને વાંકાનેરની જતણ્ણીએ। વગેરે ગણાય છે. આ પ્રમાણે પરરપર મતભેદ વિમ- હમાં જનાચાર્યાનું બળ ક્ષષ્યુ યવા લાગ્યું. આવી ન્દેનાચાર્મો અને જનસાધુએઓતી દરા દેખીને બાહ્મણાએ વેદ્ધમનેો પ્રચાર કરવા પબળ ઉપાયો યોજ્યા. હ્િન્દુસ્યાનપર અન્ય દેશીઓની સ્વારીએ આવવાથી હિન્દ્સ્થાનના લોકોમાં અશાન્તિ વધતી ઉતી. હિન્દ્સ્થાનતા રાન્જાએમાં પરસ્પર કુસ'પ વધવા લાગ્યો. કલ્યાણીતા ભુવડ રાશ વલ્લભીના જયશ્િખરની સાધે યુદ્ધ કયું તારથી જ્યાં ત્યાં પરસ્પર લડાઇએ શરૂ રહેવા લાગી. દશમાં અ'ધાધુ'ધી પ્રસરવા લાગી. ગુજરાતની ગાદી પર વિક્રમ સવત્ ૮૦૨ ની સાલમાં પાટણુમાં વનરાજ ચાવડે ખેઠે તે વખતે ગુજસત, કાદીયાવાડ, લાટ, માળવા, મેવાડ, કાન્યકુખ્જ, મારવાડ વગેરે દેશોમાં જેનેોનું પુષ્કળ નેર હું. વિકમ સ'વત્ ૮૦૫ માં દક્ષિણુમાં શ'કરાચાર્યતો જન્મ થયે.
તેશે વેઘ્ધમેના પ્રચાર કરવા આરભ કર્યો. વિક્રમ સ'વત્ આઠંની સ લમાં દક્ષિણુ દેશમાં કુમારિલે જેતધમેતુ ખંડન કરવા લક્ષ આપ્યું.
હ
(૪૩)
કુમારિલ અને શ'કરાચાર્યના સામા ધમેયુહ્મમાં જેના ઉભા રલા તે પણુ તેણે માળવાના રાતે પક્ષમાં લીધો અને લોકોમાં વેદ ધમનો પ્રચાર થાય તેવી રીતે તે વખતના લેકોતી આગળ ઉપદેશ શૈલીના આરભ કર્યો. ર'કરાચાયેં કોઇ જેનાચાર્ય સાથે શાસ્રાય કર્યો નહિ પણુ તેણે વેદ્ધમેનો પ્રચાર થાય એવાં પુસ્તકો તથા શિષ્યો ઉભા કર્યા. જનાચાર્યોને ચાર તરક લક્ષ દેવું પડતું હતું. એક તો વેદ્ધર્મી આચાર્યોની સામે, બીજ તરક બાહ્ધામિ સાધુઓતી સામે, ત્રીજી પરસ્પરના મતભેદોતી સામે. અને ચોથુ' પોતાને ધર્મ પ્રચાર કરવા ખાખત. આ પ્રમાણે ચાર ઠેકાણે લક્ષ રાખીને જેતાચાર્ચોએ પોતાના ધમની સ'રક્ષા કરવા માટે ઉપાયો ચાલ રાખ્યા, વેદ્ધર્મીએના ઉપ- ટેશથી કેટલાક રાન્નએ ખૃલ્લી રીતે શિવના ઉપાસક થયા. જનધશના શુદ્ધાચાર ઉત્તમ નિયમે। તરક કેટલાક તામસ ગુણી રાજાઓને પ્રેમ ઘટવા લાગ્યો. દાર્ માંસની છૂટી વગેરેને તેએ વિશેષ પ્રકારે ઇચ્છવા લાગ્યા તેથી રન્નેગ્રુણી વાસનાએ ની તૃપ્રિ થાય તે તરફ તેઓનુ ચિત્ત ખે'ચાયું. કેટલાક રાન્નઓ નજતધમ પાળવા લાગ્યા તો કેટલાક વેદધમેને માન આપવા લાગ્યા. શ'કરાયાર્યે વેદનો કમકાંડતો વિષય ઉવે જેનો અને બોાદ્ધો સઞાનમાર્ગના સામા માન નહિ પામે એવું સમજ કમેકાંડની ઉપેક્ષા કરી ઉત્તરમિમાંસાનો માર્ગ પકડયો. શ'કરાચાર્યે બાહ્ધર્મમાંથા કેટલાંક તત્ત્તલો ગ્રહણુ કયો અતે ઉપદેશ દેવે! શરૂ કર્યો તેથી તેની પાછળ થતાર રામાનુજ આચાવે શ'કરના અર્દેત મત ઉપર શાત દૂષણ ના- મનો ગ્રન્ય રચ્ચો અતે શકરાચાયેને પ્રચ્છન્ન બૌદ્ધ કહયા. શ'કરાયાર્યે જંનાચાર્યોની સાથે વાદ કર્યો હોય એવું સિદ્ધ થતું નથી. રા'કર દિગુ- વિજયમાં દિમ'બર સાધુતુ' પાત્ર મૂકયું છે, તે ખાડં છે. કારષુ કે તે શ્ેતાં- બર વા દિગ'બર સાધુ સિદ્ધ થઈ શકતો! નથી તેમજ શ્ઞાંકર ભાષ્યમાં શ'કરાચાર્યે જેતતત્વોનુ' ખ'ડત કરવા પ્રારંભ કરવા છે પણ તેએ
( ૪૪ »
જનતત્ત્વતે નણી શકયા નથી તેથી તેએએ જેનશ્ચાસ્રાથી જનતત્ત્વા સમજ્યા વિનતા ઉપર ટબકે જેનતત્ત્વોતુ' ખ'ડત કરવા મિથ્યા પ્રમાસ કચો છે. ગ્'કરાચાર્યતી પાછળ દક્ષિણ દેશમાં ઈ. ૧૧૧૯ માં દ્રવિડમાં ભૂતપૃરીમાં રામાનુજ આચાયે જન્મ્યા હતા.
રામાનુજે શ'કરાચાયેતા મતનું' ખન કર્યું અને કેટલાક રાનન- એતે પોતાના પક્ષમાં લીધા. જેનધશ પાળનારા કેટલાક રાજાઓને તેણે પોતાના ધર્મમાં દાખલ કર્યા. જત રાન્નએઓ જેનધશ તજને વિષ્ણધમૈમાં દાખલ યયા, તેતું કારણુ એ હતું કે તેએ જનધગેનાં તર્વોતે સમજ શડયા નહોતા અતે તે વખતમાં જેનાચાર્ચોમાં પરસ્પર સ'પ અને ધમ જુસ્સો! પ્રગટાવવા માટે ઉપદેશ પહદતિ શેઇએ તેવી તેમને બેસતલી આવે એવી ન હોવાથી વેદ્ધમીંઓનું ન્નેર પ્રાવવ લાગ્યું તેધી ચારે વણુમાંઘા ધણા મનુષ્યો હિન્દુધમે પાળવા તરક વળ્યા અતે તેથી જનતધમ પાળતારાઓની સ'ખ્યામાં ધટાડે યવા લાગ્યો.
વિક્રમની અગિયારમી સદીમાં લિ'ગાયત નામતે। નવો! ધમે સ્થા- પતાર ખસવ નામતોા એક બાહાણુ હતે. તે વખતે દક્ષિયુમાં બિજલ નામનો જેનધર્મી રા”્ન રાજ્ય કરતો હતે. જેનધર્મી બિજલ રાન્નને ત બસવ મંત્રી હતો તેણું લિ ગાયત ધમની સ્થાપના કરી તે વખતે ખાહ્મણુ તથા જેતોમાં ધર્મ સબ'ધી ટટા ચાલતો હતે. શાલીવાહનના અગીયારમાં સૈકામાં બસવે લિ'ગાયત ધમૈતી સ્થાપના કરી અને જેનધર્મી બિજલ રાજતે ગાદીપરથી ઉઠાડવા પ્રયત્ત ક્યો. ભીમા નદીતા કાંડે બસવે જનધર્મી બિજલ રાસીને ખોરાકમાં ઝેરે દીધું તેથી તે [રાજા ત્યાંજ મરણ્ પામ્યો શાલીવાહન શક ૧૦૭૭માં. જે વખતે દક્તિણુ દેશમાં જતધર્મી બસવ રાજ રાજ્ય કરતો હતો તે વખતે ગુજ- રાતમાં જેતધર્મી જેતાચાર્યોને સાહાય્ય કરતાર સિદ્ધરાજ રાન્ન રાજ્ય કરેતો હતે।. બિજલ રાન્નતા વખત સુધી દક્ષિણુ દેશમાં જનોનું પુષ્કળ જેર
શ્ર
(૪૫) હતું અને દક્ષિણુમાં જેતોતીજ મુખ્ય વસતિ હતી. વિક્રમ સ'વતતી તેરમી સદી સુધી ગુજરાત અને દક્ષિણમાં જેન રાનાએ થયા. આ ઉપરથી આપણે સમજવાનું કે રાજકીય ધમે તરીકે ન્7તધમે વિક્રમની તેરમી સદી સુધી રજો. દક્ષિણમાં મસુર તરપના ભાગમાં તો પન્નર્મી સદી લગભગ સુધી જેનધર્મજ રાળકીય ધમે તરીકે ગણાતો હતો. સુસલમાનોના હિન્દુસ્થાનપરના હુમલાથી લોકોમાં અજ્ઞાન બહુ પ્રસ્થું અતે તેથી લોકોમાં રભ્નેગુખુ અતે તમેોગુણુનુ' જેર ફેલાવા લાગ્યું તેથી લોકોમાં હિ'સા વગેરેતો પ્રવેશ થયો અને તેથી જનધર્મનાં સુષ્ટમ તત્ત્વો તરફ લોકેનુ' ચિત્ત ચૉંટી શક્યું નહિ અને તે સમયને લાભ લેઇને વેદષર્મી વૈષ્ણુવા શા'કરાચાર્યો વગેરે પોતાના ધમમાં લોકોને બ'ધ ખેસતા ઉપદેશે। દેને પોતાના ધમ તરક વાળવા લાગ્યા. આવી દકશ્ામાં પણુ જનાચાયેો પાતાનુ' બળ વાપરવા માટે અને જનધમેતુ' સરક્ષણુ કરવા માટે ધણા પ્રયત્નો કરતા હતા.
વિકમતી તેરમી સદી સુધી કર્ણાટકના રાનનએઓ જેતધમે પાળતા હતા. વિ. બારમી સદીમાં શ્વેતાંબર અને દિગબરાચાયોનો પાટણુમાં સિદ્દરાન# રા'ના દરબારમાં શ્રાસ્રાર્થ થયો હતો અને તેમાં દિગ'બ- રોતો! પરાજય થયો હતો. દિગબર આચાયીએ ને દક્ષિણુ દેશમાં અન્ય ધર્મીએની સાથે શ્ાસ્રાર્થ કરવામાં આત્મબળ વાપયું હોત તો સારં ગણાત. પરસ્પર બન્ને કોમના આચાર્યોએ પરસ્પરતુ' ખડન
કુર્વામાં આત્મખળને। ઉપયોગ કર્યો તેથી વેદ ધર્મીએઓનતી સાથે ઉભા રહેવામાં અને તેમની સાથે આત્મ વીયેતા ઉપયોગ કરવામાં તે વખતમાં જેતાચા્યોએ લક્ષ દીધું નહિ અને તેથી ખન્નેની હાતિ યવા લાગી.
શ્વેતાંબર આચાર્યોએ પૂર્વે ચૈત્તવાસીએ સામે બાથ ભીડી હતી. તે વખતનો લાભ લેઇ્તે વેદ્ધર્મ' આચૌર્મોએ માથુ' ઉંચુ' કયું હતું તેમજ વિક્રમ સ'વત્્તી તેરમી સદીમાં શ્વેતાંબર જૈનોમાં ખરતર,
(૪૬) વડગચ્છ, તપાગચ્છ, પુતમીઆ, આગમિક, ચૈત્રવાલ આદિ ધણુ ગચ્છે ઉત્પન્ત થયા અતે તે વખતે દરેક ગચ્છતા આચાર્યે સ્વમત પ્રતિપા- દતમાં પોતાતુ' આત્મભળ વાપર્યું પણુ તેઆએ સ'પ કરીને અનેક ઉપામોથી અન્ય ધર્મએ સાથે ઉભા રહેવું એ તરક લક્ષ દીધું નહિ. તેરમાં સૈકામાં અર્થાત વિક્રમ સ'વત્ બારસેની સાલમાં ધષ્યા ગચ્છે ઉત્પ્ત થયા તે વખતે વતેમાતકાલપર દછિ દેનાર સર્વ આચાર્યોમાં
કેક, કલિકાલસવસ, મહા પ્રભાવક ત્રી હેમચજ્દાચાયે હતા. તેમણે સાડા ત્રણુ કોડ શક્ેોકતી રચના કરી. તેમણે શ્રી કૃુમારપાલ રાન્નને જતપર્મી બનાવ્યો. તેમણે જનધમેનો પુતરૂદ્દારે કરવાનો અને રાજ" ૪ીય જૈનધર્મ બનાવવા ભગીરથ પ્રયત્ન કર્યો હતે.
ઝનધર્મમાંથી અન્ય ધમમાં ગએલા રાન્નઓને તેમણે પુનઃ જેન-
ધમ ખતાવવા ઉલ્વાગ કયો અતે તેમાં તે કમારપાલ શાળ વગેરેને જન-
ધર્મી બતાવી ઘણા અશે ષ્્ાવ્યા. તેમતા આત્માતે કરડ કરડ વાર
વ'નન થાએ. પૂવની પેઢે ક્ષત્રિય રાજાએ સદા જેન રાજાઓ તરીકે
રહે અને રાળએના વશમાં થનાર રાજાતી પર'પપરામ જતધમે સદા-
કાલ રહૈ એવી ત્રી હેમચ'્ર પ્રભૃતી ધારણા હતી પણુ તે તેમની પાછળ
ખર આવી નહિ. શ્રેતાંબરીમાં સર્વે આચાર્યોમાં ગચ્છતી માન્યતાના
ભેદે સ'કુથિત રછિ હોવાથી અતે તેમજ દિગ'બરેમમાં મૂલસંધ, કાણા-
સધ, માથુરીસ'લ, લગેરેતા મતભેદથી એક બીનનના ખડનમાં આત્મ-
આચાર્યોની મહા સભા મળી શ્રી નહિ અતે તેથી વિક્રમની ચોદ્મી
સદીમાં જેનધમ તે રાજકીય ધર્મ તરીકે રહના તહિ. હાય ! ! કેટલી
અધી ખેદની વાત. વિકમ શ'વત તેરતી સાલમાં વસ્તુપાળ અને તેજ-
પાળ એ ખે જૈન પ્રધાતો થયા તેમણે જત ધમેની જયપતાફા પૂર- રી
(૪૭ ) કાવી. વિક્રમ સ'વત સોળસેની સાલમાં શ્રી હીરવિજ્યસ્રદિ મહારાજ થયા. તેમણે અકબર બાદશાહને પ્રતિખાધ આપ્યો. તેમના વખતમાં મી ધર્મસાગરજ ઉપાધ્યાયે ખરતર આદિ અન્ય ગચ્છોનું ખંડન કયું હતું તેથી ખરતર તપાગચ્છ આદિ ગચ્છેના આચાર્ષથો તથા શ્રાવન્ કોનો પરસ્પર સારી રીતે સપ તથા સ'બ'ધ રહી શક્યો નહિ. જેના- ચાય પોતાના જેતધર્મ રૂપ ધરમાં ગચ્છના ભેદે પરસ્પર વિવાદ કરીને પોતાના આત્મવીયેનો ક્ષય કરવા લાગ્યા. પોતાની ધમં સત્તાનો કેટલે બધે વિસ્તાર હતો તે સ'બ'ધી પરસ્પર સ'પના અભાવે ત્ટેતોની મહાસભા ભરીને જેનચાર્યો અને સાધુઓ વિચાર કરી શડયા નહિ તોપણુ તેઓએ જેનતધમૅનુ' સાહિત્ય વધારવા જે આત્મભાોગ આપ્યો છે તેતો તો! કદિ ઉપકાર ભૂલી શકાય તેમ નથી. આપણા પૂર્વાચાર્ચે- એ જે જે રભ કાર્યો કયો છે તે આપણે કદિ ન ભૂલવાં ન્તેઇએ પણુ જે બાબત સ'બ'ધી તેમણે લક્ષ ન દીધું, ( ગમે તે કારણે।ાથી ) તે તે બાબતોને તે! જણાવવી ભેઇએ.
દિગબર જનોનુ' દક્ષિણમાં ધણું જેર હતું. આખા હિ'દ્સ્થા- તમાં કુલ વસ્તી ત્રીક્ષ કરોડની ગભ્ય છે તેમાં મદ્રાસ ઇલાકાની વસ્તી ત્રણુ કરે।ડની છે. પસ્વીસનના પહેલા સેકાથી તે દશમા સેકા સુધી મદ્રાસ ઇલાકામાં જેનોતી પુષ્કળ વસ્તી હતી. જનોએ મદરા પાંડય વગેરે દેશેને રાશન પુરા પાડયા છે. ₹. સ. ના દશમાં સેકામાં શેવ અને જેનો વચ્ચે ધર્મ સ'બ'ધી સ્પર્ધા ચાલી. આજની માકક કેવલ ધમે ચર્ચા ચાલતી હતી એમ નહિ પરન્તુ તે વખતે યુરોપીયન રૃશામાં બન્યું છે તેમ મદ્રાસ ઇલાકામાં પણુ તે ધશયુદ્ધે ખુતખાર થયાં હતાં. શૈવ અને ન્ટેતો વચ્ચે ધમ્યુહ્ધે યયાં અને તેનું' પરિણામ એ આવ્યું કે તે ભાગમાં વસનારા હનનરે। જેતોને રીબાવી રીબાવીને 'ભારવામાં આબ્યા અને જેમતુ' મતોબલ નિળેલ હેતું તેએ અન્ય
૬૪૮») ધમમાં (શૈવધમમાં) વટઢલાઇ ગયા અતે બાકી રલ્ા તેમતે દાસ બન નાવવામાં આવ્યા. અને આવા દાસ જેવા બનેલા અસલતા જેને કે જે હાલ ફક્ત તેમાંના કેટલાકે નવકાર «ણે છે અને પોતાનો અસલ જતધમ છે એમ જણાવે છે. આ લોકોને પેરીઆ કહે છે અને તેમની મદ્રાસ ઇલાકામાં સાઠલાખતા આશરે સ'ખ્યા છે.
આ ખાખતને ધતિહાસ શે। પુરાવો આપે છે તે આપણે તપાસીએ. હાલાસ્ય માહાત્મ્ય નામનો પ્રાચીન તામીલ ગ્રન્્યના ૬૮ મા
પ્રકરણુમાં આ પ્રમાણે જખાવવામાં આવ્યું છે કે સાનપૃણું નામના ગક યુવાન સેવ સન્યાસીએ આઠે હન્નર દ્રાવીડ જેન સાધુઓને પોતાના મતમાં આ પ્રમાણે લીધા. પાંડ્ય દેશના રાન્નતી રાણી અને મુખ્ય પ્રધાન ફૅલભ'ધન તે યુવક સન્યાસી પાસે જઇને કહેવા લાગ્યા કે જન સાધુઓને ઉખેડી નાખો. કારણુ કે તેઓ નગ્ન જય છે. તે- એના હાથમાં મેર પીંછીએ રાખે છે અતે વેદોની નિન્દા કરે છે. તે સન્યાસી બન્ને જણુને શિવ મ'દિરમાં લેઇ જય છે તે મૂતને ઉદે શીને કાંઇક કહે છે અને શિવની શી ઇચ્છા છે તે જણાવવાને વિતતિ કરે છે. તે નગ્ત જત સાધુએ સાથે વાદવિવાદનું કહેયુ સ્વીકારે છે. તે રાજ પાસે જય છે. પોતાના ગ્રન્થોના પવિત્રપપ્માતી અગ્તિ અતે જલથી કસે।ટી કાઢવાની શ્રરત કખુલ કરે છે તેમાં તે હારી નનય છે અને તેનુ' પરિણામ ભોગવવું પડે છે. ધણા જન સાધુએને કાપી તાખવામાં આવે છે. કેટલાકનાં માથાં ધાણીએમાં પીલવામાં આવ્યાં અને બીન્નએઓની ચામડી જ્ઞિયાલ, ભૉંકડી, કૂતરાએ અતે શિકારી પક્ષીઓના ભદ્યય તરીકે ફેકવામાં આવ્યાં. જેએ નિબૈલ મનના હતા તેએ આ કસોટીમાંથી બચવાને હિન્દુ થઇ ગમા.
આ બાબત મદુરામાં આવેલા મેનાક્ષી નામના મ'દિરેતે લગતા પવિત્ર સરોવરની દિવાલો ઉપર ચિત્રેલી છે. તેમાં દિગબર આચાર્યો
(૪૯)
એ શલી પસદ કરી છે અને તે શલીપર તેએ મરી ગયા છે અને કેટલાક તો ધાણીઓમાં પીલાઇ મુઆ છે. ખાકી રહેલા મદ્દાસના જનો એકદમ અત્યારના જેવી અધમ દશાએ આવી પહોંચ્યા ન હતા પણુ વખત જતાં ત્યાંતા અસલી જને સાથેતો સબધ ઉચ્ચ કોમના હિન્દુઓએ ધમના ફારણુથી બ'ધ કરવા લાગ્યા. અને આ સ્થિતિ લાંબા વખત સુધી ચાલવાથી તેએ દાસ જેવા પેરીઆ જત તરીકે એઓળ- ખાવવા લાગ્યા. આજે તેએ ધણી દયાજનક સ્થિતિમાં પોતાના દહાડા પસાર ડરે છે.
હિ'દ્સ્યાતતું ઇમ્પીરીયલ ગેઝેટીયર લખે છે કે છેલ્લા સૈકાના અત સુધી તેએ ઉંચી નતના દાસ તરીકે રહેતા આવ્યા છે. એક ખીસ્તિ લેખક લખે છે કે કેટલાક સૈકાના જાલમથી તેમનામાંથી મનુ- ષ્યપ્ણ કાઢી નાખવામાં આવ્યું છે. એવી સ્થિતિ થઇ છે. તેમાંતા હ”તરેને ખ્ીસ્તિ ધમમાં વટલાવવામાં આવ્યા છે, તેઆ અસલથી ત ઉતા એમ જણાવે છે. હાલ તેઓની આવી સ્થિતિ થઇ છે.
દક્ષિણુ દેશમાં પૂવેં ચારે વર્ણા ?તધમ પાળતી હતી તેમાંની પેરીઆ નામની કોઇ પહેલાં ચાર વણુ પૈષ્ટીતી વણુ હતી તેઓને હિન્દુ- એગે તીચ તરીકે ગણ્યા. હાલ તેઓને સુધારીને અસલની પેડે ખરા “તો. તરીકે બનાવવા ખયત્ન કરવાની જરૂર છે.
શ'કરાચાયે, રામાતુજાયાયે, મધ્વાચાયે અને વલ્ક્ષભાચાયેના ખયત્નથી નિર્બળ મતના અજ્ઞાન જનો પોતાના ધમેનું સાન તહીં હોવાથી હિન્દુષર્મમાં ભળી જવા લાગ્યા, વક્ષભાચાયેના પન્ષ્રમાં જે વૈષ્યુબ વાણિયાએ છે તેઓના વ'શશ્ને અસલ જનધમે પાળતા હતા. વીશા" એશવાળ, દશાશ્રીમાલી, વિશાત્રીમાલી, પોરવાડ વગેરે ચોરારી જાતના વાણિયાની સ્થાપના જેને!ના આચાર્યોથી થઇ છે.તેમનાં નામ નીચે પ્રમાણે ઝએ।ાશવાળ, શ્રીમાલી, શ્રી ત્રીમાલ, લાડ, દશ્ાપોર્વાડ, વીશાપોરવાડ,
( ૫૦ » દશાદેશાવાડ, દેશાવા$, અગ્રવાલ, ગુજર, ભાગૈરવાલ, દીંદું, પુષ્કરવાલ, મૈતિવાલ, હરસે।ર1, સુરર્વાલ, પીલીવાલ, ભુ'મડા, ખ'ડાઇલવાલ, લાડવાણિયા, લાડવા, દોઢીકવાલ, કેઠદરવાલ, સો।હેરવાલ, “ાએલવાલ, માતતવાલ, કાત્નેટીગાલ, કોરટાવાલ, ચેષેત્રાવાલ, સોની, સો।જતવાલ, નાગર, માડ, મોઢ, જુલહેરા, કપોલ, ખડાયતા; બરૂરી, દશેરા, બાંભ- ડવાલ, નગુદ્રા, કરબેરા, બરીવરા, મેવાડા, નરસિગપુરા, ખાતરવાલ, જીરષમુવાલ, ભાગેરવાલ, આરચિતવાળ, ખાબરવાલ, શ્રીગોડ, ઠાકરવાલ, પ'ચમવાલ, હતેરવાલ, સીરકેરા, બાઇસ, સ્તુખી, કખાવાલ, વાયડા, તેરોટા, બાતભરગી, લાડીસાકા, વેદતોરા; ખીચી, ગુસોરા, બાહાએઉર, જરોળા, પદમેો।રા, મેહેરી, ધાકરવાલ, મોરા, ગોાએલવાડ, તેરેટા, કાકલિયા, ભારી'અ, અ'ડેરા, સાચો, જુ'ગરવાલ, મ'ડાહલ, બામુમા, બામ્રીઆ, ડીંડેરીયા, બેરરવાલા, સોહારવાલ, નાગોરી, વડનગરા, માંડ- લિયા, અને પાંચા વગેરે ચોરાશી જતના વાણિયાએ ઘણાખરા તો પોતાના ગામ, ગોત્ર, સાખ વગેરેના નામથી પ્રમિદ્દ ગગગ્ાય છે. ઓશ્ા નગરીમાં રહૅતાર ક્ષત્રિયો હતા તે જેતે! થયા તયારે આશવાળ ગણાયા. શ્રી જિનદત્તસૂરિએ સવાલાખ રજપૂતોાતે જેન બનાવ્યા. ત્રી જિનદત્તસૂરિએ મોઢેરાના દશકજર રજપૂતોને જન બનાવ્યા. જેએ મોઢેરાના હતા તેઓ પરદેશમાં જવાથી મોઢ વાશ્વિયા ગણાવા લાગ્યા, જિનદત્તસૂરિના પહેલાં મોઢેરામાં મોઢ વાષ્િયા જેની હતા. વિકમ સ'વત્ ૨૧૭ બસેોસત્તરમાં લોહાચાયેં અગ્રોહા નગરના લોકોને જત ધમેમાં લીધા તેએ અગ્નોહા નગરના રહેવાશી હોવાથી અમવાલ તરીકે પ્રસિહદ્ધિને પામ્યા. હિન્દુ- સ્થાનમાં અમવાલ વાણિયાની વિશેષ વસ્તિ છે. તેમાંના કેટલાક જેને છે અને કેટલાક ખસે! વર્ષ લગભગથી વૈષ્યુવ વગેરે ધમમાં દાખલ થયા છે. વીશા મીમાલી વાણિયા પૃવેં મારવાડમાં શ્રીમાલનગર્ અને માધ કવિના વખતથી ભિન્નમાલ તરીકે પ્રસિદ્ધ પામેલા નગરમાં ૨-
( ૫૨ »
હૈતા હતા. શ્રીમાલ પુરાષણુમાં વીશ્ઞા થ્રીમાલી વગેરેની ઉત્પત્તિ આપી છે તે શ્નૂડી છે. મહાલષ્તમી શ્રીમાળીઓની કુળદેવી હતી પણુ લષ્દમી- દેવીની જમણી બાજુમાંથી ઉત્પન્ન થયા તે વીશા અને ડાબી બાજુ* માંથી ઉત્પન્ન થયા તે દશા વગેરે ગપ્પ પુરાષ્યુ લખીને લોકોમાં ખોરી માન્યતા ફેલાવવા પ્રયત્ન કર્યો છે. કારણુ કે દશ્ચાત્રીમાલીની ઉતપત્તિ વસ્તુપાલના વખતથી થઇ છે. શ્રીમાલનગરના રાજન અને ક્ષત્રિયોને જનાચાયૅ પોતાના જેન ધમૈમાં દાખલ કર્યા ત્યારધી તેઓ શ્રીમાલ નગરના નામે શ્રીમાલિ વાણિયા તરીકે પ્રસિ& પામ્યા. આ બાબતમાં જન ગન્થો સારૂ અજવાળું પાડે છે. વસ્તુપાલના વખતમાં વસ્તુપાલ અને તેજપાલના પક્ષમાં રહેતારા વીશા શ્રીમાલિ વાણિયાએ।, દશા મી" માલી તરીકે ગણાવા લાગ્યા તેની જન મન્ધોથી સાબીતી થાય છે. શ્રીમાલ નગરને છેડીને કેટલાક શ્રીમાલી વાણિયાએ મ'ડાવડમાં ગયા ત્યાં ભટ્ટી, ચહુવાણુ, ધેલોટ, ગોડ, ગોહીલ, હાડા, જદવ, મક- વાણા, પરમાર, રાર્ઠેડ અને થરાદરા રજપુતોને જૅતાચાર્ષોએ પ્રતિ- ખાધી જેત બનાવ્યા અતે તે પણુ શ્રીમાલી વણિક વગેરે તરીફે વાપાર કરવાથી ગણાવવા લાગ્યા. પૂવે ક્ષત્રિયા જેન હતા. અને ક્ષત્રિયોજ બ્યાપાર્ કરવાથી વાણિયા ગણાવા લાગ્યા. ક્ષત્રિયોનાં કેટલાં કુલ છે તે અત્ર સ'બ'ધયેગે પ્રસ'ગોપાત્ત કહેવામાં આવે છે. છત્રીશ કુકરમાં ક્ષત્રિયોને! સમાવેશ થાય છે-તથા ૧ સૂયેવ'શી, ૨ ચદ્રવ શી, ૩ જદવ, ૪ કચ્છવાહા, પ પરમાર, ૬ તુવાર, ૭ ચહુવાણ્, ૮ સોલકી, હ છિ, ૧૦ સીલાર, ૧૧ આભીવર, ૧૨ દાહિમા, ૧૩ મકવાણા, ૧૪ ગરૂઅ (ગોહીલ), ૧૫ ગહીલેોત, ૧% ચાવડા, ૧૭ પરિહાર, ૧૮ રાવરાઠે।ડ,; ૧૯ દૈવડ, ૨૦ ટાંક, ર૧ સિ'ધવ, ૨૨ અનિગ, ૨૩ યોતિક, ૨૪ પ્રતિહાર, ૨૫ દધિખટ, ૨૧ કોરટપાલ, ૨૭ કોાટપાલ, ૨૮ હ્યુ, ૨૯ હાડા, ૩૦ ગેડ, 3૧ કમાડ,
( પર » પમાણે ક્ષત્રિયોનાં છત્રીશ્ષ કળ છે. તેમાં ધણાં કળા પૂવે જનતધર્મ પાળતાં હતાં. પાછળથી વંદ ધમનું જરર થતાં તેમાંથી બચેલાઓને જનાચા- યાએ અલગ કર્યા અને તેએ વ્યાપાર કરવાથી વાણિયા ગણાવા લાગ્યા.
ઉપરના છત્રાશ કળામાં હુન અને જટ જતિના ક્ષત્રિયો માટે કેટલાક વિદ્દાનાને। એવે અભિપ્રાય છે “કે હન નત અસલ હિન્દ્- સ્થાનની બભાર રણહૈતી હતી. હન લોકોએ હિ'દુસ્થાનની બહારથા આવી કેટલાંએક વર્ષ કાસ્્મીરમાં રાજ્ય ક્યું તેમજ તેમાંતા કેટલાક યુરોપ જ% વસ્યા. તેમને ત્યાં પ્મુ અગ્રેજમાં હત અથવા હત કહે છે તેમજ તેમનો વશ્ાવેલો પાંત “ હુનગરી ” અથવા “ ૯'ગરી ને નામે આસ્ત્રિયા દેશમાં હાલ પ્રખ્યાત છે. તેમજ જટ લોકે યુરે[- પમાં જઈ વસ્યા તેને *૪ટલાંડ એટલે જટ દેશ નામ આપ્યું.” આ બાખતમાં અમો પૃષુ વિચાર કર્યા વિનતા અમારો મત આપી શકતા નથી પગ એઢલું તો શત્રુ'ય માહાત્મ્ય વગેરે પ્રાચીન «ટેન ગ્રન્થોના આધારે કહેવું પડે છે કે હ્ત્રિય લેકે! પૃ્વેં હાલમાં મતાતા હિ'દુસ્થા- નની બણારતા દેશેપર રાજ્ય કરતા હતા. શ્રીત્રવષભદેવના પુત્ર ભરતનું
હાલમાં હિન્દુસ્ધ્રાન તરીકે પ્રસિદ્ધ દેશમાં રાજ્ય હતું અતે તેમતી અનેધ્યા- માં ગાદી હતી. તેમના પુત્ર સયેયશા રા'ન યયા ત્યારથી અયોધ્યામાં સયેવ'શની સ્થાપના થઈ. ઇરાત, અરબસ્તાત, આક્કા, યુરે।પ, તુકેસ્થાન અને અધૂગાનિસ્થાનને પહેલાં બહુલી દેશ કહેવામાં આવતે! હતે અને ત્યાં થી ત્રકષભદેવના પુત્ર બાહુમલી | રાજ્ય હતું. શ્રીત્ઠષભદેવતા પુત્રે પૈકી કેટલાકનું વેતાઢય પર્વતપર્ શાજ્ય થયું. અયોધ્યાની ગાદીપર સૂયેવ શી રાજળએ રાજ્ય ફરવા લાગ્યા અને તેમની ગાદીપર અયોધ્યામાં શ્રી
દાત
(પ૩ ) મુનિસ્ત્રતતા વખતમાં દશરથ રાન્નતા રામ પુત્ર થયા. થ્રી બાવીસમા નેમિતાથ જદવવ'શમાં થયા. સાતવ'શનામના ક્ષત્રિય કુલમાંથી મહાવીર પભૃ યયા. શ્રીત્રઢષભદેવ વગેરે તીર્થકરોને ઇશ્વાકૃ વશ ઘતે।. પૃવેં સવે તીમેકરે। ક્ષત્રિયોના ઝુલમાં જન્મ્યા હતા. મહાભારતના યુદ્દ વખતે ઘણા ક્ષત્રિય રાળ્નએ। હાલના ગણાતા હિન્દ્સ્થાતની બહાર રહેતા હતા એમ જેનમદાભારતથી સિદ્ધ યાય છે તેથી કાલાંતરે કેટલીક જાતો યુરોપ તરફ ગઈ હોય તો તે બનવા યોગ્ય છે. હાલ ન્યાં આટલાંટિક મહાસાગર છે ત્યાં પૃવેં દેશ હતે. જલના ઠેકાણે થલ
થાય છે અને થલના કડેકાણે જલ થાય છે આવે! નિયમ ભુસ્તર શાસ્રથી સિદ્ધ થાય છે તેથી પૂવતા વખતના દેશે।માં ધણે। ફેરફાર થઈ ગયે છે.
ભરત રાજ થયા પછી આ દેશને ભારતખ'ડ તરીકે કહેવાની રૂઢિ ચાલતી હતી. ભારતખ'ડમાં આયે દેશ અને અનાયે દેશો હતા. ભારતખ'ટમાં અનાયે દેશે ધણા ઉતા. આર્ય દેશમાં રહેનારને આર્ય કહેવામાં આવતા ઉતા. અસલથી આર્યો આ દેશમાં વસતા ઉતા. તેએ ક' અન્ય દેશમાંથી આ દેશમાં આવ્યા નથી પણ અસલંથી આ દ્ેરામાં રહેતા હતા એમ જેનશાસ્રાતા આધારે સિદ્ધ થાય છે. આયે દેરાપર્ અન્ય દેશના લેકે ચઢી આવ્યા. તેએ પણુ આવે હતા અને કેટલાક અનાયૈ હતા. આ પ્રમાણે અમારી માનતા છે. હવે વિચારવાનું એટલું છે કે છત્રીશ કુલતા ક્ષત્રિયો વગેરે ચારે વર્ણો વિક્રમના નવમા શતક લગભગ જેનધમે પાળતી હતી પણુ શ'કરાચાયે પશ્ચાત્ વેઘ્ધર્મીએનું નવમા સકા પશ્ચાત્ જનેર વધવાથી ચારે વર્ણો વેદ્ધમં પાળવા લાગી અને વિક્રમના પન્તરમા સૈકા પછી વેદ ધમીં- એનું ધણું નનેર વધવાથી વેધ્ધમ તે હિન્દ્સ્થાનનો। રાજકીય ધક તરીકે ગણાવવા લાગ્યો તેથી સુસલમાનો વગેરે સવે હિન્દ્વાસીઓને મોરા
ર.
(૫૪) ભાગ વેદ્ધર્મી હોવાથી વેધ્ધમૈને હિન્દુધર્મ તરીકે કહેવા લાગ્યા. હિ- ન્દુસ્થાનના ધષા। લોકોમાં વેદધમેં પળાતો હોવાથી વેઘ્ધર્મ તે પન્ન* રમા સેકા લગભગથી હિન્દુધમ તરીકે પ્રસિદ્ધ થયો પણુ તે વેદ્ધમ પૂવેં હિન્દ્ધમે તરીકે ઓળખાતો નહતો. કારણુ કે વિકમતા છઠા સૈકા સુધી તો હિન્દુસ્યાનના સવ લોકોને! મુખ્ય ધમે જેનધર્મ હોવાથી નટેનધમં તેજ હિન્દુઓના સખ્ય ધમ ગણાતો હતો અને જનધમજ હિન્દુસ્થાનતો આર્યધશ ગણાતો હતો. જંનશાસ્રામાં સાધુને આર્ય અતે સાધ્વીઓને ઝથી! તરીકે કહેવાનો સૃતેતા આધારે રીવાજ હતે।. સ્થધાનકવાસીઓમાં સાધ્વીએ ને હાલ પણુ ઝાચ ઝો કહેવાનો રીવાજ છે. જેતા પર્વે આયે દેશના વાસી હોવાથી રરર્ચ તરીડે ગણાતા હતા. ક્ષત્રિય રાજાએ અને ક્ષત્રિયોમાં વેદ્ધમેનેો ધણો પચાર થયા ખાદ દ્ટેનાચાર્યોએ જેન રહેલા ક્ષત્રિયોને વેઘ્ધમિ હ્ષત્રિયોથા જુદા પાડયા અને તેએ વ્યાપાર કરવાથી વાષ્િયા ગણાવવા લાગ્યા. કહે- વાનો સારાંશ એ છે કે વીશા શ્રીમાલી વગેરે પૂર્વે રજપુતો ઉતા.
વીશા બ્રીમાલીમાંથી દશા થયા અને દશામાંથી પાંચા વાણિયા થયા છે. ક્ષત્રિયોતે વેદ્ધર્મી બનાવવામાં ખાહ્મણોએ તેઓને માંસ દારૂ પીવા વગેરેની છૂટ આપી અને એટલા સુધી કહેવા લાગ્યા કે માંસતું ભક્ષણ ફરવું. મૃગયા રમવા એ તો ક્ષત્રિયોનો ધમ છે- હિન્દુસ્તાનમાં પરદેશીઓના હુમલાથી અન્ઞાન ઘણુ પ્રસર્યું તેથી ક્ષત્રિયા અને ક્ષત્રિય રાજાઓને જેઇતુ' હતુ' અને વૈદે કહ્યુ' તેતી માક બાહ્માણોએ મૂકેલી છૂટથી ધણા ક્ષત્રિય રા”નઓ અને ક્ષત્રિયાએ વેદ ધમે સ્વીકાર્યો અને તેથા જેના" ચાર્થોએ જેન તરીકે રહેલા ક્ષત્રિયોને માંસભક્ષી દારૂપાની ક્ષત્રિયાથી ભિન્ત સમાજ તરીકે કર્યા, તેમાં ધણાં કારણુ। હશે કારણુકે તે વખતે તે કવી શિથિતિમાં મૂકાયા હશે તેતો હાલ ગમે તેટલાં અનુમાનોથી વિચાર કરીએ તે! પણુ તેનો પૂણુ ખ્યાલ આવી શકે નહિ. જનાચાર્યોએ
જ
(પ૫ ) ક્ષત્રિયો અને ક્ષત્રિય રાજનને જેન ધર્મની શ્રદ્ધામાં સ્થિર કરીને દારૂપાન માંસહારી છતાં શ્રેણિક રાન્નની પેઠે અવિરતિ સમ્યગ્દ છિ જેનો તરીકે રાખ્યા હોત તે! ક્ષત્રિયો અને ક્ષત્રિય રા”નએ। જત તરીકે કાયમ રેલ્ા હેત પણુ આ બાબતમાં તેમણૅં શા માટે લધ્ય ન દીધુ તેનુ' કારષ્યુ સમજી શકાતુ' નથી. શ્રી નેમિનાષના. વખતથો ચારે વર્ણમાં ૦/ત ધમ અને વેદધમ એ બે ધમે પધતતેતા હતા. વેદનર્મીએએ જતો ઉપર શ કરાચારયે વગેરેના વખતમાં જુલ્મ ગુ'ળરવામાં બાકી રાખી નથી એમ શકરદિગૃવિજય વગેરેથી માલુમ પડે છે. ધમના નામે જેન રાળ્નએએ અતે જેન ક્ષત્રિયાએ કદિ અન્ય ધર્મીએ સામે તરવાર ઉગામી નથી એમ ઇતિહાસથી સિદ્ધ યાય છે. વેદધર્મીઓનુ' જ્નેર થવાથી મારવાદ વગેરેમાં રહેલા ક્ષત્રિય જનોને બ્યાપારી કોમ તરીકે ડ્રેશ્વી નાખવામાં જતાચાયોએ તે વખતને અનુસરીને લાભ દેખ્યો એમ તેમના કૃય ઉપરથી માલુમ પડે છે. કદાપિ એમ પણુ બની શકે કે ક્ષત્રિય જનોએ પોતાની મેળે વ્યાપાર કરીતે ઇગ્લીગોની પેડ શાંત જીવન ગુજરવા વણિગૃરત્તિ સ્વીકારી હેય. કેટલાક અણુસમજા વિદ્દાનો કહે છે કે જનાચાર્યોએ ક્ષત્રિયોને વાણિયા બનાવી દીધા તેથી મુસલમાનેતુ' જેર ફાવ્યું અનૅ વળી વિશેષમાં કથે છે કે-જ વેદધ- મનો પાછો ઝુડો ત ફરક્યો હોત તો જેતાચાર્યોની દયાના ઉપદેશથી બાયલા બનેલા ક્ષત્રિયો મુસલમાનોની સાથે દેશનુ રક્ષણુ કરવા સ- મથે થાત નહિ.
આ સબધી પ્રખ્યાત ગુજેરે કવિ દલપતરામ ડાહ્યાભાઇ પોતાના સાતિનિખ'ધ નામના પુસ્તકમાં લખે છે કેઃ--
“આગળની વખતમાં ધણા રાજાએ જેનધર્મી થયા હતા. તે ધણી જીવદયા મનમાં લાવીને પોતાનું રાજ્ય જતે પણુ લડાધ્યો કરવા મ્ડાતા તહિ. પછી પરદેશીએઓએ આવીને તેઓની જમીન દખાવી
(પ૬ » લીધી ત્યારે ન્ટેતધર્મા રાન્નગાની ધણી નિન્દા થવા લાગી તથા જેનધમતે પણુ નુકશાન લાગ્યું. ( જે ગામમાં હિ'સાની મતા હતી ત્યાં થવા લાગી ) પછી ધનન તથા રાણીએઓએ રાજએને બાળ* પૃણુષી જેતધર્મથી દૂર રાખવાની તદખીર કરી અતે લડાઈ કરવાથી ક્ષત્રી ઉપર પઃમેશ્વર પ્રસન્ન્ત થાય એવું જે ધમમાં લખેલું હોય તે (વેઘ્ધમે) રાન્નને યોગ્ય છે એવું સગ ધાર્યું. યારે ક્ષત્રીના હાથમાં કાંઈ પણુ મૂલક રલ. ”
આ ઉપરનો કવિ દલપતરામના કકરો વાંચવાથી લોકોમાં એવી માન્યતા કૈલાય છે ક જેતા પોતાનું' રાજ્ય જય તોપખુ દ્યાયા તે જવા દે છે અતે લડાઇ કરતા નથા, પણુ કવિ દલપતરામ તથા મહી- પતરામ વગેરેની જેતે માટે ફરેલી કલ્પતા આ નદી છે અમો તીચે પમાણે દ!ણંત આપીને કવિ દલપતરામની જડી કલ્પતાને હવામાં ઉડાવી દૈવા તેયાર છીએ.
પ્રયમ શ્રામહાવીર સ્વામીના વખતમાં અરા૦ દેશના વગેરે ધણુ ક્ષત્રિય રા'નએ। જેનતધમીં હતા. થ્રી મહાવીરના મામા ચેટક રાજ કે ૦ વિશાલા નગરીના રાન હતા. તેમણે શ્રાવકનાં બારત્રત ધારણ કય હતાં. તેએગએ જેન કોણિક રાજાતી સાથે ખાર વષ સુધી મહાભારત યુદ્ધ કયું ઉતું. હ્ાત્રિયના ધમ પ્રમાણે ક્ષત્રિય રાજ કારપષ્મુ પસ'ગે યુદ્ધ કરે તેને આ મહાવીર સ્વામીતા વખતને દાખલો જગાવ્યો. તેમજ શ્રી મહા- વીર્ સ્વામીના વખતમાં ચુસ્ત ન્ટેતધર્મીં શ્રગિક અને ઉજ્જવિનીના ચ'& પ્રલાોતન જેન રાજન વચ્ચે યુદ્ધ થયું હતું તે વખતે લાખો ક્ષત્રિયો યુદ્ધ કરતા હતા. ક્ષત્રિયતા ધમે પ્રમાણ યુદ્ધ કરનારા તેએ જેનો ઉતા. હવે વિચાર કરે! કૈ કવિ દલપતરામતનું કહેવું કેટલી બધી ભૂલથી ભરેલું છે. અશે।ક રાજ છેવટે જેત યત્રો હતો તેના પુત્ર કૃણાલે પણુ કારેણુ પ્રસગે ક્ષત્રિય ધમ પ્રમાણે યુદ્ધો કયો હતાં. જેતધર્મી સ'પ્રતિ રાન્નએ પણુ
પ.
( પ૭ » ક્ષત્રિય ધમે પ્રમાણે કારણુ પ્રસગે યુદ્ધે કયો હતાં. ઉપર પ્રમાણે જણાવેલા જેન રાજાઓનું જનતધમે પાળવાથી ક્ષત્રિયપણું ચાલ્યું ગયું નહોતું. કુમારપાળ રાન્ન પરમજેની હતે1. તેણે મુસલમાન ખાદશાઇ વગેરેની સાથે યુદ્ધો કયો હતાં. શિલાદિત્ય રાન જેતી હતો તેણે પરદેશીએના હુમલા સામે યુદ્ધ કરી સ્વદેશનું રક્ષણુ કર્યું હતું. શિલાદ્ત્યની ગાદીએ આવનાર જયશિખરી રાજ પાછળથી શિવધર્મી: થયો હતો, તેણે વલ્લ- ભીપુરનુ' રાજ્ય ખોયું હતું, અને તેતો પુત્ર વનરાજ હતે, તેણે શીલગૃષુસ્રરિ નામના ચૈત્યવાસી મુનિ પાસે જેત ધમતી તાલીમ લીધી અતે તેના પ્રતાપે ગુજરાતનો રાન્ન થયો. આ શું બતાવી આપે છે!!! શીલગુણુસરિના ઉપદેશથી તે જેન રાજ થયે. '“ જે રા- જાએ જનધમીં થાય તે લડે નહિ અને બાયલા થાય ” એવુ ઉપ- રતાં રછાંતો આપવાથી હવે કોઇ માની શકે તેમ નથી. ગુજરાતના પ્રધાન વસ્તુપાલ અને તેજપાલ વાણિયા હતા. તેઓ પરબુતી પૃન્ન કરીને પો- તાના દેશતા રહ્યુ માટે યુદ્ધે કરતા થતા. તે વખતે જતાચાર્યો ધૂ હતા. ઉવે વિચાર કરે! કે જેન ધમેથી ક્ષત્રિયાગએે રાજ્ય ખોયુ' એમ કેવી રીતે કઠી શકાય ? અલખત્ત કોઉ રીતે કડી શકાય નહિ. જૈન* હ્ત્રિય રાન્નએ અને ક્ષત્રિયો જ્યાં સુધી જેતધમ પાળતા ઉતા ત્યાં સુધી તેએસ3ાએ કદી પોતાનુ' રાજ્ય ખોયું નથી, કારણકે તેએ અપ્રમાદી ઉસ્તાદ, સદગુણી, અને નિબ્યસની રહેતા હતા. પૃથુરાજ ચોહાણુ અને જયચ'દ૬ રામન વેધ્ધર્મી હતા. તેમના વખતમાં મુસલમાનોએ જિન્દુમ્યા-
નતું રાજ્ય લીધું પણુ જન રાન્નએઓના વખતમાં કોઇનાં જમીન ગઇ એવું પાય: ઇતિકાસથી સિદ્ધ થતું નથી. આટલું લખવાનું કારણુ એ છે કે જત ધર્મથી ક્ષત્રિયો અને ક્ષત્રિય રાન્નએ। નિઃસતવ બન્યા ઉતા એવે કવિ દલપતરામે જે આક્ષેપ કર્યો હતો અને તેથી ે7તધમેને કલ'ક લાગવાને પ્રસ:ગ મળતો હતો તેનો પરિહાર કર્યો.
કુ-ચાથઇ
( ૫૮» જન ધમમાં પૂવેં ચારે વર્ણાં હતી તે ચારે વર્ણા પોતાના ચુપ્મુ-
કર્માનુસાર પરત્તિ કરતી હતી અતે જન ધમતે યથાશક્તિ પાળતી હતી. શ્રીઆત્મારામજી મહારાજ સ્વકૃત તત્ત્વનિણિય પાસાદ નામના ગ્રન્થમાં જણાવે છે કે બ્રાહ્મષુ જૈનોએ ધમેનુ' અધ્યયત કરવું અતે અમુક મ'ત્ર ગણુવો. ક્ષત્રિય ન્તોએ દેશધમેના રહ્યણાર્થે ક્ષાત્ર ધર્મ પ્રમાણે વતેવુ' અને અમુક મત્ર ગણુવે।. વૈશ્ય જનોએ વ્યાપાર-હત્તરકળા વગેરેથી આજવિકા ચલાવવી અતે અમુક મૃત્ર ગણુવો, દેડ વગેરે શૂદ્ર જે- નોગએે અમુક મંત્ર ગણવો અને સેવાથી આજવિકા ચલાવતી. આ- ચારે દિનકર વગેરે પ્રાચીન ગ્રન્થોમાં ચારે વણતા જેતોનાં કૃત્યો જણાવ્યાં છે. દક્ષિણુ કર્ણાટકમાં કેટલાક દિમબર જન થાહાણે તરીકે દાલ વિદ્યમાન છે. ઉપદેશતર'ગિણી નામના સન્ધમાં ધણુ ટેડ વગેરે નીચ શદ્ર જનોના સો સિદ્ધાચલની યાત્રાએ આવ્યા હતા, તે સબ'ધી ઉલ્લેખ છે. અમારા વાંચવામાં એક જૂનો ગ્રન્થ આવ્યો છે અને તેમાં લખ્યું છે કે ૮& વગેરે અત્યંત શદ્ર જતોતા જિનમન્દિરમાં ઉચ વણના જનોએ દર્ચતાર્થે 'જવુ' કે નહિ એવો પ્રશ્ન છે તે ઉપરથો સિદ્ધ થાય છે કે.
પૃવે કેટલાંક શતકપર ૪% જેને હતા અને તેમણે બ'ધાવેલાં જેન મ'દિરે હતાં પણુ પાછળથી તેમની ઉપેક્ષા વગેરે અનેક કારણોથી તેઓ હિન્દ્ૂધમ પાળવા લાગ્યા અતે ૬% હિન્દ્એ તરીકે હાલ તેમના વ'શજ્ને વિધમાન છે.
પ્રસંગોપાત્ત આ પ્રમાણે વિવેચન કરાયું. હતે મૂળ વિષય તરક વળવામાં આવે છે. ચાર વણુમાંષી ક્ષત્રિયો કે જેઆએ વણિગ ભત્તિ સ્ત્રીકારી થતી. તેએજ હાલ વિદ્મમાન છે તેમાંથી એટલે ચોરાશી જતના વાણિયાઓ પૈકી ધણી નાતના વાખ્િયાએ વેષ્યુવ વગેરે ધમમાં બ્રાહ્મણે વગેરેના ઉપદેશ્રયી દાખલ યયા, કપોલ, ખડાયતા,
(પહ) ગુજરવાલ, નાગર, જરોળા, દિશાવાલ, પુષ્કરવાલ, મે, લાડ, સે।નો, વડનગરા, અતે પાંચા વગેરે વાણિયાએ અસલ જેન હતા. વડનગરના વાણિયાઓને નાગર વાણિયા કહેવામાં આવે છે. વિકમના છઠ સે- કામાં વડનગરના નાગર વાણિયાએ પરમ જેન હતા. ભરૂચ તરમના દેશને અસલ લાટ દેશ કહેવામાં આવતો હતો. લાટમાંના ટનોડ થવાથી લા& વાણિયા ગણાવા લાગ્યા. શ્રી સિહ્સેન દિવાકર સૂરિ તથા શ્રી હેમચદ્ર વગેરેના વખતમાં લાડ વાણિયા જનધર્મી હતા. પાછ- ળથી તેઓ વૈષ્ગુવ ધમમાં ગયા. રાંદેર સુરતમાં લાડવા નામના વા ણિયાઓ છે તે મારવાડના જન રજપુતો હતા. તેએ દુકાલથી વટપદ્ર (વડેદરા) માં આવ્યા અને ત્યાંના કરોડાધિપતિ જેનોગે તેઓને લાડવામાં મહેર! ઘાલીને જમાડયા તેથી તેએ લાડ જેન વાણિયા તરીકે પ્રસિદ્ધ થયા. કેટલોક કહે છે કે તેએ હજામમાંથી જન થયા છે પણુ એ વાત સત્ય લાગતી નથી. તે પન્નરમા સેકા લગભગ- માં જન ગધોમાંઘી તેમતી જતિનું નામ નીકળે છે. પન્યાસ શ્રી આતનંદસાગરજએ #તન્દારભ્ત્તિતી એક પ્રતિ લાડવા વાષ્િયાએ ત્રણુસે। વર્ષ પૂર્વે લખાવી એવે! પુરાવા રજી કર્યો છે. તે લોકોની સાથે જમણુમાં કેટલાક ઓશવાળ વગેરે લોકો સુરતમાં વાંધો લે છે પણુ તે યોગ્ય નથી એમ સુરતમાં ચોમાસું રહેલા સાધુ મડલે સ'* ૧૯%૬ તી સાલમાં સધ સમક્ષ ઠરાવ કર્યો છે. સોતીવાણિયા અસલ જેન હતા અતે તેએ મારવાડના શ્રીમાલ નગરમાં રહેતા હતા. જંતાચાયૅ તેઓને જને બતાવ્યા હતા. તેએ સુવણું સ'બ'ધા કાય કરવાથી સોની કહેવાયા. તેઓએ જેનતધમેનાં મન્દિરો બધાવ્યાં છે. પાલીતા- ણુ।માં સોનીની ખ'ધાવેલી ટુ'ક હાલ વિદ્મમાન છે. સ'ગ્રામ સોનીએ સોનાથી ભગવતી સૂત્રની પ્રત લખાવી હતી. ગુજરાતમાં થોડાં રાતક પૂલેં તેએ જત હતા. પષા બસો વષે લગભગથી તેએ વૈષ્ગુવ વગેરૈ
(૬૦) ધમૈમાં દાખલ થયા છે. ઇડર વગેરે શહેર-ગામમાં કેટલાક સોાનીઓતેો હજી જનોની સાથે ધમે સ'બ'ધી તથા ખાવાપીવા સ'બ'ધી બ્યવહાર છે.
મણિયાર વાણિયાએ પણ્ પૂવે જત હતા પણુ પાછળથી વૈષ્ણુવધમે પાળવા લાગ્યા. પાંચા વાણિયા તો! દશા શ્રીમાલીમાંધી નતાતરા વગેરેના કારણથી જુદા પડયા. દેશાવાળ વાણિયામાંથી સે। વર્ષ પૂવૅ ધણા જેન- ધમમાં રહયા હતા. દિશાવા? નામનું મારવાડમાં ગામ હતું ત્યાંના રજપુતોને જેનાચાર્યોએ જન વાણિયા બનાવ્યા હતા. ભટ્ટી, ચહુવાણ, ગોહીલ, પરમાર, અને રાઠેડમાંથીં જત૪તાચા્યોએ ભાવસાર બનાવ્યા તેઓના જેનતધમમાં ભાવ સારો હતો માટે તે ભાવસાર ગણાયા. ( “નવડશાચરિત પરિશિષ્ )
ઉપર પ્રમાણે ૦7નતાયાર્યોએ, ક્ષત્રિયો અત્ય ધર્મોમાં બદલી જવા- થા તેમાંથા કટલીક ક્ષત્રિય જતોમમાંધી ક્ષત્રિયોતે વણિક તરીકે બનાવ્યા અર્થાત્ ભાપાર કરીતે ગુજરાન ચલાવનારા બનાવ્યા. સાસાદીઆ રજપુતોા તરીક અમદાવાદના કેટલાક નગરશેડીયાના વશજને એ ખાય છે તેની હીકત શાંતિદાસ શેઠના રાસમાં છપાવવામાં આવી છે.
એ! શીયા નગરી કે જે મારવાડમાં આવી છે તેમાં પહેલાં લાખે મતનુખ્યો વસતાં ઉતાં. તે નગરીમાં શ્રી મહાવીર પશ્ચાત એ ગણુસાડ વર્ષે શ્રી રત્તપ્રભસૂરિ મહારાજ પધાર્યા. તેમના ઉપદેશાદિના પ્રતાપથી એશીયા નગરીના રાજ જનતધર્મી થયો અતે “ત્યાંના ત્રષયુ લાખ અને ચોરાશીઠન્નર મતૃષ્યોએ જનતધમ સ્વીકાર્યો. અને તે લેકે એ રવાળ કહેવાયા. શ્રી રત્તપભસરિજી ઓશીયા નગરીથી વિહાર %ુરીને લખી જગલ નામતા શહેરમાં ગયા અને ત્યાં દશ ૬”નર્ મનુ- ષ્યાને નતત ખનાના. શ્રી વીર પ્રભુતા નિર્વામુ બાદ શ્રી રત્તપ્રભસરિને ખાવનમા વર્ષમાં આચાર્યે પદવી મળી. એશીયા નગરીમાં સ'પ્રતિ રાનન- ના વખતની મૃતિ છે.
જ
(૬૧) રામાનુજાચાયેના વખતમાં અને મધ્વાચાર્યના વખતમાં દદ્ષિણુ,
દ્રાવીંડ, કર્ણાટક વગેરેના ધણા જેનો વટલાઇને વૈષ્ગુવ ધમમાં દાખલ થયા અને વક્ષભાચાયેના વખતમાં ગુજરાતના ધણા જેતા વટલાપ્ને વૈષ્યુવ ધર્મમાં દાખલ થયા. ( રામાતુજ વલ્ભાચાર્ય વગેરેના ચરિતોથી આ વાત નરવામાં આવે છે. ) દશાલાડ, વીશાલાડ, ગુજર, મોઢ, દશાદેશાવાળ વગેરે ઘણી જતના વણિકો પહેલાં જનો હતા તેમાંનો કેટલેક ભાગ હાલ વૈષ્ણુવ તરીકે પોતાને એળખાવે છે.
સ'. ૧૯૧૬ ના ચૈત્ર માસમાં સુરતમાં વૈષ્ગમવોની સભા મળી ભરતી તે વખતે માધવતીથ શ'કરાચાથે સાથે વૈષ્ણુવાનો ઝધડે ચાલતો હતેો।. તે વખતની સભામાં એક પ'ડિતે કહ્યુ' હતું ડે “ માધવતીર્થ શ'કરાચાર્યે અમારી સાથે વિરોધ ન કરવો નેઇએ કારણુ કે અમોએ કઇ વેદ્ધમંએ ને વૈષ્ણવો બનાવ્યા નથી પષ્ય હાલ જે ચાલીશ લાખ તેખ્ગવો છે તેઓનું મૂળ તપાસીએ તો પૂવેં તે જેનો હતા. અમારા આપદાદાઓએ જનોને વટલાવીતે વૈષ્ગવો બનાવ્યા છે તેથી શ'કરા- ચાય તો! ખૂશ થવું જોઇએ. આ વચનથા અમારા જેન બ'ધ્ુઓએએ સમજવું જેધઇએ કે આપણા જનાચાર્યોના ગચ્છના આદિ કલહ અને કુસપથી આપણે કેટલા બધા નનોને ખોયા છે તેનો ખ્યાલ કરે અને આપણી પડતીનાં કારણો! તપાસીને તેઓતેો ત્યાગ. કરે।.
મેહેસાખામાં હાલ ૬શાદેશાવાડ વાશ્ચિયાઓ છે તે પહેલાં જને હતા. વિકપુરમાં વેરાવાસગુમાં જેટલા વણિક વૈષ્ગવો છે તે થ્રી રૂપસુંદરના ઉપાશ્રયના જતો હતા. દશાલાડ વાશ્ગિયાઓ પહેલાં જને ઉતા. તેમની પટટાવલિયો વા હ૪ીકતો ૦૪નત ગ્રન્થોમાંયી નીકળી શકે છે. અજમેર, ત્તેધપુર અને ઉદેપુરમાં કેટલાક એશવાલેએ વૈષ્ગુવ અને શ'કરને! મત સ્વીકારેલ છે. કાઠીયાવાડમાં કેટલાક દરાશ્રીમાલી જનોએ ખોટાદ વગેરેમાં લગભગ પચ્ચાશ વધે પહેલાં સ્વામીનારાય'યુ- તો ધમે સ્વીકાર્યા છે-
(ર૨)
રાજગ્રહી અને બ'ગાળા તરપ્ના કેટલાક ગામોમાં હાલ કેટલાક હૃ બાઉમણેર કહે છે કે અમારા બાપદાદાએ નમસ્કારમ'ત્ર ભણુતા હતા. એક પ'ઠિતે અમને કક્યુ' હતું કે અયોધ્યા તરફ હાલ જે વૈષ્મુવા છે તે ત્રણુચાર પેઢી પહેલાં જેનો ઉતા. કાશીમાં કેટલાક વૈષ્યુવા છે તે ત્રણચાર પેટી પહેલાં જેનો હતા. જગત્પતિ શેઠનું કુટુંબ પૂવેં જેતધમ પાળતું હતું. હાલમાં અજમગ'જમાં તેતા વ'શ- “તેએ ખે પેઢીધાં પ્રાયઃ વૈષ્ણુવધધમ સ્વીકાયા છે. આ પ્રમાણે દેરા દેશમાં જેનો “વટલીને ધણા વૈષ્ણુવ ધમેમાં દાખલ થએલા છે. આ ઉપરથા જેતબધુઓ જેઈ શકશે કે આપણા આચા્ેઃએ અતે સાધુ- એગ પ્રમાદી બનીને ધર્ણું ખોયું છે.
અકબર બાદશાહના રાજ્યમાં જેનો કેટલા હતા તેનો પતિ હાસ તપાસવામાં આવે છે તો કહેવું પડે છે કે તે વખતે ફક્ત અકબર બાદશાહના રાજ્યમાં સાડાત્રણુ કરોડ ઉપર જેનો વસતા હતા. આ બાબતનો પુરાવો લ'ડનમાં ગએલા દક્તરેમાંથી મળી શકે છે. અકબર ખાદશાઉના વખતમાં દક્તિણુનું રાજ્ય, રાજપુતસ્થાન રાજ્ય, ખાનદેશ વગેરે દેશોમાં ધણા જેનો વસતા હતા તે સવેં ભેમા ગખુવામાં આવે તો જેનોનતી લગભગ દશ કરોડ સ'ખ્યા થાય. ફક્ત ગક તપાગચ્છમાં શ્રી હીરવિજયસૂરિની સાથે વિહારમાં એક વખત પાંચસો! સાધુ હતા. તે ઉપરથી ખ્યાલ કરવાનો છે કે તપાગમચ્છ, ખરતર વગેરે અન્ય ગચ્છેમાં હશ્નરો સાધુઓ હશે, અને દિગ'બન રોમાં પણુ સે'કડૅ ભટ્ટાર3 હશે.
પૂર્વે જેનોખએે ધણા સધ કાઢેલા છે અને તેમાં અખ”ને રૂપૈયા ખર્ચ્યા છે. તે હાલનાં જેનોનાં છત્રીસ હન્નર મદિર ગણી શકાય છે. આર્યાવતેમાં આટલાં લગભગ જિનમ'દિરેો છે તે ઉપરથી પૂર્વે જેનોની કેટલી બધી જહેોજલાલી હતી તેતો ખ્યાલ આવે છે.
શક
(૬3૩) શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિએ પ્રેતિબાધેલા વિક્ટમ રાજાએ શ્રી
શત્રુંજય તીથેનો સ'ધ કહાડયો હતો તેમાં એકસોને અગનોત્તેર સુવ- ણુનાં જિતમન્દિર હતાં. દાંત અતે ચ'દનનાં પાંચસે' જિતમન્દિર હતાં. શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે પાંચ હજ્નર આચાર્યો હતા. આ ઉપરથી ઉપાધ્યાયે, પ'ડિતો, સાધુએ અને સાધ્વીએ કેટલાં હરો તેનો વિચાર કરવાની જરૂર છે. તેના સ'ધમાં ચૌદ મુકુટબદ્ધ રાજાએ હતા, સાત લાખ તે શ્રાવકતાં કુટુંબ હતાં, એક કરોડ દશ લાખ અને નવ હજાર રાકેટ હતાં, અઢાર લાખ ધોડા હતાન્ વગેરે.
કુમારપાલ રાન્નએ સિદ્ધાચલનો સ'ધ કાઢયો તેમાં અઢારસે' ચુમોતેર અધિક સુવણું અને રત્નનાં જિતમન્દિર હતાં, આભુએ સિદ્ધા- ચલને! સ'ધ કહાડયો તેમાં સાતશે' જિતમન્દિર હતાં. એ ઉપરથી મનુષ્યો વગેરેનો ખ્યાલ કરવાનો છે. તેની યાત્રામાં બાર કરોડ સોને- યાતો ખચ થયો હતે. સાધુ પેથડે સંધ કહાદયો તેમાં અગીયાર લાખ ટકતો! બ્યય થયે. તેના સ'ધમાં બાવન જિનતમન્દિર હતાં અને સાત લાખ મતુષ્યે હતાં. વસ્તુપાલ અને તેજપાલે સાડીબાર યાત્રાએ કરી હતી અને તેમણે કરોડે રૂપેયા ખર્ચ્યા હતા. પેથડશાહે છપ્પન ઘડી સુવણુતો ચઢાવે! લેઇ ગિરનારમાં ઇદ્રમાલા ધારણુ કરી હતી અને યાચકોને ચાર ધડી સોનું આપ્યું હતું. કુમારપાલ અને વસ્તુ- પાલે કાઢેલા સધમાં હજરો! આચાર્યો, ઉપાધ્યાયો, સાણુઓ અતે સા" ધ્વીએ હતી અને દિગ'બર આચાર્યો પણુ સ'ધમાં યાત્રાર્થે આવ્યા હતા. શ્રી વીરપ્રભુ પશ્રાત્ સિદ્ધાચલ વગેરેના તીર્ષોના સ'ધોનતો વિચાર કરીએ તો લાખો સો! નિકળ્યા છે એમ અનુમાન કરી શફાય છે. મોતિશાઇ શેઠે સિદ્ધાચલપર ટુંક બંધાવી તેમાં હાલના પ્રમાણુ ખર્ચે ગણુવામાં માવે તો કરોડ ર્પૈયા ખર્ચ્યા છે એમ અડસટોા આવે છે.
થ્રી સપ્રતિ રાજ કે જેમણે વીરસ'વત્ રરર બસે' ખાવીસમી
(4૪) સાલમાં દીક્ષા લીધી. તેમણું સ'પ્રતિ રાજને પ્રતિખોધ દીધો હતે. સ'પ્રતિ રાજનો એવા નિયમ હતો કે દરરોજ એક નવા દેરાસરની પ્રતિષ્ા શ્રવણુ કરીને દાતણુ કરવું. મસેનજિતને પુત્ર ક્રેણિક રાન્ન અને શ્રેણિક રાનનનો પુત્ર કોણિક અને કોણિકનેો પુત્ર ઉદામિ અતે ઉદાથિની પટનાનગરશમાં નવન'દ રા'”નએ યયા. તેમતા પછી ચ'%રગુમ અને ચ'દ્રગુમ પછી તેનો પૂત્ર અશોક રાજ થયો. અશોકને પુત્ર કુણાલ અને કુણાલનેો પૃત્ર સંપતિ રા'ન થયે. સંપતિ રાજાએ સવાલાખ જ્ત્તિમ'દિર કરાગ્યાં અને સવા કરે।ડ નવીન પ્રતિમાઓ ભરાવી. છત્રીસ હન્નર જીર્ણોદ્ધાર કરાબ્યા. પ'ચાણ હન્્નર પિતળની પતિમાઓ કરાવી અને એક લાખ દાતશાળાએ કરાવી. હજરો પાંજરા-
પાળા કરાવી.
આ ઉપરથી જેઈ શકાશે કે પહેલાં જનોતી કેટલી બધી ચડતી દશા હતી. આખજના દેરાસરોમાં અબજ ર્પૈયાનાં ખર્ચ થયાં છે. રાગુકપુરતા દેરાસરમાં ધજ્ાપોરવાડે લાખો રૂપૈયા ખર્ચ્યા છે. સિદ્ધા- ચલની નવદુંકોમાં અબજે રૂપૈયા ખર્ચવામાં આવ્યા છે.
પૂર્વે જનોની પાસે કરડે! રૂપૈયા હતા. રાજસ્થાનમાં ઓગણી- સમા સેકા સુધી એશવાળા રાજાઓને ત્યાં પધાનપદ વગેરે ભોગવતા છતા. જાલ જનેોમાં કોઇ કોઇ રાજને ત્યાં ધધાનપદ પર પણુ નથી તે કેટલી બધી દ્લિગીરીની વાત, ધન્તાપારવાડની પાસે કરોડે રૂપૈયા હતા. ત રણકપુરનું દેરૂં કરાવતો હતો તે વખતે સાંભળવા પ્રમાણે કુ'ભા- રાણાએ ફલ્યુ' હતું કે ત્હારા દેરામાં મારીવતી એક થાંભલો કરાવને. ધન્નાપોરવાડૅ રાખા તરફથી એક યાંભલે કરાવ્યો. તેમાં લાખ રૂષૈયા થયા, તેથી કુ ભોશણેર વિચારવા લાગ્યો કે અહે, અહો ! ધત્નો। પોરવાડ તા ધનની ખાણુ છે. વિમલશાહની પાસે કરોડો ફૂપૈયા હતા. વિમલ- શાહનુ' ધન ગણી શકાતું તહણોવું., તેશે આખુજીતા પવત પર સોનેયા
જ
(૬૫) પાથરીને દેરાસર બનાવવા પવતની જગ્યા લીધી હતી. આખુજના દેરાસરોમાં વસ્તુપાલે અને તેજપાલે કરોડે! રૂપૈયા ખર્ચ્યા છે. આખુજના દેરાસરોની કોરી દેખીને સાહેબ લોકે માથુ' ધુણાવે છે અને કહે છે કે ચાર ખૈ'ડમાં આવી કોરણી કોઈ ઠેકાણું નથી. શ્રી કુમારપાલે ચોદસે ચુમાલીશ દેરાસરો બ'ધાવ્યાં હતાં પણુ હાલ તો. તાર'ગાજીનું દેરાસર તેમની યાદી કરાવે છે. કુમારપાળ રાન્નએ અબન્ને રૂપિયા ઝેરાસરેો-સાન વગેરેમાં ખર્ચ્યા હતા. શ્રો કુમારપાલ રાજાએ શ્રી હે- મચ-દ્રસરિનુ' સામેયું કયું તે વખતે સામૈયામાં પાયઃ અદારસે। કરોડાધિપતિ જનો સામા આવ્યા હતા. આ ઉપરથી અન્ય શ્રાવકો કેવા હશે તેનો યાલ કરવો જેઝએ. માંડવગઢમાં કરોડાધિપતિ જેનો વસતા હતા. માંડ- વગરમાં ભેં'સાશા નામનો શેઠ રહેતો હતો. તેતી પાસે પારસમણિ કતો. એક વખત તેની મા શ્રી શત્રુંજય યાત્રા કરવા ગાઇ હતી. શત્રુંજય તીથમાં તેણે લાખે! રૂપિયા ખર્ચ્ચા તેથી તેણે ધોળકામાં આવી ત્યાંતા શેઠીઆઓએ પાસે હુ'ઠી સ્વીકારવા કલ્યું. ધોળકાના શેન દયાએ ભેં'સાશાની મશ્કરી કરવા લાગ્યા. ભેસાશ્ાની મા માંઠવગ-
ટમાં ગઈ અને તેણે ધોળકામાં થએલી સવે વાત કહો, તેથી ભે'સા- શાતે રીશ ચઢી. તેણે હજારો ગુમાસ્તાઓને મોકલી અમુક સુદતનું ધી ખરીદવા ગુમાસ્તાઓને કહ્યું, અતે શેઠીમાએાને કરોડે! રૂપિયા પહેલાંથી આપી દીધા. જ્યારે મુદત આવી ત્યારે શેદીયાઓ પાસે ધી માગ્યુ' અને જે જે ધીનાં કુલ્લાં આવ્યાં તેને ધોળક્ટાના તળાવમાં કાપવા માંડયાં અને તેથી ધીથી તળાવ ભરાઇ ગયું. ધોળકા વગેરે ગુજરાતના વ્યાપારી શેઠીયાએા ધી પુરૂં પાડી શકયા નષોં તેથી પે તાની આબર્ ન જય તે માટે આજજી કરવા લાગ્યા. ભેસાશ્ાણે ગુજરાતના શેઠીયાએની કાછડીનો આગળતેો છેડે છોડાબ્વો. ત્યારથી ગુજરાતમાં આવે! રીવાજ થયો સમ [કૅવદન્તી સભળાય છે. આ વાત
(૬૬) ઉપરથી આપણે એટલું સમજવાતુ છે કે ભેસાશા વગેરે શેઠીયાએની પાસે પહેલાં કરોડે અખબનજે સોતેયા અને રૂપિયા હતા. તેના આગળ અમેરિકા વગેરેતા કરોડાધિપતિયો કઇ હિસાબમાં નથી.
ચાંપાનેરમાં પૂર્વ વીસહન્નર ઉપર શ્રાવકોનાં ધર હતાં સે રાહેરમાં ક્રેઇ નવો શ્રાવક વસવા આવતો હતો તેતે માટે એવો ડરાવ હતો કે દરેક ધરથી એક સોનષો અને એક ઈટે આપવી આ રીવાન્થી હાં વાસ કરનાર શ્રાવક ધોડા વખતમાં ધતવાન્ બતતો હતો. સાંભ- ળવા પમાણે માંડવગઢ વા અન્ય કોઇ પ્રાચીન નગર કે જેતી યાદી રહી નયી તેમાં કોઇ શ્રાવકતે ધેર પુત્રનો જત્મ થતાં દરૅક શ્રાવકના ઘેરથી એક ગોનેયો ભેટથા તરીકે આવતે. સવ ઘરેધી આવેલા સોનેયા તે પુત્રના નામે જમે થતા ઉતા અતે તે'્ી તે ભવિષ્યમાં ધનવાન્ તરીકે રહી શકતે હતે. પૂર્વેના બતા ધણા ધનવાન હતા અને વિવેક! હતા 'તેથી ઉપર પ્રમાણે ઉત્તમ ઠરાવો! કરી શકતા હતા.
ષતાપ રાણાના રાજ્યમાં રહેનાર ભામાશા ક્રાવકતી પાગેૅ ક- રાડો રપૈયા હતા. પતાપ રાણો ક'ટાળીને સિન્ધ દેશ તરક જતો હતે તે વખતે ભામાશાહે પ્રતાપ રાણાને કથ્યુ' કે તમે પાછા વળો અને હિમ્મતથી લસ્કરને ભેગું કરો. પ્રતાપ રાણાએ કથ્યું કે સૈનિકોને પગાર આપવા માટે હવે મારી પાસે ધન રભં તથી. ભામાશાહે કહ્યું કે તમારા લસ્કરને બાર વષે સુધી પગાર ખર્ચ વગેરે આપું તે પણુ લદ્દમી ખૂટે તઠી' એટલી લદ્દમી મારી પાસે છે. આ પ્રમાણે કહીને તેણે પ્રતાપ રાણાને પાછે વાળ્યો અને છેવટે ભામાશાની લદ્ટતમી વડે પ્રતાપ રાણાગએે પાછું રાજ્ય મેળવ્યું. પૃવેં લાખે! વર્ષપર જેતે! વ- હઊાણુ। વડે અન્ય દેશોની સાથે વ્યાપાર ખેડતા હતા અને પરદેશમાંથી લદ્દમી લાવતા હતા. સૌથી પહેલાં આર્યાવતેમાં જ્ડાશે। બન્યાં હતાં એમ જન ગ્રન્થોથી સિદ્ધ થાય છે. ગુજરાતમાં છેલ્લામાં છેલ્લા વ"
કત
(૨૭)
હાણોેના ન્યાપારી તરીકે મોતિશ્ચા શેઠ પ્રસિદ્ધ છે. ભવિષ્યમાં શું થરી તે હાલ જણાય નહિ. ખ'ગાલ દેશમાં પટના શહેરમાં પૂર્વે અનેક કરે।ડાધિપતિ જેતો થઇ ગયા છે. રાજમહી નગરીમાં શાલીભદ્રની પાસે અખન્ને સૌનેયા ઘતા તેની ગખુતરી થઇ શકતી નહોતી. એક વખત નેપાલ દેશમાંથી એક વણુજરો સોળ રત્ત ફ'બલે! લાવ્યો ઉતે।. શ્રેણિક રાજન તે રત્ત કખલે લેઈ શકયો નહિ. શ્ાલિભદ્રની માએ તે રત્ન કબલે! લીધી અતે કકડા કરીતે શાલીભદ્રતી બત્રીશ વધુએને જ્ડૅ'ચી દીધી. બત્રીશ વધુઃએએ તે કકડાઓને પગ ધોઇને વાપીમાં તાખી દીધા* આ ઉપરથી સહેજે સુસ બ'ધુઞો સમજ શકરૈ *% શ્રી વીશ્ષબુના વખતમાં શ્રાવકોને યાં અતુલ લધ્ત્મી હતી.
૧ થી વીરપભુતો આનન્દ થાવક વાણિજ્ય ગામમાં રહેતો હતો. તેણે ચાર કરે।ડ સેના મ્હેરે। પૃથ્વીમાં દારી હતી. ચાર ફ્રોડ સોના મ્હોરે વેપારમાં રેકી હતી, ચાર ક્રેડ સોના મ્ડોરી વાજે ડ્રેરવતો હતો. તેતાં પાંચસે ગાડાં વ્યાપાર માટે પરદેશમાં ફરતાં હતાં, તેનાં પાંચસે માડ ધાસ અતે લાકડાં લાવવામાં રે।કાયલાં રહેતાં હતાં. તેનાં ચાર મોટાં વહાણૅ। વ્યાપાર માટે સમુદ્રમાં ફરતાં હતાં. દશહજાર ગાયોનું એક ગોકુળ થાય એવાં ગાવોતાં ચાર ગોકુલ તેના ધેર હતાં.
ર કામદેવ શ્રાવક--ચ'પા નગરીમાં કામદેવ શ્રાવક રહેતે! હતે।. કામદેવને છ કરોડ સો।ના મ્હેરે ધરમાં હતી. છ કરે? સોના મ્હોરે વ્યાજે ફરતી હતી. અતે છ કરોડ સોતા મ્હેરેી પૃથ્વીમાં દારી હતી. દશહ”નર ગાયોનું એક ગોકુલ એવાં છ ગોકળ તેતા વેર હતાં.,
ક ચુલણીપિતા--વાણારસી નગરીમાં ચુલણીપિતા નામનો શ્રાવક રહેતો હતે. તેણે આડે કરે? સો।નેયા નિધાન તરીકે પૃથ્વીમાં દાઢયા હતા. આઠે કરેડ સોનેયા જ્યાજે મૂકેલા હતા. આઠ કરે[ડ સોનેયા ન્યાપારમાં રડયા હતા. તેતા ધેર ગાયોતાં આડ ગોકુલ હરતા.
(૬૮)
૪ સુરાદેવ શ્રાવ૩---વાણારસી નગરીમાં સૂરાદેવ શ્રાવક રહેતે હતો. તેણે વ્યાપારમાં છ કરોડ સોનૈયા (સોના મ્હેરેો) રેકી હતી, પૃથ્વીમાં તિધાનરૂપે છ કરોડ સોતા મ્હેરો દારી હતી, વગેરે પૂર્વની પેઠ તેના ધેર છ ગાયેનાં ગોકુલ હતાં. વાણારસીનો જિતશતુરાન્ન થ્રી મહાવીરપષભૃનો શ્રાવક ભક્ત હતો.
પ ચુલ્લકશતક શ્રાવક--આલ'શભિકા તગરીમાં ચુલ્લકશતક ૨- હતા હતો. તેણું છ કરોડ સોના મ્ળેરો વ્યાજમાં રળી હતી. છ કરે।ડ સોના મ્હારો તેણે વ્યાપારમાં રોઝી હતી. તેતા ઘેર ગાયેનાં છ ગોયલ હતાં.
૬ કુ'ડકાલિક--કાંપિલ્યપુરમાં કુ'કકોલિક રહેતો! હતે. તેની છ કરે।$ સોનામ્હેરેો વ્યાજમાં ફરતી હતી. તેણે છ કરેઃ સોનેયા વ્યાપારમાં રૈક્યા હતા અને છ કરોડ સોનામ્કોરોને નિધાનમાં દારી હતી. અને તેના ધેર છ ગેકલ્ષે વગેરે ઘણી રૂદ્દિ હતી.
૫9 સદાલ પુત્ર--પોલાસપુરમાં સદાલ પુત્ર શ્રાવક રહેતો હતે. સદ્ાલપૃત્ર કુભાર હતે, તે પૂવૅ ગોક્ષાલાના મતનો હતે. પશ્રાત્ વીર પભુનોા બ્રાવક થયો] હતે. તે બહુ ધનવાન હતેો।. વ્યાજે એક કરડ સોતૅંયા, વ્યાપારમાં એક કરે સે।નંયા તે રોકતા હતો અને ભૂમિમાં નિધાન રપે તેણે એક કરડ સોનેયા દાઢ્યા હતા. સદાલપુત્રતી ન- મરની બહાર પાંચસે દુકાનો વાસખમુતી હતી.
૮ મણાશ્ાતફન્ૂન્રિજગઝૃષ નગરીમાં શ્રી વીરપ્રભુનો મહાશતક ના* મને ધતવાન શ્રાવક રહેતો હતો. તેણે બ્યાપારમાં સાત કરડ સોના* મડરે। રે૪ી હતી. વ્યાજમાં સાત કરોડ સોનામ્હોરો અને નિધા- નમાં સાત કરોડ સેોાનામ્ડોરી રેકી હતી. તેતા ધેર માયોનાં આડે ગોકુલ હતાં. તેતા પેર દેવીએને જતે એવી રેવતી પ્રમુખ તેર સ્્રીઓઆ હતી. રેવતી પોતાના પિતાતા ઘેરથી આઠ કરોડ સેોનામ્હોરેનાં
જ
( ૬૯ )
ગાડાં ભરીને મહાશ્નતકતે ધેર લાવી હતી. તેમજ ગાયોનાં આઠે ગોકુલ ગેટલે એ'ચી ઉન્્નર્ ગામે! લાવી હતી.
છ ન'દ્તીપ્રિય શ્રાવક--સાવથ્થી નગરીમાં થ્રી ન'દિનીપ્રિમ શ્રા- વક રહેતો હતો. તેણે ભૂમિમાં ચાર ઢરેડ સોનેયા નિધાનરૂપે દાટયા હતા. વ્યાજમાં ચાર ફરે।ડ સો।તામ્હરો અને વ્યાપારમાં ચાર્ ડરેડ સોાનામ્હેરે રોકી હતી. ગોકુલ વગેરે ખીજ પણુ ધણી સમૃદ્ધિ તેની પાસે હતી.
૧૦ તેતલી પિતા શ્રાવક--સાવથ્થી નગરીમાં તેતલી પિતા ના- મતે! શ્રાવક રહેતો હતે. તેતલી મ્રાવકે વ્યાજમાં, વ્યાપારમાં અને નિધાતમાં માર ચાર કરોડ સોતામ્હોરો રોઝી છતી. તેના ધેર ચાર ગોકુલ હતાં. તેની પાસે બીજી પણુ ધષ્યી સમૃદ્ધિ હતી.
ભગવાનના દશ મુખ્ય શ્રાવકોની આ પ્રમાણે રૂદ્ર હતી. એક લાખને એઓગણુસાઠ ઇન્નર શ્રાવકો હતા તેએ પણુ ધણી ર્દ્ધિવાળા છતા. તે પમાણે અન્ય અવિરતિ શ્રાવકોની પાસે પણુ કરોડે સોનેયા હાવા જેધઃએ-
શ્રી પાશ્ચે પ્રભુના શ્રાવકો અને શ્રાવિકાએ કરોડે! કરોડે। સોને- યાનાં આસામી હતાં.
હાલમાં જનોની પાસે તેવા પકારની રૃથહ્િ દેખાતી નથી અને આચાર્યો અને સાધુએાની પાસે તેવા પ્રકારતી ચમતકારરાક્તિ ષધણુ દેખાતી નથી. શ્રી હીરવિજયજસૂરિના વખતમાં જનોના તીધમાં જેટભી વાર્ષિક આવતી હતી તેમાંનું હાલ કઈ દૃખાતું નથી. શ્રી હીર્વિજય- સૂરિના વખતમાં મૌયેવ'શી ચ%રગુસ રાજના વશમાં થએલા વિમલશ્ા અને તેના પેઢીષર મૂલચ'દજતે અકબર ખાદશાણહે જે લેખ લખો આપ્યો છે તે લેખથી જેનોની ધનાઢયતાને અને જનતીર્થોની ઉપજતેો ખ્યાલ લાવવા માટે તે લેખ અત્ર ઉતારવામાં આવે છે.
મને જે વખતો વખત મદદ આપો છે તે હંમેશને માટે કદી વિસ્મૃત યરી નહિજ.
તમા સ'પુણુ રીતે પુરા લાયક અને યોગ્ય માષુસ હોવાથી તમોતે જે મારા તાખાની સદાલી ત્રીજેરી (ખજના)ની વ્યવસ્થા સોંપવામાં આવેલી છે ને તે મને સ'પુધુ રીતે સ'તોષકારક છે તે તેથી હું બદુજ નિશ્ચિત છું.
કાઝી અને ધોખા ( 19 0ર ) ની પદવી તમન ગએતાયત કરતાં મતે ખુશી ઉપજે છે. જે પદવીએ તમા હવે પછી ધારણ કરસો અને ખુદા રાજ રહે તેવી યોગ્ય અતે પવિત્ર રીતે કામ કરશે।.
તેવીજ રીતે તમારા વ'શજ્ેને પણુ તેવી એઇ૪ીસા (પદવીએ।) આપષવામાં આવશે.
હું તમારી પ્રાથેનાતો સ્વીકાર કરૂં છું અતે તમારા ધમને હમેશાં વિરામ ( 1૨૦5૬ ) મળશે. અને તમો તેના હ'મેશને માટે કૉઝીતી પધ્વી ભોગવશે અને તમારા ધમની ખાબતના ફ્ડચાઓ (1ખતંડાં0ા15) સ'પુણુ રીતે નિર્વેવાદ ગણાશે.
જે એસ્ટેટ, દેવળા તમારા પૃવજ્એએ અપણુ કરેલાં છે જેવાં કે આખુ તમારા વડુઆ “ વિમળશા” એ ખ'ધાવેલું જેની વાષિંક આવક રૂ. ૪૫૦૦૦૦૦) પીસ્તાલીસ લાખની છે તેને કરમાંથી મુક્ત કરવામાં આવે છે તેમજ વળી સિદ્ધાચળ પાલીતાણાને તે સ'બ'ધીની સ્ટેટ કે જેની વાર્ષિક આવક રૂ. ૫૨૦૦૩૦૦ ) બાવત લાખની છે અને ગીરનારને તે સાથેની એસ્ટેટ કે જેની વાષિંક આવક રૂ. ૫%૬૦૦૦૦૦ ) છપ્પન લાખની છે તે પષુ કરમાંથી મુક્ત કરવામાં આવે છે. તે એસ્ટેટ7ા હુવે પછી તમારા કબજે અને તમારી દેખરેખ નીચે રહેશે તે ખાબતમાં કોઇ વચમાં હાથ ધાલી શકશે નાહ અને તેની વશ્ચમાં કોઇ આવી શકશે પણુ નહિ.
(૭૩ )
આ ઉપરથી ન્નેઈ શકાય છે કે ઉપર્ પ્રમાણેનાં તીર્ધાની વાષિક ઉપજ ઉપર પમાણે હતી. તેથી અનુમાન કરી ક્ષકાય છે કૈ તે વખતમાં જેનકોમ ધનથી પૃણે સુખી હોવી નેપ એ. અતે કરોડોની સ'ખ્યામાં જને। હોવા જઇએ. પૂર્વે લદ્દ્મી તો જેન કોમમાં ઉંતી એમ સિદ્ધ થાય છે.
શેઠે જગાભાઇ દલપતભાઇ તર%થી વિમલશ્ાહના વ'શ્ષજને અકબર ખાદશાહૈ આપેલા લેખોમાં નીચે પ્રમાણે તીર્થોની વાસિક આવક હતી. સત્તરમા સૈકામાં ગુજરાતમાં શાન્તિદાસ રશૈઠં વગેરે તથા એગણીશમા સૈકામાં મોતિશાહ શેઠ, હેમાભાઇ શેઠ અને છડીભાઇ શેઠ વગેરે પૈસાદાર થયા હતા અને તેમણે શભ માર્ગમાં ધનનો વ્યય કર્યો હતો. ખ'ગાલામાં જગત શેદ થયા તેએ કરોડે! ર્પૈયાતી આસામી હતા. તેમના પલ" ગતા પાયાઓ લીલા પાનાના હતા તેમજ પલ ગમાં કરોડે રૂપૈયાના હીરાએ જયા હતા. તેમનો એક હોકો પાંચ કરોડ રૂપૈયાનો હતો ગેમ કહેવાય છે. તેએ સરકારને કરોડે! રૂપેયા ધીરતા હતા. તેમણે ઝસવટ્ટીના પત્થરનું મોટું જતન દેરાસર ખાંધ્યું હતું તેમાં અબજ્ને રૂ- પૈયા ખચવામાં આવ્યા હતા.
આ પમાણે જ્યારે પૂવનતી સ્થિતિ અવલોકીએ છીએ ત્યારે જનોની પૃવેં ઝાહણેઝલાલીનો અપાર હતી એમ જણાય છે. વિ. ના ચદમા સૈકામાં થએલા જેન જગડશ્ચરાઇતું દાન નીચે મુજબ છે.
જગડુશા. વિકમ સ'વત્ ૧૪ ચૈદતા સૈકામાં કચ્છ દેશના બદ્રેશ્વરમાં જ-
ગડુશા શેઠ યથા હતો. તેણે જેતધમને સારી રીતે દીપાવ્યો હેતે. તેતી પાસે અખન્ને રૂપૈયા હતા. તે અબસ્તાન ઇરાન વગેરે ટેશાની સાથે દરિયા માર્ગે વ્યાપાર કરતો હતેો।. સોળતા પુત્ર જગડુએ હા- થીઓ સહિત મોટા સૈન્ય સાથે અને ચતુવિધ સ'ધતી સાથે સિદ્ધા- ચલના સધ કહાડયો હતે. તેણ ભદ્રેશ્વરમાં એક મોડું દેરાસર બ"
(૭૪ ) ધાવ્યું હતું. ભ્રીમાલ કુલ ભૂષ'ગુ જગડુશાહે બદ્રેશ્રરતે ફરતો કોટ બૃધાવવામાં લાખે રૂપૈય્ર ખર્ચ્યા હતા. વિકમ સ'વત્ ૧૩૧૫ તેરસે।- પન્નરમાં દૃષ્કાળ પડયો તે વખતે તેણે હમીરનામના સિ'ધ દેશના રાજાને ૧૨૦૦૦ બારષનનર અનાજતા મુડા આપ્યા. તેણે ઉજ્જયનીના રાજ મદતવમનતે ૧૮૦૦૦ અઢાર ઇનર અતાજતા મૂડ આપ્યા. તેશે દિલ્લીના બાદશાહ મોજઉદિનને ૨૧૦૦૦ એકવિસ હર્ ધાન્ય" ના મૂડા આપ્યા. તેણે કાશીના રા”્ન પ્રતાપસિ'હને ૩૨૦૦૦ બત્રીશ ઉર અનાજના મૂ!1 આપ્યા. ચકવર્તિરા”નની ખ્યાતિ પામેલા ક'૬ઃ હારના રાન્નતે તેગે ૧૨૦૦૦ બારહન્નર અનાજના મૂદા આપ્યા. પાટણુના રા'ન [વિસલદેવને તેણે ૮૦૦૦ આઠં હન્નર મૂડ ધાન્યના આપ્યા. તેણે «૪૯૦૦૦ નતવલાખ નવાણ હજર ધાન્યના મૂરયાઓ આપ્યા. તેણે ૧૧૨ એકસોને બાર દાનશાલાએ। માંડી. તેમાં દરરોજ પાંચ લાખ મનુષ્યો જમતાં હતાં, અરાઢકરોડ દામ તેણે યાચકોને ૬- ફળમાં આપ્યા.
જગડુશાહે ૧૦૮ એકસે। આઠ જેૈત દેરાસરો અને ત્રણુવાર રત્રુંજયતી સ'ધપૂવેક યાત્રા કરી.
ભદ્રેશ્વર કચ્છને પૂવ કિનારે હતું. હાલ તે નાશ પામ્યું છે. તેનાં કઇક ખ'ડેરો રહ્યાં છે. વિશેષ હકીકત માટે જગડુ ચરિત વાંચવું.
સિદ્ધાચલનેો ઉદ્દાર કરતાર્ અખબત્ને રૂપિયાના માલીક સમર્- શાહ અને કર્માશાહ થઇ ગયા. તેમના દેર અખૂટ લદ્દમી હતી. પરદેશમાં દરિયા માર્ગે વહાણો વડે તેએ વ્યાપાર ખેડતા હતા.
કુમારપાલ ર્ાન્નના વખતમાં શ્રી હેમચ દ્રાચાયે કેટલાક બાહાણોને જેનધમેનો ઉપદેશ આપી જેન ભોજક તરીકે બનાવ્યા અને તેઓને ગામોગામ શ્રાવકોને સાર'ગી વગેરેથી જેતધમે અને પબુની સ્તુતિ ગાઇતે જનધશી ફેલાવવાની યોજના કરી. ભોજકા જ્યાં જય તાં તેએ
(૭૫ ) બવકેોના ધેર જમે અને પેભુતા ગુણુ ગાય અતે અનેક રસમય ક- થૌએ! કહીને જનોને જેનધમમાં દઢ કરે તથા અન્ય દરશેતીઞને જનધમેનો ઉપદેશ આપી જેન બનાવે. તેએ જેત સાધુએ પાસે અભ્યાસ કરીને વિદ્દાન્ બનીને જેનતધમેતો ઉપદેશ આપે તે માટે તેમતા જન ગઝૃહસ્થોપર કેટલાક લાગા રાખ્યા હતા. તે યોજના બહુ ઉતમ હતી, તેનો કેટલાક અ'શે લાભ થયો છે પણુ હાલ ભોજકે જતધમેનો પરિપૂણુ અભ્યાસ કરી વિદ્દાત બતતા નથી, તેમજ તેમની વિધ્ત્તાનતા અભાવે જનેોતેો તેમતાપર પૂવેની પેઠે ભાવ રલ્લા નથી. બાજકાો પોતાતા છોકરાઓને નાટકમાં મૃકે છે તેના કરતાં તેઓ કાશી વગેરેની જન પાઠંશાળાઓમાં મૂકે તો તેમતી અસલની કીર્તિ જળવાઇ રહે અતે તેઓ જેનધમૈનતા ફેલાવવામાં સારો ભાગ લેઇ રક. જનોએ પોતાના સાધર્મી બધુ જેન ભોજકોને ધાર્મિક કેળવણી વગેરૈમાં સારી રીતે સાહાથ્ય આપવી જ્નેઈએ. ભોજકાની વસતિ ગુજરાતમાં ઘણી છે. તેગ જે પુનઃ જનગુગ્એ પાસે વા સ'- સ્કૃત પાઠંશાળાએ માં અભ્યાસ કરૅ તો અસલની સ્થિતિપર આવી રાકે. જત કોન્પક્રન્સમાં ભોજકા વગેરે જે જે “તતો જનધમ પાળતી હેય તે તે સવે ન્નતોને જન કોન્ફરન્સના આગેવાનોએ આમત-ત્રણુ- પત્ર મોકલવું જોઇએ અને જે તે આમત્રણુ ન મોકલે તો સમજવું કે તેઓ જેનધમાભિમાની છેજ નહિ. ફક્ત ઉપરની વાહવાહ કરીને કીર્તિના પૂન્નરી અને ધામધુમના પૂજારી બનવાજ આગેવાની ભર્યો ભાગ લે છે એમ સમજવું. જન ભોજકાોએ જતધર્મનેો ફેલાવો કરવા પોતાના અસલના વડડુઆઓની પેઠે ડમર કસવી ન્નેધ્રએ. ગુજર્ા- તમાં ભાવસાર લેકે જેતધમે પાળે છે. ભાવસાર ન્નત એ અસલથી જતધમે પાળનારી વૈશ્ય જત છે. ભાવસાર તની ગુજરાત દેશમાં ધરણી વસતિ છે. જેનધમ પાળનાર ભાવસાર જેનો ખે ભાગમાં વ્હે-
( ૬»)
ચાઈ ગયા છે. કેટલાક ભાતસાર લોકા જન શ્વેતાંબર રમૌર્તિ પૂજક ધમે પાળે છે અતે કેટલાક સ્થાનકવાસી જેનતધમે પાળે છે. જન સાધુ- એના પરિપૃણુ ઉપદેશના અભાવે કેટલાક ભાવસાર વૈષ્ણુવ વગેરે ધમના ઉપદેશકોના સ'બધે વૈષ્યુવ ધમમાં દાખલ થયા. છે. કપઇવણુજ વગેરે ગામોમાં નેમાવાણિયાનતી સારી સ'ખ્યામાં વસતિ છે તેએ અસલયથી જતધમે પાળતા આવ્યા છે પણ હમણાં કૈટલાંક વર્ષષી
ક્રેટલાંક ગામામાં કેટલાક તેમાવાણિયા વેષ્ણ્વ ધર્મ પાળવા લાગ્યા છે જંનાચાર્યોગએે આ બાખત તરક લક્ષ દેઇ બનતું કરવું જેપ્/એન. જ્નેધપુર-અજમેર વગેરે તરફ કેટલાક ઓશવાળ લોકે વૈષ્ણવ ધમે પાળે છે. એશવાળ જતિ અસલથી નનતધમ પાળનારી છે પખ જેન સાધૃએની ઉપદેશ વગેરેની યોન્સ્નાખોની શિથિલતાથી કેટલાક એ- ઓશવાળ જેને! અન્ય ધમના અનુરાગી થયા છે. દશ્ચાત્રીમાળી, વીશાશ્રી- માળી, દશાપોારવાડ, દશાલાડ, વીશ્વાલાડ વગેરે જન વણિક નતોમાંથી કેટલાક લોકો વૈષ્ણુવ વગેરે ધર્મના અનુયાયી થયા છે તેથી જનોની વસતિમાં ધણે। ધટાડો થવા પામ્યા! છે. મેહસાણાતા દશાદેશાવા? વણિકો પૂર્વે ટત હતા અને તેઓના બાપ દાદાએએ સિહદ્ધાચળ વગેરે ડેકાણે જન દેરાસરો ખ'ધાવ્યાં હતાં. હાલ તે લોકે! વૈષ્યુવ ધમના અનુયાયી થયા છે. વડનગરમાં હાલ જે મેસરી વાણિયાએ છે તે અસલ જેન ધમે પાળતા હતા. તેઓને ચાલીશ વધ પૂર્વે ગોસ્વામીએ નાત બહાર મૂકવા હકમ કર્યો તે વખતે વડનગરના જત વાણિયાએ અમદાવા- દમાં મેમાભાઈ શેઠંતી આગળ આવીને પોકાર કર્મો અને તેઓએ કરું કે તમો અમારી સાથે કન્યા વ્યવહાર રાખો, કારષુ કે અમે જનધમ પાળીએ છીએ તો અમારી જતના અન્ય વૈષ્ણુવ વાણિયા- એ કન્યા લેવા દેવાતા વ્યવહાર બધ કરે છે. માટે અમોતે સાહાય્ય આપો, તે વખતમાં વિઘમાન સાધુએા તથા શ્રાવાએ આ ખાબત
(૭૭) તરક લક્ષ ન આપ્યુ તેથી હાલ તે લોકોએ વૈષ્ગૃવ ધમની કદી બાંધી. આવી બાખતમાં આગેવાન સાધુઓએ અને શ્રાવકોએ પૂવે લક્ષ રાખીને ધર્માભિમાન પારખ કરી આત્મભોગ આપીને બનતું કરવુ' ભેદએ.
યૃતિયોના વખતમાં શિથિલતા વધવા માંઠી અને ગામોાગામ ઉપદેશને પ્રચાર કરવાના કાયૈમાં પ્રમાદ થયે! અતે યતિયે।, સ ધાડ।, ગચ્છ ક્રિયા વગેરેની બાબતમાં ખટપટમાં પડી સામાસામી કલેશ- નિન્દા વગેરેમાં પડી ગયા તેથી વલ્લભાચાયે વગેરેના અનુયાયાઓ દ્રાવવા લાગ્યા અને ઘણી વશ્િફ “તોને પોતાના ધમમાં લઇ ગયા તોપ તેએ અસલ જેન ઉતા અતે ક્ષત્રિયોમાંથી વશ્ગિક તરીકે બનાવનાર જેનાચાર્યો છે એવું જનણુવાનાં જેનોની પાસે સાધન છે. ત્રો હેમચદ્રાચાયેના પિતાના વ'શના મોઢ લોકો અસલ શ્રી સિહ્સેનન પરિ અને બપ્પભટ્સૂરિના વખતમાં મોટેરામાં જેન ધર્મી હતા. હાથી તેઓમાંના કેટલાક ધબ્રુકામાં વ્યાપારાર્થે ગયા અતે યાં પણુ તેએ જન ધમ પાળતા હતા અને હાલનુ' ત્યાં રહેલું' જૂનુ” દેરાસર પણુ મોઢ જનોએ બંધાવેલું છે પરન્તુ ખે રાતકના આશરે મોઢ વા- [ગયો વૈષ્યુવ ધર્મે પાળતા થયા. ઠેમચ'% સૂરિતું' જ્યાં પારાણું થું ત્યાં કુમારપાળ રાનજ્નએ કુમાર વિદાર દેરાસર બધાવ્યું છતું પણુ મૃસલમાતોાના વખતમાં મુસલમાતોએ તેને મસ્જદતા આકારમાં કેરવી નાખ્યું. અ'કલેશ્વર પાસેના હાંસોટમાં જે વાણિયાએ છે તે પચ્ચીરા વર્ષ પર્વે જન હતા અતે તેમનુ બ'ધાવેલું ત્યાં દેર છે પણુ સાધુએ અને શ્રાવકોના ખરા ધમના ઉપદેશ જુસ્સાના અભાવે ત્યાંતા વાણિયાએ જત મટીને વૈષ્ણુવ થયા છે. દશાષોરવા)૩ અને વીશ્ચાપોરવાડ બન્ને જત ધમમાં આગળ પડતો ભાગ લેનારા છે. દશાપોરવાડમાં ઉવારસદ-વિન્ઝપુર્ વગેરે ઠેકાણે કૈટલાક જને પ્રાયઃ લમભગ પચ્ચીશ વર્ષથી વૈષ્મુવ થયા છે. દશાશ્રીમાળી નાત કે જેના આગેવાતેો
( ૭૮ ) વસ્તુપાલ તેજપાલ જેવા ગુજરાતના પધાનાો થયા છે અને તેમ-
નાથી દશાથીમાળીની નાત જાહેરમાં આવી છે. તેમના વશમાં સદાય જેનધમ પર'પરાએ ચાલતો આવતો હતો પંણુ જત સાધુએ અતે શ્રાવકોની ધમ પ્રતિ ખરી લાગણીતા અભાવે દશાશ્રીમાળી માંથી કટલાક સ્ત્રામીનારાયણુ ધર્મમાં લમભગ ચાલીશ પચ્ચાશ વવથ્ દાખખલ થયા છે. કેટલાંક વરે વૈષ્ગુવ ધમમાં દાખલ થયાં છે. માખ- સાના દશાશ્રીમાલીના ખેતાલીશના ગોળમાં કેટલાક વૈષ્ણુવ ધમ વેડા વષેધી પાળવા લાગ્યા છે તેઓ પવ પરંપરાથી જૈનો ઉતા તેમાં પગ
આવી પ્રમાદના ચગે સ્ત્રિતિ થઇ પડી છે. ૪૬૨માં સોની વગેરે લે પ્ચ્ચાશ વધ પર્વે જત ધમે પાળતા હતા તેઓ છાલ પોાતાતે વૈષ્ગવ કહૈવરાવે છે; તેમાં જેન ધતા સાધુએ અને શ્રાવકોતો ધમાદ જ કારખભૂત છે.
અગ્રવાલ, ખ'ડેરવાલ, હંબડ, જશવાલ, પૂવ '"ખાનદેશમાં કેટલાક એશવાલ, બાગેરવાલ, સેતવાલ, પ'ચમ, ચતુધે, કર દવાડ, પહાાવતી પોરવાડ, પરવાર, નરસિ'પ્રરા, મેવાડ), ગોલનારી, ગોલસિ મારી, ગોાલાપૃરા વગેરે વણિગ જતો દિગબર જેતોમાં છે. તેમાંથી પણુ વૈષ્યૂવ વગેરે ધમમાં કેટલીક નાતોના વાણિયાએ ભળ્યા છે એમ સ'ભળાય છે.
સેકા પ્રતિ સેકાએ જનોની વસતિમાં ધટાડે!, પૃવતો ધતિકાસ જેઈએ છીએ ત્યારે માલુમ પડે છે કે પતિ
સતેરાએે જેતનોતી વસતિ ધટતી કય છે. અગિયારમાં સેકામાં દક્ષિણ રેરામાં જત ધમમાં વેદાન્તીઓની સાથે ધમૈ યુદ્દાથી ધણાં પરિવતેનો થયાં. લાખો જેનો ભયતા માર્યા હિન્દુ ધમેમાં વટલાઇ ગયા. ત્યાંથી નાસી છૂટેલા કેટલાક જનોએ ગુજરાતમાં ઇડર, બાછ્યાની ખેડ વગેરેમાં વાસ કઢી અને તેએ પોતાની સાથે તામીલ ભાષાના તાડ- પત્રેપર લખાયલા મ્રન્ધો પણુ લેતા આવ્યા હતા. છુબડ નામના
ક હો
(હટ)
વાણિયાઓ પવવે કેટલાક શ્વેતાંબર હતા અને કેટલાક દિગબર હતા. ડુંગર- પુર, પ્રતાપગઢ, સલુંબર, ઇડર, કેશરીયાજી વગેરે ઠેકાણે શ્ેતાંબર હુંબ જેનોનાં ધર છે. શ્વેતાંબર દુંબડ વાણિયાએને! વડગચ્છ છે. વિહાર દેશમાં પૂર્વે જેનોની અપૃવ જાહોજલાલી હતી, ત્યાં ધયયુદ્ધી અનેક પરિવતેતો થયાં અને ત્યાં જન વસતિ રહી નહિ. તક્ષશિલા અર્થાત્ અક્ગાનિસ્યાનના ગીઝનીમાં માનદેવસમૃરિતા વખતમાં જતોની પુષ્કળ વસતિ હતી અને ત્યાંના શ્રાવકોતે તિરોગી બનાવવા માટે મારવાડથી માતદેવસરિએ નાની શાન્તિ બનાવીને મે।કલી હતી. ત્યાં મુસલમાનોની ચઢાઇઓ થી જન મ'દિ- રેતી પાયમાલી થઈ. કેટલીક મૂર્તિયો અન્યત્ર ગઇ! અને કેટલીક હિન્દસ્થા- નમાં લાવવામાં આવી. તે દેશમાં જનતાની વસતિ રહી તહિ. અરબસ્તાનના મકામાં મહમદ પેગ બર જન્મ્યો તે પહેલાં જન મ'દિરેો હતાં. ત્યાંના શાસત દેવતાએએ એક જતન વ્યાપારીતે સ્વપ્ન આપા ત્યાં ધમ વિપ્લવ થવાતો છે તેમ જણાબ્યું અને ત્યાંથી જિત પતિમાઓને ખસેડવામાં આવી. મકામાં જીત'ત સ્વામીની પ્રતિમા હતી તેને જન બ્યાપારી મહુવામાં લાવ્યો. હાલ અરબસ્તાનમાં જેતોની વસતિ તથી તેમન જનેનું તામ નિશાન પણુ ર૨લ્યું નથી. સિન્ધ દેશમાં પૂવે હજારો ક્તત મ'દિરેો હતાં અતે જનોની પૃષ્કળ વસતિ ઉતી. હાલ ત્યાં તેમાંતું ક# નથી. ફાસ્મીર દેશમાં પૂષ જનોની વસતિ હતી હાલ દેખવામાં આવતી નથી. નેપાલ ભૂતાનમાં ભદ્રબાહુ સ્વામીના વખતમાં જનોની વસતિ હતી અને ત્યાં જન મંદિરો હતાં. હાલ તે બાબત મૂક્ત યાદીમાં રહી છે. મહારાષ્ટ્ટ દેશમ પૂવ ત્યાંના લોકો જેનો હતા, હાલ તે પમાણે દ્દેખવામાં આવતું નથી. મ્હેસુરમાં પૂવેં જતોતી પુષ્કળ વસતિ હતી. હાલ સાપ ગયા ને લીસોટા રહ્યા તેની પેકે ત્યાં જેને રહ્યા છે, કારણુકે યાં ધણા જનેોતાં કડુ બો અન્ય ધમમાં વટલાઇ ગયાં છે. પૂર્વે જ્યાં ચોવીશ તીધેકરો જન્મ્યા હતા તે પૂવ દેશમાં ત્યાંના અસલ
(૮૦»
વતનીએ હાલ જત ધર્મના સાણુઓને દેખીને આ કોણુ છે એવા પશ્ન પુછે છે એવી સ્થિતિ હાલ યઈ છે. મિકિલા દેશમાં પૂર્વે ચારે વરી જન ધક પાળતી હતી લાં હાલ જનોની બિલકુલ વસતિ નથી. થહાદેશા અને આસામમાં પૂવેં જનોની વસતિ ઉતી હાલ ત્યાં અસ સતો! કોઇ વતતી «નન રલે નથા.
છાલમાં ગુજરાત, કાડીયાવાડ, મેવાડ, મારવાડ, માળવા, કચ્છ, દક્ષિણ, બ'ગાલ, પન્નખ વગેરે દેશોમાં જનોની ધષ્યી વસતિને સમાવંશ ષા્ય છે. દિંગ'બરે!ની હિન્દૂસ્થાનમાં ઘણી વસતિ છે. દક્ષિયુ બગાલા વગેરેમાં હાલ જનોની જે વસતિ છે તે મારવા અને ગુજરાત વગેરે દેશોમાંથી બ્યાપારાર્થે ગએલા જનોની વસતિ છે.
હાલમાં દિગ'બર અને શ્વેતાંબર વગેરે સવ જનોની ૧૩૩૪૧૪૮
નાં સખ્યા છે તેમાંથી આશરે છ લાખ દિગખબરેોનો સ'ખ્યા હશે અને સાત લાખતા આરારે શ્રેતાંબખર જનોની સ'ખ્યા હેય એમ ગે છે. શ્ેતાંબરેમાં મર્તિપરજક અને સ્થાનક બન્નેના વિભાગો પાડીને વસતિ ગણુવામાં આવે તે શ્વેતાંબર મર્તિપ્રજકોની સાડાત્રણુ લાખના આશરે વસતિ ગખાય. ભિભ્ન બલિલ્ન ધર્મીઓની સ'ખ્યા.
તેરલાખ ચોત્રીશ હનનર એકશેોાનેઃ અડતાલીશ જેનો ! ! | કેટલાક અતુભવીઞો કહે છે કે દશ વર્ષે જનોની એકલાખ વસતિ પાય: ઘટે છે. આ પ્રમાણે વિચારતાં જનોની કેટલી બધી વસતિ ઘટી તેતે વાચકોને સહેજે ખ્યાલ આવી શકે તેમ છે."
મના ગોરજ થયા. તેમના મનમાં એવો સ'કલ્પ થનો કે પાટીદાર લોકોમાં ' ૦૪નતધર્મ ફેલાવું આ પ્રમાણે દઢ સ'કલ્પ કરીને તેએ નાર, સેોજત્રા, બાદરગ, સુણાવ, કાવી, સંડેસર અને નડીયાદ વગેરે ગામામાં ફરવા લાગ્યા અને પારીદારેના ચોરામાં ઉતરવા લાગ્યા. પાટીદારોના ધેર અતે તેમના ખેતરોમાં-ખળામાં જઇ ભજન ગાને ઉપદેશ દેવા લાગ્યા. તેમના પાટીદાર બાપુજી ભગત નામના શિષ્ય થયા. તે બન્ને ગામો ગામ ભજન વગેરે ગાધ્ને ધમનો] ઉપદેશ ફેલાવા લાગ્યા. સૌભાગ્યવિજયજી અને ખાપુજી ભગતે સારાં સારાં ભજનને રચીને લોકોને પોતાની તરક ખ'ચ્યા અને ધણા પાટીદારેતે જેન બનાવ્યા. સાભાગ્યવિજયજ યતિએ અતે બાપુજી ભગતે મળી આશરે દશહન્ર પાટીદારોને જેન બનાવ્યા, પરન્તુ તેમની પાછળ સાધુઓના સતત ઉપદેશ ન યવાથી કેટલાક પાટીદારે પાછા વૈષ્ણુવ વગેરે ધર્મ પાળવા લાગ્યા. ભાદરણુમાં ઝેક જેન ઉપાશ્રય હતો તેમાં એક સાધુજી ગયા. તેમને જેન પાટી- ઢારેએ વહેરવા વિનતિ કરી ત્યારે સાધુએ કહ્યુ” કે અમારે તમારો આહાર કલ્ષે નહિ, એમ કડી વિઠઠાર કરી ગયા તેની પાછળ કેટલાક
(૮૨૭) દિવસ પછી સ્થાનકવાસી સાધુ આવ્યા. સ્થાતકવાસી સાધુને ન્ટેન પાટીદારોએ વહેોરવાની વિતતિ કરી. તેમણે પારીદારેના ત્યાંથી આ- દાર વ્હોર્યો ત્યારથી ભાદરણુના જેન પાટીદારો સ્થાનક સ'પ્રદાયમાં દાખલ થયા અને હાલ તે ગામતા લગભગ દશ પાટીદારો સ્થાનક"
વાસી સાધુએ ધયા છે. નાર ગામના જેન પાટીદારોને ત્યાં જેત શ્વે" તાંભર મૂર્તિ માનનારા સાધુઓ વ્હારે છે તેથી તેએ શ્વેતાંબર મૂર્તિપૃૂન#ક રણા. નારના કૈટલાક «તેન પાટીદારોએ અમોને કલેં હતું કે જે સાધુ અમારૂં દાન ગણુ ન કરે તે અમારા ગુર શી રીતે હોઇ શકે ? અલખત્ત તેએઓતી માન્યતા ખરી છે. નઘદિયાદમાં સુતરિયા પાીદાર લોકો જેન ધમ પાળે છે. કાવીદા, સુણાવ, નાર, સંડેસર અને ભાદરણુ વગેરે ગામોમાં અમોએ વિહાર કરના છે અને ત્યાંના જ7ત ધર્મો પારીદારે અમારા પરિચયમાં આવ્યા છે. સોૌભાગ્યવિજયજ યતિ અમદાવાદમાં રે દલપતભાઇ ભગુભાઇને ત્યાં આવતા હતા અતે રોડના તયાંથી ચ'દરવા, રૂમાલ અતે ભગવાનતી છબીઓ લેઈ જતા હતા. શેડ દલપતભાઇ! ભગુભાઇ પોતે ધર્માભિમાનતી હતા અને ન્ટેન ધર્મનો ફેલાવો! કરવા શચ્છિતા હતા, તેથી તેઓ યતિજ સૌભાગ્યવિજયજને સારી રીતે મદદ આપતા હતા. સોભાગ્યવિજયજી અને ખાપુજ ભગતે બતાવેલાં ભજનો એકઠાં કરીને પાવવાતી ૦૪૩૨ છે. પાટીદાર વગમાં નેત ધમે દાખલ કરતાર્ યતિજી સૌભાગ્યવિજમજી અતે બાપુજી ભગતને હઉન્નરોવાર ધન્યવાદ આપવામાં આવે છે. તેમતી પાછળ જેન સાધુએ ને! પાટીદાર લોકોને જેન ધમનો ઉપદેશ આપવાને! સતત પષયતત હોત તે! છાલમાં ચરેત્તરમાં ધણા ગામોમાં જેન ધમને! ફેલાવો થયે હોત.
મારવાદમાં સેવક તરીકે ગણાતા બાહમાતઞો છે. તેઓને જ્ટેના- ચાથોએ જેન ધર્મી બતાવ્યા હતા. હાલ તે લોકો જેનધર્મને પરિપૂણું પાળતા હોય એમ મમનતું તથી, સેવક થાહ્મણોતે ભણાવી
શ્ર
(૮૩)
ગણાવીને જેન ધમના જ્ઞાતા બનાવ્યા હોત અને તે લોકોને જેન ધમે- ના ફેલાવાની યોજનામાં યોજ્યા હેત તો તેએ મૂળ ખઆાહ્મણ હોવાથી જન ધરીને સહેલાઇથી ફેલાવો કરી શકત. જેનાચાર્યોના મૂળ ઉદેન શને પાછળના સાધુએ।-શ્રાવકો પ્રાયઃ ભૂલી ગયા અને તેઓ જેન શાસનની સેવા મારે સમયને માન આપી રાડયા નાહ તેથી હાલ પૂર્વા” ચારષાની યોજનાએ અને મૂળ ઉદ્દેશા ભૂલાઇ ગયા અને જેત લોકોની વસતિમાં ધટાડે। થતે। ગયે.
પવતનું એક મોડું શિખર હેય અતે તે પડવાથી ગડગઠડવું નીચે પડે અને તેના ખ પ થાય તેવી જૈનોની ઉતન્નતિમાંથી અ- વનતિ અવલે।કાય છે.
જનેોતી અવતતિ થવાતાં ધષાં કારણુ છે, તેમાંથી કેટલાંક નીચે મુજબ જ'ગાવવામાં આવે છે.--
અગાનતા, દેપ-કસ'પ-ધમક્રિયાતા મતભેરોથી ઉઠતા કલેશે, ગચ્છના મતભેદો, ખ'નમ'ઠત-ઝધડા વગેરેથી સ'કુચિત દછિ, જે વઃ 'ખૂતે જે ક્ષેત્રની પડતી ૬શા હોય તેની ઉન્નતિ તર? અલક્ષ. નકામાં ખૃચાં. પરસ્પર સાધુએ।માં એડયભાવની ખામી. સામાની ઉભ્નતિતે ન સહત કરવી. સમયને ન એ ળખવાની શક્તિ. સાધુઓની વૈયાવચ્ચ. ભક્તિમાં ન્યૃતતા. ધર્માભિમાનની ત્યનતા. જનનાં કતેવ્ય તરક અલક્ષ વગેરે કારણોથી જનોની પડતીનાં ચિન્હો પગથ્યાં છે. ધણા ગચ્છે અતે તેઓના પરસ્પરના ખ'ડનમડનમાં વ્નાચાર્યોએ આત્મશ્રક્તિને વાપરી દીધી છે અતે તેથી ગચ્છેના શ્રાવકોમાં પોતપોતાના ગચ્છની માન્યતાઓ વધવા લાગી અને ખીનનતી માન્યતાઓ પરસ્પર વિરૂદ્ધ લાગી અને તેથી પરિણામ એ આવ્યું કે દરેક ગચ્છવાળાએ પોતાના રક્ષણુમાં અને અન્ય ગચ્છને ઉઠાવવામાં ઉપદેશ આદિ શક્તિઓને વાપરી દીધી અને તેધી અન્ય ધર્માએએ લાગ જ્નેઇને જેનામાં પમ-
(૮૪) પસાર કરી ધણા જનોને પોતાના ધમમાં દાખલ કર્યા. જનોતે પન્ રિપૂણે જેન ધમૈનુ' સાન નહીં મળવાથી તેએ અનગાન રહ્યા અતે તેમાંથી ધષ્ા અન્ય દર્શેનીએાના ઉપદેશ વગેરેથી વેષ્યુવ વગેરે ધમમાં પેસી ગયા. છવે પડતીનાં કારણને ન્નણ્યા પછી જેનોનની ચડતી થાય ગમેવા ઉપાયો આદરવા તરફ લક્ષ આપવાની જરૂર છે.
ધ્પ્ઃ ળૂ
જેનોની ચડતીના ઉપાચેઇ* લાખા કરોડે રૂપિયા ખર્ચીને ગીતાથ સાછુએની સલાહ અને યોજતાપૂર્વક જ્યાં ત્યાં જ્યવસ્ષાપૂર્વક જેન ગુરૂકુલે, ખોર્ડી'ગે, અતે પાઠંશ્ચરાલાઓ સ્થાપવી.
ગામાોગામ, શહેરાશહેર, પ્ૃણેખેદચરે રહેલા જતને જનધમનુ' નાન થાય એવો સાધુએ દારા ઉપદેશ ફેલાવવા યોજના કરવી, ચારે વણે વગેરૈ સર્વ દેશના લોકોમાં જનધમનતો પ્રચાર થાય એવી યોજનાએ કરીને તે પ્રમાણે અમલ થાય એવા ઉપાયોને આચારમાં મૂકવા દરેક ન્ટેને પૂણુ આત્મભાગ આપવે. દરેક ગચ્છતા આગેવાન સાધુએ।એ પરસ્પરમાં સ'પ રહે અને કેશની ઉદીરણા ન થાય તથા દરેક ગચ્છનતા સાધુઓ ભેગા
મળીને જનોની ઉન્નતિ કરી શકે એવી યોજના ધડવી અતે તે પમાણે વર્તાય તે માટે લક્ષ દેવું. દક ગચ્છના આગેવાતોએ જે જે ખાખતો મળતી આવતી હોય તેમાં ભેગા રહીને જનોની ઉન્નતિ થાય તે માટે એક જત મહાસ ધ વર્ષે વર્ષે ભરવા અતે તેમાં સ'પપૂવક ન્ટેન શાસનની ઉન્તતિ અને જનોની ૨હિતા ઉપાયો સ'બ'ધી ચર્ચાએ! કરી સર્વાતુમતે ઠરાવ કરી ગ'ભીરપણે યુક્તિસર ઠરાવો! પમાણે વર્તવું, જેન સાધુઓ આખી દુનિયામાં ચાલતા ધમે મતોનું જ્ઞાત કરી શકે અતે જેન ધર્મ તત્ત્વોનું સારી રીતે અધ્યયન કરી શકે એવાં
કજ.
૧૦.
1૧.
(૮૫) ગુરૂયુલોને સાહાય્ય કરવી અને જેન સાધુઓને તથા સાધ્વીએઓને તથા યતિયોને ધમશાસ્રાતું અધ્યયન કરવામાં સર્વે પકારની સગવડતાએ। કરી આપવી. દરેક ગચ્છના આચાયેં પોતપોતાના ગચ્છના સાધુએ। તથા સાધ્વી- એને સાની બનાવવા પ્રયત્ત કરવો! અને અન્ય ગચ્છના સાધુએવ સાથે પ્રેમ, સ'પ અને ભાતૃભાવથી વતેવાનો ઉપદેશ આપવે।.
- જનસાધુઓની નહેરમાં તિન્દા ન થાય અને સાધુઓમાં પર- સપર એક ખીનની નિન્દા ન થાય એમ સવ સ'ધાડાના આગે- વાન સાધુઓએ ભેગા થઇને વ્યવસ્થા કરવી. સર્વ ગચ્છના આગેવાન સાધુઓ નું એક મ'ડલ સ્થાપવું અને તેઓમાં નવા ડલેશોા ન થાય એવા નિયમે। દેરાવવા, અને કોઇ ખાબતમાં નવે ડલેશ, નિન્દા, અને કુસ'પ વગેરે થવાને પ્રસ'ગ બન્યો હોય તો સવ ગચ્છતા આગેવાન સાધુઓના બનેલા મ'ડલ દશા તેતું સમાધાન કરવું અને સુધારા વધારા કરવા માટે સવ ગચ્છ સાધુ મ'ડલે અમુક વષે અમુક તીર્યમાં અમુક વખતે મળવું* જન સાધુએ અને સાધ્વીઓની સ'ખ્યામાં વધારો થાય અને
- જતધમની રહ્ડિ કરવામાં પૂર્વપર'પરાએ સાધુએ અત્યત ઉપ- યોગી યાય એવા નિયમો! ધડવા અતે તેતે અમલમાં મૂકવા. સાધુએ અતે સાધ્લીઓએ, સ્વધર્મીએ ને અને અન્ય ધર્મ ઓને
અધિકાર ભેદે, દ્રબ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાગે કેવી રીતે ઉપદેશ દેવો તેતું સાત આપવાને આગેવાન સાધુઓએ પ્રયત્ન ફર્વો અને ઉપદેશ દેવાની શૈલીમાં રાસ્રાના આધારે ઉત્તમ તત્ત્વ દાખલ થાય તેવા ઉપાચો। જણાવવા. ધમના આગેવાત સર્વ ગચ્છતા સાધુઓ-સાધ્તીખએા, શ્રાવકો અતે શ્રાવિકાએઓઆગએે ચતુર્વિધ સ'ધ કેઈ તીર્થમાં ભેગો થાય અને
વ્ જે ક
(૮૬) જનધર્મતા ફેલાવા માટે પયતન કરે એવી ડીલચાલ ફરવી અતે અસલની સ્થિતિ પુનઃ પાપત થાય એવી યોજનાએ હાથ- માં ધરવી.
ચારે વણતા મનૃખોમાં જનતધમેનતો આદર થાય એવા ઉપા- ચોતે મહાસ'માં ચચવા અતે તે માટે મોઢું ૪5 કરવું, તેમાંથી જન ખ'ધુઞોને સાદામ્ય કરવી. ઝૃહસ્થ જતોએ કરે રૂપિયા જેમાં યાય એવું ૫5 ક કા તેમાંઘી ગરીબ શ્રાવકો અતે શ્રાવિકાઓને મદદ કરવી, હિન્દુ સ્થાનના સર્વ જિતમ'દિરે વગેરે ધામિક ખાતાંઓનેો એક સરખી રીતે કારભાર થાય એવી યેોન્ટનાએ હાથ ધરવી. એક મોરી ન હરે પેટા સ'સ્થાએ હોય, પણુ મારી એકજ સસ્થા હોય કે જેના હકમ પમાણે સર્વ સસ્થાગ્ઝો કામ કરી શકે અને દેન દ્રવ્ય વગેરેતી ઘટતી વ્યવસ્થા ડરી શકે એવી યોજનાખા અમલમાં મૂકવી. જન ધમ ગુર સાધુઓને દેશે દેશ ધમતે। ઉપદેશ દેતાં થતી અગવડ દ્ર કરીને ઉપદેશ દેવામાં સાનુકુલ સયોગોની સાહાય્ય આપવ. જત સાધુઓની હેલના આદિ થતી વારીને બે૪નધમેનો પ્રચાર થાય એવી રીતે જેન સાધુઓને સાહાય્ય આપવી. અન્ય ધમ- ના લેકોતે જતધમેમાં દાખલ થતાં જે જે અગવડેા થતી હોય તે દૂર કરવી અને તેએ જેનધર્મમાં સ્થિર રહે એવી વ્યવ- સ્થા કરી આપવી; તેઓને સાહાય્ય આપવામાં આત્મભોગ આપવામાં કઇ પષ્ કમીના રાખવી નહીં.
૧૫. જેનધર્મની ઉત્તમત્તા-ઉપયોગિતા અને આદેયતા દર્શાવનારાં જંન- ધમેનાં પુસ્તકોનો અનેક ભાષામાં ફેલાવો કરવો અને તે ગરી- બમાં ગરીબ મનુષ્યના પણુ હાથમાં ય એવી વ્યવસ્થા કરવી.
શા
૧૧.
ન્ ?/હ
(૮૭ ) જનધમેના ઉપર આક્ષેપ કરનારા લેખોને! પ્રત્યુત્તર આપવા માટે જન લેખકોને તૈયાર શાખવા અને જેતધમેતી મહત્તા થાય એવા લેખો લખનારા લેખકોને ઉત્તેજન આપવું. શ્વેતાંબર અને દિગબરે માં તીર્ધાતી તકરારોમાં લાખે રૂપિયાના આઠડા માર્ગ નાશ થાય છે તેનો નાશ ન થાય તે માટે માંહે માંહે સમાધાન કરી લેવા માટે શ્વેતાંબર અને દિગ'બર કોમના આગેવાતોએ ઉપાયો! કરવા અતે કુસંપ, કલેશ અને પરસ્પરની તકરારમાં લાખો રૂપિયાતો થય ન થાય એવા પરસ્પર સુલે- ઉના નિયમે। ઠરાવવા. જત કોમના ધામૅક મતભેદોની તકરારો થવા ન પામે અને તેવી ધામિક તકરારેોથી નકામા લાખો રૂપિયાના ધુમાડા ન થાય એમ જેન આગેવાતોએ ઠરાવ કરવ અને તે પમાણે વર્તવા પયતન કરવે।. જતધર્મમાં દેવ દ્રબ્યાદિ- કતી તકરારો પડે તેનું' માંહોમાંહે સમાધાન કરી લેવુ' અને માંહે માંહે સુલેહશાંન્તિ જળવાય એવા ચાંપતા ઉપાયે! લેવા. જને પતા માંહે માંહે કક્ષેશ, ઝધડા ન કરાવે તેમ જેતત આગે- વાતોએ વ્યવસ્થા કરવી. જનતાની વસતિ ૬ર સૈકે ધટે છે તેનાં કારણો તપાસીને તેને દૂર કરવા પ્રયત્ત કરવેો।.. સાધુએ અને સાધ્વીઓની સખ્યા પૂવની પેક વધે અને સવત્ર જત સાધુએ ઉપદેશ આપી શકે તેવા ઉપાયો યોજવા અને સવત્ર સાધુઓને ભણુવાની વ્યવસ્થા કરવી. ઇંગ્લીશ ભાષા વગેરે ભાષાઓનો અભ્યાસ કરનારાઓમાં નાન
સ્તિકતા ન વધે અને તેએ નેન ધમમાં દઢ શ્રદ્ધાળુ રહે અને તેઓને ગુરૂગમપૂર્વક ધામિક સાન મળે એવા નેન સાધુઓએ તથા જેત શ્રાવકાએ ઉપાયો! આદરવા. કેળવાતા જનોને ધામિક માન પ્રાપ્ત કરવામાં સ્કોલરશીપો વગેરેથી સાહાય્ય કરવી.
ર૦.
૨૫.
નવે,
પિ
ને૪*
(૮૮)
દરેક ગચ્છના આગેત્રાત આચાય વગેરેએ પોતાના ગચ્છના સા- ધુએ અને સાધ્વીએ ગામોગામ વિઠાર કરીને જનોને ઉપદેરા આપે તે બાખતમાં લક્ષ દેવુ' અને પરસ્પર ગચ્છે।માં સ'ધાડ!- ઓમાં ડલેશ્રની ઉદીરણા થાય એવે! ઉપદેશ ત દેવા તે સ'બ'ધી ધરતી વ્યવસ્ષા કરવી.
શ્રાવકો અને થાવિકાઓને જત ધમ પાળવામાં સાહાય્ય અ" પવી-અને કચ્છી ગુજરાતી વગેરેને નવકારશી જમણું વગેરેમાં જે ભેદ છે તે દૂર કરવા અને પરસ્પર મૈત્રી ભાવતા કાયમ રહે એવા ઉપાયો યોજવા. જન ખષધુઓની સમિતિ સુધરે તે માટે જત કોન્ફરન્સ વગેરે સ'સ્થાએ કામ કરે છે તેએને સાહાય્ય આપવી. જ્યાવહારિક
તષા ધાનિક કેળવણીની *હ્દિ અર્થે વાર્ષિક પરિષદ ભરવી અને કેળવણીને ઉત્તેજન આપવું, જનને કોઈ કાયેમાં જેતે પથમ ભાગ આપને! અને નોકરીવિના વ્યાપાર વગેરેથી જને આ" બાદ થાય એવે જેન ગૃહસ્થોએ પ્રયત્ન કરવો. કન્યાવિક્રય, બાળલગ્ન-નકામા વિવાહ વગેરે પ્રસંગોમાં થનાર ખર્ચા વગેરે હાતકારક રીવાજેતો અટકાવ થાય તેવો! ઉપદેશ દેવો અને તેવાં પુસ્તકોનો પ્રચાર કરવે।. ફ્શતની કીશિયારીમાં તણાતા જેનતોને સાદાધમાં પૂર્વજ્નેનો પેઠે રહેતાં આવડે એવે ઉપદેશ દેવે।. મીશનરીએની પેઠે જેન સ્કુલે ઉધાડવી અને તેમાં અન્ય ધમ- ના વિદ્યાર્થિયોને દાખલ કરવા અને તેઓને જેનધમેનુ' કમાનુ- સારે ચ્િક્ષણુ આપવુ'. આત્મભાોગ આપનારા ગૃહસ્થ જતોએ ખ્રીસ્તિઓની પેઠે જેતોની સ"ખ્યા વધે એવા વિવેકપૃવક જે જે યોગ્ય લાગે તે ઉપાયો! યોજવા.
જ
(૮૯)
ઉપર પ્રમાણે જનોની ઉન્તતિના અને જેનધ્મની ઉન્નતિના ઉ- પાયો દર્શાવ્યા છે તે પ્રમાણું જનો ખાસ લક્ષ રાખીને વર્તે તો હળવે હળવે જૈનોની ઉન્નતિ થઈ શકે તેમ છે. દરેક ધર્મતા ઇતિહાસે! વાં- ચતાં પોતાના ધમૈની ઉત્તતિ કરવામાં ઉપાયો સુજી આવે છે. આખી દુનિયામાં ચાલતા ધર્મોમાં જત ગએ પ્રાચીન ધર્મ છે તે સત્ય ધમ છે છતાં જેનોની સ'ખ્યામાં ધટાડો કૈમ થાય છે તેતુ' ખાસ કારખણુ હજી
ખારીક દટ્ટિથી તપાસવાતી જરૂર છે. દુકાન ચલાવનાર આગેવાનો સુગ બાહોશ હોય છે તો! દુકાનતે ઘોડા વખતમાં સારી સ્થિતિપર લાવી મકી દે છે. જેનધમેૈનો પ્રચાર કરનારા આગેવાન ધમેગુરૂએોપર જેનધમેના ફેલાવાનો ભાર છે. જે તેએ અવસર, ઉલોગી, બાહોશ અને સ'પીલા હોય છે તો તેઓ જતોતી સખ્યામાં વધારો કરવા સમથ થાય છે. જેતધમેની પશ્રાત્ નીકળેલા મુસલમાન અને ખિસ્તી જેવા ધર્મોને પાળનારા લોકોની સ'ખ્યા ઉપર પ્રમાણે વધેલી દેખાડ- વામાં આવી છે. સવૈસ્ત ભગવતે જેનધમે કહ્યા છે, સત્યતો જય થાય છે એ નિયમને અતુસરી ન્નેતાં જેનધમે પાળનારાઓતી સખ્યા વધવી જેઇએ પણુ હાલ તો ઘટે છે તે તરફ ખાસ વિચાર કરવાતી જરર છે. જેનધમૅના વ્યાપારી મુગૂુએએે વિચારવુ' ”નેઇએ કે અન મારી ધમંદકાને આવનારા મનુષ્યો કેમ ધટે છે. દુકાત સારી હોય, માલ સારે! હોય, વેચનાર સારા હોય, ભાવ સસ્તો હોય અતે લોકોને લાભ ધણુ થતો હોય તો ૬કાનતા ગ્રાહકો ધટવાં ન જેઇએ. આ ખ।ાખતપર અમારા ખુ જન ધમેગુર્એએ પૂણુ વિચાર કરવે। જઇએ અતે સામાન્ય તકરારી બાબતોના હઠે કદામ્રડ કલેશતે દૂર કરીને ધઘમેગુરૂએતી એક મહા સભા ભરવી જઇએ, અને તેમાં જતોની સ'ખ્યામાં દ્વિ થાય તત્સ બ'ધી ખરા અ'તઃકરણુથી ધર્માભિમાન ધા- રણુ કરી એક દિલિધી પરસ્પર વિચારોની આપ લે કરવી જ્નેઇએ.
(૯૦) ઝૃહરપ્ર જનોએ ધમેગુરૂએની મયા સભા થાય એવી રીતે વ્યવસ્થા કરવી
ભ્નેઇગ્મે અને પરસ્પર ન્નતિ ટીકા ન કરતાં જનધમ અતે જેનતોના ઉદયની વાતો ચચવી નેઇએ. જે આ પ્રમાણે વતેવામાં નહીં આવે અને પડતીના હેતુઓને અવલ'બવામાં આવશે તો તેમાં પોતાને હાથે પોતાનો તાશ થવાતે! અને પૂર્વાચાર્યોના ભગીરથ ધયત્તમાં તેમના વ'શજ્ેએ વિધ્ન નાંખ્યાં એમ જગતમાં જખઞારો. સાધુએ અને સાધ્વી- એનાં ગુરૂડુલો, શ્રાવકો અતે શ્રાવિકાઓનાં *૪ન ગુરૂકુલો દેશે[દેશ સ્ય- પાવવાતી ઘણી જરૂર છે. ગુરૃક્લોતી પ્રથમ યોજતા ધડીકાઢીને સવ
સ્થાપવાની જરૂરે સ્વીકારવી જ્નેઇએ. સામાન્ય જત પાટશાળાએને ગુરૂકુલ નામ આપી શકાય નહિ. ગુરકુલ સ્થાને! ગામથી દૂર હોવાં જેપ્ઠએ અને ત્યાં આયેસમાજએના ગરૂકલેની પેડે ધા(મિક સાનની વ્યાવહારિક શિક્ષગની યોજનાઓ હોવી જેઇએ. ગ્હસ્થ જનોના ગરૂકુલોમાં ન્ટેન શિલ્રકોજ હોવા જેઇએ. કલાસવાર જનધમનુ' શિહ્મગ આપવાની ધામિક વિદ્યાભ્યાસ વોા।જના તૈયાર કરવી નેેઇએ. ગૃડસ્ષ જેન ગુરૂ- કુલમાં આઠ વર્ષષી તે વીશ વધ પર્યત વિવાભ્યાસ કરવાતો। [નેયમ ઠરાવવે। જેઈએ. જેતોની પ્રાચીત અતે અર્વાચીન સ્થિતિનું સહ્ેપમાં વિવેચન કરીને તેની સમાપ્તિ કરવામાં આવે છે.
સવે જગતનુ કલ્યાણુ થાએ. પ્રાણીઓના સમૂહે પરતુ' હિત કરવામાં આસક્ત થાએ. દોષોનો નાર થાએ અને સવત્ર દુનિયામાં લોક્રે સુખી ષાએ એજ જેનધમેનુ' રહસ્ય છે. જનધમે સવે જ- ગત્્નું કલ્યાણુ દચ્છે છે. બલે પ્રાણી ગમે તે સ્ષિતિમાં હોય તોપણ
તેનું કલ્યાણુ થાઓ એમ જેતધર્મ ઇચ્છે છે. પરસ્વસેપત્રણો ગ" મ
(૯૧૭2
વાનામ્ જવાને પરસ્પર એક ખીજતો ઉપકાર છે એમ તત્તાય સત્રમાં“? જણાવ્યું છે. પરજવે।ના હિતમાં દરેક જીવોની પરત્તિ યાએ. પાપીઓને તારતાર ધમ છે. અપવિત્ર જીવોને ધમે પવિત્ર કરી શકે છે. ધમ સવે જવેને તારનાર છે. કોઈનાથી ધર્મ અપવિત્ર થતો નથી એમ નિશ્રય તયતઃ અવબોધવુ'. જગતમાં દુગુણોનો તાશ થાએ અને સદ્ગુ* શેની શૃદ્િ થાએ. મૈત્રી, પ્રમોદ, માષધ્યસ્થ્ય અને કરૂણા ભાવનાને। જગતમાં પચાર થાએ. ગમે તેવા પાપી જવેપપર દેષ ન થાએ. સવત્ર ગુષાનુરાગતી છિ ખીલે! અને રાગદેષતા નાશપૂર્વક પૃણાનન્દ પધ્ની પ્રામિ થાઓ.
(૯૬) તૈયાર છે ! ૮૦૦ પાનાનો મહાન મ'થ!?! તેયાર છે !! !
આનન્દ ઘનપદ ભાવાર્થ સંગ્રહ. વેચાણ માટે બહુજ થોડી નકલો છે અને મરાહકોની માગણી
એકસરખી ચાલુજ છે; માટ આજેજ ખરીદો.
ને તમો એહિક તેમજ પારલૈાકિક સુખની ઇચ્છા રાખતા હો, અને તમારે મહાત્મા આનન્દ્ધનજવતાં બનાવેલાં અધ્યાત્મજ્ઞાનના ઉમદા પદાનું ગુપ્ત રહસ્મ સમજવું હોય તો! ઉપરનો ગ્રન્થ વાંચો. કારણુકે--
આ ગૂન્યથમાં શ્રીમદ્દ આતન્્દ્ધનજતા અધ્યાત્મિક, વૈરાગ્યાદિક ઉત્તમ રહસ્યવાળાં ૧૦૮ પદો કે જેનો બાવાથ સમજવા અતેક મ- નુખ્યોતી તીત્ર જીજ્ઞાસા હતી તે પદો ઉપર યોગનિ૪ સુતિમહારાજ શ્રીમદ બુદ્ધિસાગરજીએ વિસ્તારથી વિવેચન કરી જતાસા પૂણુ કરી છે. તે સાથે થ્રીમદ્નું ચરિત્ર પગ ધણીજ ઉત્તમ રીતે વીસ્તારથી દા- ખલ કરેલુ' છે.
મહાત્મા આનન્લ્ધતજનાં પદો અને મીમદ્ બુદ્દિસાગરજ વિવે- ચતકાર એટલે મન્થની ઉત્તમતા માટે તો કહેવુ'જ શું ? અર્થાત્ આ મન્યની જેટલી પ્રશસા કરીએ તેટલી ઓછી છે.
વળી લખાણુની ઉત્તમતા સાથે ઉંચા ગ્લેઝ કાગળ, નિણુયમા- ગર પ્રેસની સુંદર્ છાપ, મતોઉેર, આકવક, બાઇન્ડી'ગ પાકી તયા દળદાર કદ વિગેરે બહારતુ ઉત્તમ કામ પણુ ગ્રન્ય જેતાંતી સાથે ખરીદ કરવાતે માટે મનને લલચાવે તેવું છે. આટલી ખધી ઉત્તમતા છતાં પણુ સતતા અર્થે કિ'મત માત્ર રૂ. ૨-૦-૦ રાખવામાં આવી છે.
અ મ્ડળતી સ્થાપના નીચેના શુભ નિમથી કરવામાં અ છે. તેના અધિણાતા વિદ્દાત યોગનિક સુતિમદારાઝ થીમદૂ ખુ સાગરેજી છે કે જેએની વિદતા, લેખનકેળા, કાવ્યરોલી * ક્ષાસત પ્રતિ અપ્રતિમ સેવાથી અત્યારે જેન કોમમાં તેમજ સા વર્ગમાં કોઇ ભાગ્ેન્ટ અળણુ શૈ. તેએશમ્ીની કૃતિનાં પુસ્ત સ'ભાવિત શદ્ય્કસ્થોતી સહાયતા મેળવી છપાવવાં અને તે 2 કોમના લાભાયેં તદ્ન તજીવી કીંમત રાખી છુટથી તેને કેલા કરવા અતે અધ્યાત્મ સાનમાત્રને જેમ ખને તેમ વિસ્તૃત કર તેમજ જેન પમેનાં તતો, મ'તવ્યો, આચારવિયારો, એતિહાકિ ખ્યાત વિગેરેથી જેન કોમને વાકેદ કરવી, અતે કોઇ પણુ ધમેતે બાધ આવે નહિં એવી સાદી અને સરલ રીતે દરેક ધમેતું નિષ્પક્ષપાત અદ્ધિથી સતય શીતે વિંતર્ણુ કરી જેત પધમેની ઉચ્ચતા સિદ્ધ કરવી તેમજ જેત વિદ્દાનોતે તેમજ પૂજ્યબરોને અમ લાવવા એક ઉચ્ચ ઉદ્દેશ આ મંડળનો છે. આજ શુષીમાં આ મંડળે ઉત પજ્યથીતી કૃતિનાં આ સાધે ૨૮ શ્રન્યો પ્રસિદ્ધ કર્યા છે, અતે જેમ જેમ સદ્ગૃહસ્ધોતી સહાય મળરેો તેમ પ્રસિદ્ધ કર્યા જશે એજ તેતો અતિમ ઉ થ છે,
આં ઉપરથી સવે ખધુએ જેઇ થડમાં હશે કે આ કહા ઉત્તમ પકારતી આ મળ લેવા બજાવી રહયું છે. તેના કાર્યવાહી લલ્લુભાઈ કરેમચ'૬ દલાલ વગેરે સદ્ગૃહસ્થ શ્રાવકો છે કે જેએ। વખતે જરૂર પડે પુસ્તક #પાવવા નિમિત્ત પોતાના પદરના પૈસા ખરચી મઉળને મદદરૂપ થાય છે. છેવટ વિરપિ છે કે છેક જેન બધુમો આ પરમાધે પરામણુ ખાતાને પુસ્તક છપાવવા નિમિત્ત સાહાષ્મ શશો.